SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ उदयस्वामित्व ૩૮૭ મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૪, અનન્તાનુબલ્પિચતુષ અને ચઉરિન્દ્રિય જાતિ– એ પાંચ પ્રકૃતિ વિના અને મિશ્ર મોહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦; મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમેહનીયને પ્રક્ષેપ કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૦, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયદ્વિક, દુર્ભગ, અનાદેય, અયશ, દેવગતિ, દેવાયુષ, નરકગતિ અને નરકાયુષ એ તેર પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિએ હેય. બાકીના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૪૨ અવકુતર આ માગણએ પણ બાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જિનનામ વિના એથે ૧૨૧; આહારકટ્રિક સમ્યકત્વ અને મિશ્ર–એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ હાય. બાકીના ગુણસ્થાનકે અનુક્રમે ૧૧૧-૧૦૦-૧૦૪-૮૭–૮૧–૭૬-૭૨-૬૬-૬૦–૧૯–અને ૫૭ એ પ્રમાણે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૪૩ કવિતા. અહીં ચેથાથી આરંભી બારમા સધી નવ ગુણસ્થાનક હેય. સિદ્ધાંત મતે વિસંગજ્ઞાનીને પણ અવવિદર્શનકહ્યું છે. તેથી તેના મતે પ્રથમના ત્રણ ગુણસ્થાનક પણ હોય, પરંતુ કર્મથના મતે વિલંગજ્ઞાનીને અવવિદન હેતું નથી. તેથી અવધિજ્ઞાનીની પેઠે એથે ૧૦૬, અવિરતિગુણસ્થાનકે આહારદ્ધિક વિના ૧૦૪ પ્રકૃતિઓ હાય. અહીં પ્રજ્ઞાપના સૂત્રના અનુંસારે તિયાનુપૂર્વના ઉદયસહિત એ ૧૦૬ પ્રકૃતિએ જાણવી. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવ. - ૪૪ વરર. અહીં છેલ્લા બે ગુણસ્થાનક હોય
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy