SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ क परिशिष्ट ૧૭ સુર્ય મંડલમાં રહેલ પૃવીકાયના જીવોને જ હોય છે. અગ્નિકાયના ૬ ને તને ઉદય નથી, કારણ કે તે જીવનું શરીર અનુક્યું નથી. તેમાં રહેલી ઉણતા ઉષ્ણસ્પર્શનામના ઉદયથી અને ઉત્કટ રક્તવર્ણનામના ઉદયથી પ્રકાશકત્વ છે. ૬. ઉદ્યોતનામ–જેના ઉદયથી પ્રાણીઓના શરીર શીત પ્રકાશ પ ઉદ્યોત કરે તે ઉદ્યોતનામ કર્મ, તેને ઉદય ઉત્તરકિય કરવાના સમયે યતિ અને દેને, તેમજ ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાને, રત્નો અને ઔષધિપ્રમુખને હોય છે. છ નિર્માણનામઃ—જેના ઉદયથી પ્રાણીઓના શરીરને વિષે હરતપાદાદિ અંગો અને આંગળી પ્રમુખ પ્રત્યંગે જે સ્થાને જોઈએ તે સ્થાને ગોઠવાય તે નિર્માણનામ કમ. તેના અભાવે તે અંગોપાંગનામકર્મ વડે રચિત શિર ઉર ઉદરાદિ અંગેની નિયત સ્થાને ગોઠ. વણ ન થાય. ૮ તીર્થંકરનામ:–જેના ઉદયથી ધર્મતીર્થ પ્રવર્તાવે, કૃતકૃત્ય છતાં હિતોપદેશ કરે, ત્રણ જગતને પૂજા થાય તે તીર્થ કરનામકર્મ. આ પ્રમાએ અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રવૃતિઓ કહી, હવે સપ્રતિપક્ષ પ્રકૃતિઓ કહે છે, તે ત્રસાદિ દશ પ્રકૃતિ અને સ્થાવરાદિ દશ પ્રકૃતિઓ ભળી વાં પ્રકૃતિઓ છે. ૧ વસનામ–જેઓ તાપાદિથી પીડિત થયેલા એક સ્થાનેથી જે સ્થાને જઈ શકે તે ત્રસ. તે બેઈકિયાદિક છે જાણવા. સપણાનું કારણ જે કર્મ પ્રકૃતિ તે ત્રસનામ કમી ૨. સ્થાવરનામ:-તાપાદિકથી પીડાયા છતાં એક સ્થાનેથી બીજે સ્થાને ન જઈ શકે તે સ્થાવર, સ્થાવરપણાનું કારણ જે કર્મ તે, સ્થાવરનામ કમ.. કમ. દર
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy