SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ क परिशिष्ट ----- ----- ------ -- - ૧૪ વિહાયોગતિનામ-વિહાયોગતિ બે પ્રકારે છે- પ્રશસ્તા વિહાગતિ અને ૨ અપ્રશસ્ત વિહાયોગતિ. હંસ ગજ વૃષભદિની જેવી ગતિ તે પ્રશસ્તવિહાયોગતિ. ખર ઊંટ પાડા આદિના જેવી ગતિ તે અપ્રશસ્તવિહાયોગતિ. તેના કારણભૂત જે કમ પ્રકૃતિ તે વિહગતિનામ. ગતિ નામકની પ્રકૃતિને જુદી પાડવા અહીં વિહાયસ્' વિશેષણ જેડેલું છે. એ પ્રમાણે ચૌદ પિંડ પ્રકૃતિ અને તેની પાંસઠ અવન્તર ( પેટા ) પ્રકૃતિઓ કહી. હવે પ્રત્યેક પ્રવૃતિઓ કહે છે. તેના સપ્રતિપક્ષ અને અપ્રતિપક્ષ એવા . પ્રકાર છે તેમાં પહેલાં અપ્રતિપક્ષ આઠ પ્રત્યેક પ્રકૃતિ કહે છે: ૧ અગુરુલઘુનામ–જેડ ઉદ્યથી પ્રાણીઓના શરીર ગુરુ નહિ, લઘુ નહિ, તેમ ગુસ-લઘુ નહિ, પણ અગુરુલઘુપરિણામ વડે પરિણત હેય તે અગુરુલઘુનામ કર્મ ૨. ઉપઘાતનામ-જેના ઉદયથી પડજીભ, ચેરદાંત, રસોડી પ્રમુખ પિતાના પવય વડે પિકે હણાય, પીડા પામે, અથવા પોતે ગળે ફાંસે ખાવાથી કે પર્વતાદિના શિખર ઉપરથી પડવાથી આત્મધાતા કરે તે ઉપઘાતનામ કર્મ, ૩. ૫રાધ્યાતનામ-જેના ઉદયથી પ્રતાપી મનુષ્ય પોતાના દર્શનમાત્રથી વાણીની પટુતાથી મહાસભાના સભ્યોને પણ ક્ષોભ ઉત્પન્ન કરે, અથવા પ્રતિવાદીની પ્રતિભાને નાશ કરે તે પરાઘાતનામકર્મ. ૪ શ્વાસોશ્વાસનામ-જે. ઉદયથી છવ શ્વાસોશ્વાસ લેવા મૂકવાની શક્તિથી યુક્ત હોય તે શ્વાસોચ્છવાસનામ કર્મ ૫ આતપનામ:- જેના ઉદયથી પ્રાણીઓનું શરીર અનુણ છતાં ઉષ્ણ પ્રકાશ ઉત્પન્ન કરે એ આપ નામ કમ. તેને ઉદય માત્રા
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy