________________
बन्धस्वामित्वनाम तृतीय कर्मग्रन्थ
વિવેવર સરિત પ્રારંભમાં મંગલ અને અભિધેયનું પ્રતિપ્રાદન કરવા માટે આ ગાથા કહે છે –
बन्धविहाणविमुक्कं, वंदिय सिरिवद्धमाणजिणचंदं । गइयाईसु वुच्छं, समासओ बंधसामित्तं ॥१॥ [बन्धविधानविमुक्तं वन्दित्वा श्रीवर्द्धमानजिनचन्द्रम् । गत्यादिषु वक्ष्ये समासतो बन्धस्वामित्वम् ।।]
અર્થ:– વિવિદાળવિમુર્ણ ] કમબન્ધના પ્રકારથી મૂકાયેલા [ સિવિદ્રમાળના] શ્રી વર્ધમાનજિનચન્દ્રને [ વંતિય] વાદીને [ જરૂબાસુગત્યાદિ માગણને વિષે
વંધતામિત્ત ] બન્ધસ્વામિત્વ [ સમારકો ] સંક્ષેપથી [૩] કહીશ.
વિવેચન –ગાથાના પ્રથમાર્ધવડે મંગલ અને દ્વિતીયાધૂવડે અભિધેય કહ્યું છે. અહિં બન્ધસ્વામિત્વ તે અભિધેય છે. ગત્યાદિ માર્ગણાને વિષે રહેલા જ કયા ગુણસ્થાને કેટલી ઉત્તરપ્રકૃતિએના બંધના સ્વામી-અધિકારી છે તેને હું સંક્ષેપથી કહીશ.
કર્મ પરમાણુઓનો આત્મપ્રદેશની સાથે સંબન્ધ તે બન્યું. તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ–એ ચાર હેતએ વડે થાય છે. તે બન્યના પ્રકૃતિબંધાદિ પ્રકારથી સર્વથા મૂકાયેલ,જિનચંદ્ર-સામાન્ય કેવલજ્ઞાનીમાં ચન્દ્રસમાન, શ્રીથી-જ્ઞાનાદિલમીથી યુક્ત, એવા મહાવીર સ્વામીને નમસ્કાર