SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પણે આત્માનુ પાસાયિક સ્વરૂપ વધુ બ્યુ છે, અને વૈભાવિક સ્વરૂપનું વન ગૌણપણે છે. અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ કરવા માટે પ્રથમ આત્માના વૈભાવિક સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે, કારણ કે જ્યાં સુધી પ્રાણીઓની વત માન ક્રમજન્ય વૈભાવિક અવસ્થાઓનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન શી રીતે થઈ શકે? માટે પ્રથમ કશાસ્ત્ર આત્માની બધી ક્રર્મોજન્ય વૈશાવિક દશા વણવી અને શુદ્ધ આત્મસ્વભાવથી તેની નિન્નતા બતાવી તેનુ હૈયપણુ ખતાવે છે. ત્યાર પછી આધ્યાત્મશાસ્ત્ર અનેક દૃષ્ટિથી આત્માના શુદ્ધસ્વરૂપનું વર્ણન કરે છે. માટે કર્મશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્ર અથવા તા અધ્યાત્મશાસ્ત્રનુ એક અંગ છે. અધ્યાત્મશાસ્ત્ર ધન શરીર આદિ બાહ્ય વસ્તુમાં આત્મબુદ્ધિને મહિરમભાવ જણાવે છે અને શાસ્ત્ર મિથ્યાત્વમાહનુ ક્રાય જણાવે છે, અને શાસ્ત્રમાં મહિ– રાત્મભાવના ત્યાગ કરવાનુ કહ્યું છે. શરીરાદિ અને આત્માના અભેદભ્રમ દૂર થાય છે ત્યારે વિવેકખ્યાતિ (ભેદજ્ઞાન) પ્રકટ થાય છે અને તે જ અંતરાત્મભાવ છે. તેમાં સ્થિર થઈ આત્મા પરમાત્મભાવને પ્રાપ્ત થાય છે તે વાત અને શાસ્ત્રને ઉષ્ટિ છે. માત્ર લેટ્ટ એટલા જ છે કે કમ શાસ્ત્રમાં મુખ્યપણે પૌગલિક ક્રમની અનેક અવસ્થાઓનુ' ખારીક અને વિગતવાર વર્ણન છે. ત્યારે અધ્યાત્મશાસ્ત્રમાં મુખ્યત્વે આત્માના સ્વરૂપનું વન અને તેની પ્રાપ્તિના ઉપાયા વણુબ્યા હોય છે, પ્રથમ શાસ્ત્ર ક્રમની સત્તાનુ વર્ચુન કરી તેથી આત્માને ભેદ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy