SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ અન્ય-અહીં ક્રમના આત્માની સાથે ત્રિવિધપ્રકારે અંધ થાય છે– (૧) આત્માની સાથે અશુદ્ધ પરિણમનરૂપ ભાવમ`ધ. આ અન્ય અરૂપી સાથે અરૂપીના છે. અહીં આત્મા અને તેના અશુદ્ધ પરિણામના તાદાત્મ્ય સંબધ છે. (૨) જીવની સાથે લાગેલાં પૂર્વબદ્ધ કર્મો સાથે નવીન કમને ખંધ. આ મધ રૂપી સાથે રૂપીના છે. (૩) આત્મા સાથે દ્રવ્યકમ ના ખધ. આ અરૂપી આત્મા સાથે રૂપી કમ ના બધ છે. નિશ્ચય અને વ્યવહાર દૃષ્ટિ—અહી* પ્રથમ પ્રકારના બંધને નિશ્ચય દૃષ્ટિવડે અશુદ્ધ અથવા વિભાવખધ કહે છે. આત્મા જો ખાસ કર્મોના કર્તા હાય તા વિભાવ પરિણામરૂપ 'ધના કર્તા છે, અને વભાવ પિરણામરૂપ નિમિત્ત મેળવી. દ્રવ્યકમ તેમાં પ્રવેશે છે. આત્મા નિશ્ચય દૃષ્ટિથી પુદ્ગલને ગ્રહણ કરતે જ નથી, પણ કમ પ્રકૃતિ તેવું અનુરૂપ નિમિત્ત પામી સ્વયમેવ તે રૂપે પરિણમે છે. માટે માત્મા દ્રવ્યકમ ના કર્તા વ્યવહાર દૃષ્ટિથી કહેવાય છે. આ બન્ને દૃષ્ટિએ પેાતપેાતાના પ્રદેશમાં જુદા જુદા દિષ્ટિઅ'દુથી સાચી છે, પરન્તુ નિશ્ચયદૃષ્ટિ એ તાત્ત્વિક દૃષ્ટિ છે. નિશ્ચય દૃષ્ટિથી આત્મા સ્વભાવના જ કર્યાં છે, પણ પરભાવના કર્તા નથી. તેમાં શુદ્ધ નિશ્ચય નયથી આત્મા શુદ્ધ સ્વભાવને જ કર્તા છે, પણ વિભાવના કર્તા નથી, વિભાવના કર્તા અશુદ્ધ નિશ્ચય નયથી જ છે. જ્યાં સુધી આત્મા પેાતાના સ્વભાવ અને વિભાવ ધનુ .તૃત્વ સમજતા નથી ત્યાં સુધી તે ક્રતુજ કર્તૃત્વ સ્વીકારે છે, તેની જ આધીનતા સ્વીકારી લે છે. એમ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy