SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ कर्मस्तव (द्वितीय कर्मग्रन्थ) विवेचन सहित ગ્રંથકર્તા ગંથના પ્રાર’ભમાં ઈષ્ટ દેવ ભગવાન મહાવીરની સ્તુતિરૂપ અભિધેય બતાવે છે:-- तह थुणिमा वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माइ' । [પુ-બો–ઢીરળયા—સત્તાત્તાળિસ્ત્રવિયાદ્ ॥ ॥ [ तथा स्तुमो वीरजिनं यथा गुणस्थानेषु सकलकर्माणि । વન્દે-ચ-ફીળા સત્તાત્રાપ્તાનિ ઋષિતાનિ ॥ ॥ ] અ:- [જ્ઞū] જે પ્રકારે મુખઠાળેપુ] ગુણસ્થાનકામાં વન્યુ-ફ્લો-ફરળયા—સત્તાપન્નાનિ] ખંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલા, [ સચન્નારૂ' ] સકલ કના [ ચનિયાર્] ક્ષય કર્યાં, [ સજ્જ ] તે પ્રકારે [વીનિન' ] મહાઔર સ્વામીની -[ શુળો] અને સ્તુતિ કરીએ છીએ. વિવેચનઃ-અહી પ્રથમ ગ્રન્થકારે મહાવીર સ્વામીની સ્તુતિરૂપ અભિધેયના નિર્દેશ કર્યાં છે-જે પ્રકારે ભગવાન મહાવીરે ગુણસ્થાનકામાં બન્ય, ઉદ્દય, ઉદીરણા અને સત્તા દ્વારા પ્રાપ્ત થયેલા સર્વ કર્માંના ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું, તે પ્રકારે તેમના ૧ અપાયાપગમાતિશયરૂપ અસાધારણ ૧ અપાયન-રાગાદિ ભાવ કમ' અને તેના હેતુભૂત દ્રવ્ય કા અગમ-નાશ થવા રૂપ અતિશય તે અપાયાપગમાતિશય. ૪. ૧૩
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy