________________
कर्मस्तव (द्वितीय कर्मग्रन्थ) विवेचन सहित
ગ્રંથકર્તા ગંથના પ્રાર’ભમાં ઈષ્ટ દેવ ભગવાન મહાવીરની સ્તુતિરૂપ અભિધેય બતાવે છે:--
तह थुणिमा वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माइ' । [પુ-બો–ઢીરળયા—સત્તાત્તાળિસ્ત્રવિયાદ્ ॥ ॥
[ तथा स्तुमो वीरजिनं यथा गुणस्थानेषु सकलकर्माणि । વન્દે-ચ-ફીળા સત્તાત્રાપ્તાનિ ઋષિતાનિ ॥ ॥ ]
અ:- [જ્ઞū] જે પ્રકારે મુખઠાળેપુ] ગુણસ્થાનકામાં વન્યુ-ફ્લો-ફરળયા—સત્તાપન્નાનિ] ખંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલા, [ સચન્નારૂ' ] સકલ કના [ ચનિયાર્] ક્ષય કર્યાં, [ સજ્જ ] તે પ્રકારે [વીનિન' ] મહાઔર સ્વામીની -[ શુળો] અને સ્તુતિ કરીએ છીએ.
વિવેચનઃ-અહી પ્રથમ ગ્રન્થકારે મહાવીર સ્વામીની સ્તુતિરૂપ અભિધેયના નિર્દેશ કર્યાં છે-જે પ્રકારે ભગવાન મહાવીરે ગુણસ્થાનકામાં બન્ય, ઉદ્દય, ઉદીરણા અને સત્તા દ્વારા પ્રાપ્ત થયેલા સર્વ કર્માંના ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું, તે પ્રકારે તેમના ૧ અપાયાપગમાતિશયરૂપ અસાધારણ
૧ અપાયન-રાગાદિ ભાવ કમ' અને તેના હેતુભૂત દ્રવ્ય કા અગમ-નાશ થવા રૂપ અતિશય તે અપાયાપગમાતિશય.
૪. ૧૩