________________
ઉદય
[ सम्यक्त्वान्तिमसं हनन त्रिकच्छेदो द्वासप्ततिरपूर्वे । हास्यादिष्टकान्तः षट्सप्ततिरनिवृत्तौ वेदन्त्रिकम् ॥ १८ ॥ [ संज्वलनत्रिक षट्छेदः षष्टिः सूक्ष्मे, तुर्यलोभान्तः । ઉપશાન્તનુને દ્દોનષ્ઠ:, ૠષમ-નારાટ્ટિાન્તઃ ॥૧॥
અથ:- [સમજ્ઞ'—તિમસંયતિયા છેો] સભ્યત્વમાહનીય અને અન્તિમ-છેલ્લાં ત્રણ સંઘયણા વિચ્છેદ થાય એટલે [ પુજ્યે ] અપૂવકર્ણ ગુણસ્થાનકે [ વિત્તતિ ] હેતેર પ્રકૃતિઓ હાય, ત્યાં [ રાન્નાઇધામ તો ] હાસ્યાદિ છ પ્રકૃતિના વિચ્છેદ થાય, એટલે નિર્વારૃ ] નિવૃત્તિ ગુણસ્થાનકે [ દુિ ] છાસ. પ્રકૃતિ હોય, ત્યાં[ તિળ' ] ત્રવે અને [ત્ત'નજાતિT'] સંજ્વલનત્રિક-ક્રોધ, માન અને માયા એ [છે«]. પ્રકૃતિના વિચ્છેદ્ર થાય એટલે [ સુદુમિ] સૂક્ષ્મસ પરાય ગુણસ્થાનકે[ સદ્ગિ ] સાઠ પ્રકૃતિઓ હાય, ત્યાં[ તુષિયકોમ'તો ] ચાચા સજવલન લાભને વિચ્છેદ્ર થાય તેથી [ ચલ તનુ] ઉપશાન્તમાહ ગુણસ્થાનકે [ શુળદુ ] એગણસાઠ પ્રકૃતિ હોય, ત્યાં [રિસદ-ના ચતુપમ તો] ઋષભનારાય અને નારાચ-એ એ સંઘયણના અન્ત-વિચ્છેદ થાય.
૨૪૯
વિવેચન:-સમ્યક્ત્વમેાહનીય, અધ નારાચનામ, કીલિકાનામ અને સેવાનામ—એ ચાર પ્રકૃત્તિઓને અપ્રમત્તગુણસ્થાનકે ઉદયમાંથી વિચ્છેદ થાય. કારણ કે જેણે સમ્યક્ત્વ મેહનીયના ક્ષય અથવા ઉપશમ કર્યાં હાય તે અપૂવ કરણાદિ ગુગુસ્થાનકે ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રણ કરે છે, માટે આગળના ગુણસ્થાનકે તેના ઉદય ડાતા નથી, છેલ્લા ત્રણ સંઘચણવાળાને તેવા પ્રકારની વિશુદ્ધિ નહિ હાવાથી શ્રેણિ કરતા નથી, તેથી આગળના ગુરુસ્થાનકે તેના ઉડ્ડય