________________
કમ વિપાક--વિવેચનસહિત
જે જીવાએ સ્વયાગ્ય પર્યાપ્તિએ પૂરી કરી છે, અથવા જેઓ પૂરી કરનાર છે તે પર્યાપ્તા કહેવાય છે. તેના એ ભેદ છે-૧ લબ્ધિપર્યાપ્તા, અને કરણપર્યાપ્તા.
૧૪૦
લબ્ધિપર્યાપ્તા-જેએ સ્વયેાગ્ય સઘળી પર્યાપ્તિ પૂરી કર્યાં પછીજ મરણ પામે તે લબ્ધિપર્યાપ્તા, લબ્ધિથી શક્તિથી પર્યાપ્તા તે લબ્ધિપર્યાપ્તા.
=9
કરણપર્યાપ્તા:– જેઓએ સ્વયાગ્ય સઘળી પર્યાપ્તિ પૂર્ણ કરી છે તે કરણપર્યાપ્તા (કરણથીપૂરી કરવાવડે પર્યાપ્તા) કહેવાય છે. કરણ શબ્દને અર્થ ઇન્દ્રિય પણ થાય છે. જેઓએ ઇન્દ્રિય પર્યાપ્ત પૂરી કરી છે. તે પણ કરણ પર્યાપ્તા કહેવાય છે. કહ્યું છે કે સર્વ` લબ્ધિ અપર્યાપ્તા જીવે કરણપર્યાપ્તા થઈને જ મરે છે.” પરન્તુ કરણપર્યાપ્તને આ અથ કાઇકોઇ સ્થળે આવે છે, પણ વ્યાપક નથી. શિષ્ય:- હું ભગવન્ ! શરીરનામકર્મના ઉદયથી ઔદારિક પુદ્ગલાના ઔદારિક શરીરરૂપે પરિણામ થાય છે, તે શરીરપર્યાપ્તિ માનવાનુ શુ' પ્રત્યેાજન છે ?
ગુરુઃ-શરીરનામ કર્મીના ઉદયથી ઔદારિકાદ ગલાનું ગ્રડણ માત્ર થાય છે, પણ શરીરપર્યાપ્ત સિવાય તેને શરીરરૂપે પરિણામ થતા નથી, માટે શરીરપોપ્તિ માનવની આવશ્યકતા છે.
શિષ્યઃ- શ્વાસોચ્છ્વાસ નામકમના ઉદયથી શ્વાસાચ્છવાસની શક્તિ પ્રાપ્ત થાય છે. તે શ્વાસોચ્છવાસ પતિનું શુ પ્રયેાજન છે?