________________
ઈન્દ્રિય કાયમાગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૧૫
એકેન્દ્રિયદિ સાત માર્ગણાએ સાસ્વાદન ગુણસ્થાનકે આશ્રયી બન્ધસ્વામિત્વકથન– छणवई सासणि विणु सुहुमतेर केइ पुण विति चउनवई । तिरिअ-नराऊहि विणा, तणुपज्जतिं न जंति जओ ॥१२॥ [ षण्णवतिः सास्वादने विना सूक्ष्मत्रयोदश केचित्पुनर्बुवन्ति तियग्नरायुभ्यां विना तनुपर्याप्ति न यान्ति यतः । ] (चतुर्नवतिः
અર્થ : (Tag સુમર) સૂક્ષ્માદિ તેર પ્રવૃતિઓ વિના (છાવ સાસણ ) નું પ્રકૃતિઓ સારવાદન ગુણ
સ્થાનકે બાંધે. ( ) કેઈ આચાર્યો (પુન) વળી (તમિ-નાવિળા) તિયચાયુષ અને મનુષ્પાયુષ વિના બધમાં (૩નવ) ચારાણું પ્રકૃતિએ (વિતિ) કહે છે. (કો ) કારણ કે તેઓ સાસ્વાદન અવસ્થામાં (agysmત્ત = =ત્તિ) શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે.
વિવેચન : ભવનપતિ, ચન્તર, તિષિક, સૌધર્મ અને ઈશાન દેવકના દેવે મિથ્યાત્વનિમિત્તક એકેન્દ્રિયપ્રાગ્ય આયુષ બાંધી પછીથી અધ્યવસાયની વિશુદ્ધિથી સમ્યક્ત્વ પામી- મરણ સમયે સમ્યક્ત્વ વમી પૃથિવી, અપ અને વનસ્પતિમાં ઉપજે, તેને શરીરપર્યાપ્તિ પૂરી કર્યા પહેલાં સાસ્વાદન હોય. તે વખતે તેને છનું પ્રકૃતિઓને બબ્ધ હોય. કારણકે સૂક્ષ્મત્રિક વિકલજાતિત્રિક, એકેન્દ્રિય જાતિ, રથાવરનામ, આતપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય, ઠંડક સંસ્થાન અને છેવટ્ઠસંઘયણ–એ તેર પ્રકૃતિએ મિથ્યાત્વ સિવાય ન બન્ધાય, તેથી અહીં ૧૦૯ પ્રકૃતિઓમાંથી તેર બાદ કરતાં બાકીની છનું પ્રકૃતિ સાસ્વાદન ગુણસ્થાનકે બંધાય, . '