________________
કમવિપાક-વિવેચનસહિત સાપની બ્રાન્તિ થાય છે તેમ સમ્યમ્ દષ્ટિને પણ થાય છે, તે સમ્યગૃષ્ટિને સપફશુતરૂપ જ્ઞાન અને મિથ્યાષ્ટિને મિથ્યાશ્રુતરૂપ અજ્ઞાન કહેવાનું શું કારણ? | ગુસ–ભાઈ ! તારી શંકા વ્યાજબી છે. સમ્યગદષ્ટિને જે સમ્યફથ્થત કહેલું છે તે જીવાદિ તત્ત્વના સભ્યશ્રદ્ધાનની અપેક્ષાએ સમજવું. પણ ઘટાદ પદાર્થની અપેક્ષાએ નહિ. જ્યારે સમ્યગૃષ્ટિને જીવાદિ તત્વનું સમ્યજ્ઞાન હોય છે ત્યારે મિથ્યાષ્ટિને તેનું વિપરીત શ્રદ્ધાન કે અશ્રદ્ધાન હોય છે. સમ્યગદષ્ટિને વ્યાવહારિક ઘટાદિ પદાઈના મિથ્યાજ્ઞાનને કે જાતિને સંભવ છે, પણ છવાદિ તવિષયક મિથ્યાજ્ઞાનને કે ભ્રમને સંભવ નથી, અને મિથ્યાદષ્ટિને જીવાદિતત્વ વિષયક અજ્ઞાન કે ભ્રમને સંભવ છે. વળી મિથ્યાદષ્ટિ ઘટાદિ પદાર્થને એકાન્તથી સત્ કહે છે, તેને સ્વાદુવાદ પૂર્વક સ્વીકારતા નથી, પણ સમ્યગૃષ્ટિ એકાન્તથી સત્ કહેતે નથી, સ્યાદ્વાદથી સાપેક્ષ સત્ કહે છે. માટે સમ્યગ્દષ્ટિને સમ્યક્ષત જ્ઞાન અને મિથ્યાદષ્ટિને મિથ્યાશ્રેતરૂપ અજ્ઞાન માનવું ઉચિત છે. | સાદિ-સપર્યવસિત - આ બને ભેદોને વિચાર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ થઈ શકે છે. ૧. દ્રવ્યથી એક જીવ દ્રવ્યને જ્યારે સમ્યગુદર્શન થાય છે ત્યારે સમ્યકૃતની આદિ થાય છે, માટે સમ્યફકૃત આદિ છે, અને જ્યારે તે જીવ સમ્યગુદર્શનથી પડી .મિયાદર્શનને પ્રાપ્ત થાય છે ત્યારે સમ્યકશ્રુતને અંત થાય છે, માટે સમ્યફશ્રુત સાંત છે૨. ક્ષેત્રથી ભરત રાવત ક્ષેત્રમાં શ્રુતજ્ઞાનની