________________
कर्मस्तवपरिशिष्ट क.
उदयस्वाविम.
ત્રીજા કર્મ ગ્રન્થમાં માર્ગણાસ્થાનને વિષે ગુણસ્થાનકને આશ્રયી બન્ધસ્વામિત્વને વિચાર કર્યો, પરંતુ ઉદયસ્વામિત્વને વિચાર કર્યો નથી. માટે તે ઉપગી હોવાથી અહીં ઉદયસ્વામિત્વને વિચાર કરે પ્રસ્તુત છે.
૨. નરજાતિ. આ માર્ગણએ મિથ્યાત્વથી માંડી અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સુધી ચાર ગુણસ્થાનક હોય છે.
ત્યાં જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર, અન્તરાય પાંચ, મિથ્યાત્વમોહનય, તૈજસનામ, કાર્મણનામ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુનામ, નિર્માણનામ, સ્થિરનામ, અસ્થિરનામ, શુભ નામ અને અશુભનામ એ સત્યાવીશ ધ્રુદયી પ્રવૃતિઓ પિતાપિતાની ઉદયભૂમિકા પર્યન્ત અવશ્ય ઉદયવતી હોય છે. તેમાં મિથ્યાત્વમોહનીયની ઉદયભૂનિ પ્રથમ ગુણસ્થાનક છે અને ત્યાં તે ધ્રુદયી છે. પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અન્તરાય એ ચૌદ પ્રકૃતિને ઉદય બારમા ગુણસ્થાનક સુધી અને બાકીની બાર પ્રકૃતિઓને ઉદય તેમ ગુણસ્થાનક સુધી સર્વ ને હોવાથી તે પૃદયી છે. એ સત્યાવીશ વેદથી પ્રકૃતિએ નિદ્રા, પ્રચલા, વેદનીય ૨, નીચગોત્ર, નરકત્રિક, પચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્રિક, હેડકસંસ્થાન, અશુભવિહાગતિ, પરાઘાત, ઉછુવાસનામ, ઉપઘાત, ત્રણચતુષ્ક, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેવ, અયશ, સેળ કષાય, હાસ્યાદિષક, નપુંસકવેદ, સમ્યકત્વમેહનોય અને મિશ્રમેહનીય એ છેતર પ્રવૃતિઓ એ ઘ=સામાન્યતઃ નાર