SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય ૨૫૧ પૂર્વોક્ત છાસઠ પ્રકૃતિએમાંથી આ છ પ્રકૃતિ ખાદ કરતાં સૂક્ષ્મસ'પરાયગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દનાવરણ છે, વેદનીય છે, માહનીય એક, આયુષ એક, નામક ગણુચાળીસ, ગેાત્ર એક, અને અન્તરાય પાંચ-સવ મળીને સાઠ પ્રકૃતિઓ હાય છે. સૂક્ષ્મસ'પરાયને અન્તુ સજ્વલન લેાભના વિચ્છેદ થાય એટલે ઉપશાંતમેહ ગુણસ્થાનકે ઉદયમાં ઓગણસાઠ પ્રકૃતિએ ાય છે. ત્યાં ઋષભનારાચ અને નારાચસ`ઘયણ-એ પ્રકૃતિના વિચ્છેદ થાય છે, કારણ કે પ્રથમ વજઋષભનારાંચ સઘયણુવડેજ ક્ષેપકાણિ ઉપર ચઢી શકાય છે, માટે ક્ષીણમાહાદિ ગુણસ્થાનકે એ એ સઘયણ ઉદયમાં હોતા નથી, અને ઉપશમશ્રેણિ તે પ્રથમના ત્રણ સંઘયણુવડે આરભાય છે. માટે ઓગણસાઠમાંથી પૂર્ણાંકત એ પ્રકૃતિ બાદ કરતાં ક્ષીણુમાહ ગુણસ્થાનકે સત્તાવન પ્રકૃતિએ ઉદયમાં હાય છે. ક્ષણમાહુ અને સયાગીકેવલા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હાય તે જણાવે છે:सगवन्न खीणदुचरिमि, निद्ददुगतो अ चरिमि पणवन्ना । નાળ'—તરાય ત્'સળષણછેલો સનેનિ ત્રાયવહારના [सप्तपचाशत् क्षीणद्विचरमे निद्राद्विकान्तश्च चरमे पंचपंचाशत् । જ્ઞાના-તરાયતા નષતુ છેઃ સથેનિનિ દ્વિવારિશત્ ॥૨૦॥ અર્થ: [ સળવન્ત ] સત્તાવન પ્રકૃતિઓ [છીળદ્રુમિ ક્ષીણમાહના વિચરમસમયે હાય,ત્યાં [નિવ્રુાતો ]નિદ્રાધિક ના વિચ્છેદ થાય, [ મ ] છેલ્લા સમયે [ પવન્ના ]
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy