________________
નરકાંત
અન્ધસ્વામિત્વ વિવેચનસહિત.
અનેતિય 'ચત્રિક-એ પચીશ પ્રકૃતિએ અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી બંધાય છે, અને અનન્તાનુબન્ધી કષાયના ઉદય મિશ્ર ગુણસ્થાનકે નહિ હાવાથી તેના ઔા સાસ્વાદન ગુણસ્થાનકે અન્ત થાય છે. તથા મિશ્રગુણસ્થાનકે વતા કોઇ પણ જીવ આયુષના બંધ કરતા નથી, તેથી અહીં મનુષ્યાયુષને પણ અન્ધ થતા નથી. માટે છનું પ્રકૃતિએમાંથી ઉપર કહેલી છવીશ પ્રકૃતિએ ન્યૂન કરતાં મિશ્રગુણસ્થાનકે નારકને સીત્તેર પ્રકૃતિને બંધ થાય છે, અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે વત્તા કેટલાએક નારા સમ્યક્નિમિત્તે જિનનામ કમ બાંધે છે, તથા મનુષ્યાયુના પણ બન્ધ કરે છે, તેથી સીત્તેર પ્રકૃતિમાં એ એ પ્રકૃતિઓ મેળગતાં અહીં' અહાંતેર પ્રકૃતિઓના અધ થાય છે,
નારકને પ્રથમના ચાર ગુણસ્થાનક હોય છે, કેમ કે ધ્રુવ તથા નારકેાને ભવપ્રત્યય વિરતિ નહિ હાવાથી આગળના દશ ગુણસ્થાના હાતા નથી.
૨૯૫
એ પ્રમાણે સામાન્યતઃ નરકતને વિષે આઘે-સામાન્ય તથા ગુણસ્થાનકમાં અધસ્વામિત્વ કહી રત્નપ્રભાદિ નરકપૃથિવીના ભેદી ભિન્ન ભિન્ન નારકાને આઘે તથા ગુણુસ્થાનર્કને વિષે ઉત્તર પ્રકૃતિના ખધ કહે છે—સામાન્ય નારકોને આઘે તથા ગુણસ્થાનકેામાં જેટલી પ્રકૃતિઓના બંધ કહ્યો છે તેટલી પ્રકૃતિએ રત્નપ્રભા, શક શપ્રભા અને વાલુકા પ્રભા -એ ત્રણ નરકપૃથિવીના નારકેાને બ ંધમાં હોય છે, એ ટલે આધે સુરગતિઆદિ ઓગણીશ પ્રકૃતિ સિવાય એકસે એક પ્રકૃતિના બંધ ડાય છે, તેમાંથી મિથ્યાત્વગુણસ્થાનકે