SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ નરગતિ અને સ્વામિત્વ વિવેચનસહિત રહેલી નપુંસકવેદ, મિથ્યાત્વમેહનીય, હુડકસંસ્થાન અને છેવટ્ઠ સંઘયણએ ચાર પ્રકૃતિઓ મિથ્યાત્વનિમિત્તક બંધાય છે, અને સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉદય નથી માટે ત્યાં બંધાતી નથી, પણ તે સિવાય છનું પ્રકૃતિઓ બંધાય છે. - સામાન્ય નારકને આશ્રયી મિશ્ર અને અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે તથા વિશેષથી રત્નપ્રભાદિ પૃથિવીના નારકને આશ્રયી પ્રથમના ચાર ગુણસ્થાનકે બન્ધસ્વામિત્વનું કથનविणु अणछवीस मीसे, बिसयरि सम्मंमि जिण-नराउजुया। इय रयणाइसु भंगो, पंकाइसु तित्थयरहीणो ॥ ५ ॥ [विनाअनन्तपइविंशति मिश्रे द्वासप्ततिः सम्यक्त्वे जिन નાયુતા ! इति रत्नादिषु भङ्गः पंकादिषु तीर्थ करहीनः ॥ ] અર્થ:- [ની મિશ્રગુણસ્થાનકે [વિષ્ણુ અળવીન) અનન્તાનુબધી આદિ છવીશ પ્રકૃતિઓ સિવાય (સીત્તેર) પ્રકૃતિએ બાંધે, તેમાં [વિજ-નાગુવા જિનનામ અને નરાયુષ સહિત કરતાં વિતરિ બહોતેર પ્રકૃતિએ નિબંMિ] અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે બાંધે. [] એ પ્રમાણે gિrફg] રત્નપ્રભાદિ ત્રણ નરક પૃથિવીને વિષે [મml એ જ ભંગ-પ્રકાર જાણ. અને જિંwણુ પંકપ્રભાદિ ત્રણ નરક પૃથિવીને વિષે [તિરથ રહીને તીથ કરનામકર્મ રહિત બધુ જાણો. આ વિવેચનઃ –અનન્તાનુબન્ધિચતુષ્ક, મધ્યસંસ્થાનચતુષ્ક, મધ્યસંહનચતુષ્ક, અશુભવિહાગતિ, નીચગેત્ર, સ્રોવે, દૌર્ભાગ્ય, દુસ્વર, અનાદેય, થીણુદ્ધિત્રિક, ઉદ્યોત,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy