________________
કર્મવિપાક-વિવેચનસાહિત
। માંગલના ઉલ્લેખ, ‘વિષય, પ્રયેાજન, સંબંધ અને અધિકારી’ એ ચાર અનુબંધનું વર્ણન; કમ*વાદ; કમ ના ભેદો; દ્રવ્યક-ભાવક; કઈં માનવાનું કારણ; ‘અરૂપી આત્મા સાથે રૂપી ક્રમ'ના સંબંધ કેમ થઈ શકે' આ શંકાનું સમાધાન; ‘રૂપી કમ અરૂપી આત્માના ગુણને કેમ આવરે' આ શ ંકાનું સમાધાન; દ્રવ્યકમનુ મૂત્વ; પ્રવાહની અપેક્ષાએ કતા અનાદિ સંબંધ, અનાદિ સંબધ છતાં કમ'ના વિયોગ:–] सिरिवीरजिण वंदिय, कम्मविवाग समासओ वुच्छौं । દારૂ ના ફેવäિ, નેળ તો માણ્ મ્ ॥॥ श्रीवीरजिन' वन्दित्वा कर्मविपाक समासतो वक्ष्ये । क्रियते जीवन हेतुभिर्येन ततो भण्यते कर्म ॥
અર્થ :-શ્રીમહાવીર જિનને વંદન કરીને હું કમ ના વિપાક સક્ષેપમાં કહીશ. જે માટે જીવથી હેતુઓ વડે કરાય છે તે માટે તે કમ કહેવાય છે.
વિવેચન :- શ્રીથી યુક્ત, એટલે કે કેત્રજ્ઞાનાઢિ અંતર'ન લક્ષ્મીથી અને ચાર્દોશ અતિશય પ્રમુખ બાહ્ય લક્ષ્મી વડે યુક્ત; તથા જિત, એટલે કે રાગાદિ આંતર શત્રુને જીતનાર, એવા મહાવીર પ્રભુને વિશુદ્ધ મન સહિત વચનથી સ્તુતિ, અને કાયાથી પ્રણામ કરીને જ્ઞાનાવરણાદિ આઠ કના, તથા તેની ઉત્તર પ્રકૃતિના વિપાકનું સંક્ષિપ્ત વર્ણન કરીશ. કમના ફલને વિપાક કહે છે. જેમકે, જ્ઞાનાવરણુ કમના વિષાક જ્ઞાનનું આવરવુ,
૩. ૧