SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ उदओ विवागवेयणमुदीरणमपत्ति इह दुवीससय । सतरसय मिच्छे मीस-सम्म-आहार-जिणणुदया ॥१३॥ [ उदयो विपाकवेदनमुदीरणा प्राप्ते इह द्वाविंश शतम् । सप्तदशशत मिथ्या (दृष्टौ) मिश्र-सम्यग्-आहार-जिनानु સુયા છે શરૂ અર્થ – (વિવાદળ] વિપાકનું-સનું-કર્મશક્તિનું વેદન–અનુભવ કરે તે [ 9 ] ઉદય, [અપત્તિ] અપ્રાપ્ત સમયે વિપાકને અનુભવ કરે તે [ કરીf ] ઉદીરણા. [ ] અહી–ઉદય અને ઉદીરણામાં સામાન્ય [ટુવીલ એકસે બાવીશ પ્રકૃતિએ છે. [ શિરો] મિથ્યાષ્ટિ ગુણરથાનકે [મીન--શાહાર-નિળયા] મિશ્રમેહનીય, સમ્યક્ત્વમેહનીય, આહારદ્ધિક અને જિનનામને ઉદય નહિ હેવાથી [ સાં ] એકસે સત્તર પ્રવૃતિઓ હોય છે. વિવેચન-આત્માની સાથે લાગેલા અને ઉદયસમયને પ્રાપ્ત થયેલા શુભાશુભ કર્મ પુદ્ગલેના વિપાક-શુભાશુભ ફેલનો અનુભવ થાય તે ઉદય. કમશઃ ઉદયમાં આવતા ૧ કેઈપણું કર્મ બંધાયા પછી જ્યાં સુધી તેને અબાધાકાલ પૂર ન થાય ત્યાં સુધી તેને ઉદય થતું નથી. ઉદય થયા પછી બધા કર્મપુલે એક સાથે ઉદયમાં આવતા નથી, પણ ક્રમશ: ઉદયમાં આવે છે. ઉદયસમયથી માંડી એક આવલિકા કાલની અંદર ઉદયમાં આવવા યોગ્ય પુદ્ગલે ઉદયસમયને પ્રાપ્ત થયેલાં, અને આવા લિકા પછી ઉદયમાં આવવા યોગ્ય પગલે ઉદયસમયને અપ્રાપ્ત થયેલા કહેવાય છે
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy