________________
૨૦૨
કસ્તવ વિવેચનસહિત
અને ત્યાર પછી તે મિથ્યાત્વમોહનીય કમનો ઉદય થવાથી મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે જાય છે.
૩. મિશ્રદષ્ટિ ગુણસ્થાનક. "પૂર્વે કહેલા ત્રણ પુંજમાંથી જ્યારે અર્ધ વિશુદ્ધ પુજનો ઉદય થાય છે, ત્યારે જિનપ્રરૂપિત તને વિષે એકાન્તરુચિરૂપ શ્રદ્ધાન તથા એકાન્ત અરૂચિરૂપ અશ્રદ્ધાન હોતું નથી, પણ મિશ્ર પરિણામ હોય છે, તેને મિશ્ર દષ્ટિ કહે છે, તેના સ્વરૂપને મિશ્રદષ્ટિગુણસ્થાનક કહે છે. જેમ નાલિકેર દ્વીપવાસી મનુષ્યને કેઈ દિવસ જોયેલ કે સાંભળેલ નહિ હોવાથી એદનાદિક આહારને વિષે એકત રુચિ કે અરુચિ ન હોય, પરંતુ તેની મિશ્રદષ્ટિ હોય છે, તેમ મિશ્રમેહનીયના ઉદયથી સર્વજ્ઞ કથિત તત્ત્વને વિષે એકાન્ત રુચિ કે એકાન્ત અરુચિના અભાવરૂપ મિશ્રદષ્ટિ હોય છે, તેને કાલ અન્તમુહૂર્ત છે. ત્યાર પછી જે તેને શુદ્ધપરિણામ થાય તે તે સમ્યદર્શનને પામે છે, અને અશુદ્ધપરિણામ થાય તે મિથ્યાદશનને પામે છે.
૪, અવિરતસમ્યગ્દષ્ટિગુણસ્થાનક. હિંસાદિ સાવદ્ય ગેને ત્યાગ કરે તે વિરતિ, વ્રત અથવા ચારિત્ર કહેવાય છે. ક્ષાયિક, ઔપશમિક કે શાપથમિક સમ્યગ્દષ્ટિ આભિક સુખનું કારણ વિરતિને ઇચ્છવા છતાં પણ અપ્રત્યા.
૧ ઉપશમ સમ્યકત્વને યા અન્તરકરણને કંઈક અધિકાએક આવલિકા કાલ બાકી રહે ત્યારે તે ઉપરની એક આવલિકા કાલમાં મિયાત, મિશ્ર અને સંખ્યત્વના પુજને ગોઠવે છે. જયારે માત્ર આંવલિકા કાલ બાકી રહે ત્યારે પરિણામને અનુસરે ત્રણ પુજમાંથી કોઈ એક પુંજને ઉદય થાય છે, અને તે મિશ્ચાદષ્ટિ, મિશ્રદષ્ટિ કે લાપસમિક સમ્યગ્દષ્ટિ થાય છે