________________
કવિપાક–વિવેચનસહિત
૧૯
ભાવશ્રુતનુ કારણ ને કાર્ય છે. કેાઈ વક્તા ભાષણ કરે ત્યારે તેના શબ્દો સાંભળનારના અથ એધનુ કારણ થાય છે. અહી દ્રષ્યશ્રુત ભાવશ્રુતનું કારણ છે. હવે તે વક્તા અના ઉપયેાગ-ખ્યાલપૂર્ણાંક ભાષણ કરે છે, અંના ઉપયેગ ભાવશ્રુત છે, અને શબ્દ તેનું કાય છે. માટે દ્રષ્યશ્રુત ભાવદ્યુતનુ કા પણ છે.
શિષ્યઃ— હે ભગવન્ ! સૂત્રમાં સર્વ જીવાને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહ્યું છે, ઉપર કહેલું શ્રુતજ્ઞાન શબ્દજ્ઞાન અને વાચ્યવાચકભાવ સબન્ધના સ્મરણુ દ્વારા થતું હાવાથી શ્રોબેન્દ્રિય અને મનવાળા જીવાને ઘટી શકે, પરન્તુ શ્રોત્રેન્દ્રિય અને મન વિનાના એકેન્દ્રિયાદિ જીવને કેમ ઘટે ?
ગુરુઃ- આપું ! તારી શકા ખરૈાબર છે. શ્રોત્રન્દ્રિય અને મનના અભાવે ઉપર કહેલુ શ્રુતજ્ઞાન એકેન્દ્રિયાક્રિક જીવાને વિષે ઘટી શકતું નથી, પરન્તુ તેને ભાવેન્દ્રિય હાવાથી શ્રુતજ્ઞાનાવરણના ક્ષચાપશમજન્ય જૂદી જાતનું શ્રુતજ્ઞાન ઢાય છે. કેમકે એકેન્દ્રિયાક્રિક જીવાને આહારાતિ સંજ્ઞા હોય છે, તેથી તેને આહારાદિ ગ્રહણના અસ્પષ્ટ અધ્યવસાય થાય છે. તે શ્રુતજ્ઞાન સિવાય ઘટી શકે નહિ. માટે સૂત્રમાં એકેન્દ્રિયાદિ જીવોને શ્રતજ્ઞાન માનેલુ છે,
અવધિજ્ઞાનઃ- ઇન્દ્રિયાક્રિકની અપેક્ષા સિવાય માત્ર રૂપિદ્રવ્યને સાક્ષાત્ કરનાર જ્ઞાન તે અધિજ્ઞાન,
મન:પવજ્ઞાનઃ- માત્ર મનના પર્યાયને (પરિણામને) સાક્ષાત્ કરનાર તે મનઃપÖવજ્ઞાન. કાઇ પણ સન્ની (મનવાળા) જીવ મનન-વિચાર કરે છે ત્યારે તે મનાવગણાને