________________
૧૪૨
કમ વિપાક–વિવેચનસહિત
સુભગનામ કના ઉદય છતાં તીર્થંકરાદિ મહાપુરુષ કોઈને અપ્રિય લાગે છે, તેનું કારણ તે મનુષ્યમાં રહેલા તીવ્ર દ્વેષ છે. સુસ્વરનામ, આદ્રેયનામ, યશકીતિ અને સ્થાવર દશક વણ વે છે.
सुसरा महुरहझुणी, आइज्जा सव्वलोअगिज्जवओ । जसओ जसकित्तीओ, थावरदसगं विवज्जत्थं ५०
सुस्वराद् मधुरसुखध्वनिरादेयात्सर्वलोक ग्राह्यवचाः । यशसो यशःकीत`यः स्थावरदशकं विपर्ययार्थम् ॥
.
અ:- સુસ્વરનામ કર્માંના ઉદયથી મધુર અને સુખ કારક ધ્વનિ (સ્વર) પ્રાપ્ત થાય છે. આદ્રેયનામ કના ઉદયથી સવ ઢાકને તેનુ વચન માન્ય હાય છે. યશનામ કર્મીના ઉદયથી યશ અને કીતિ પ્રાપ્ત થાય છે. સ્થાવરકાક તેથી વિપરીત અર્થવાળું ગણવુ.
સુસ્વરનામ:—જે કર્મોના ઉદયથી જીવને સ્વર કાનને પ્રિય લાગે તેવા મધુર હાય તે સુસ્વરનામ, આદૅયનામ— જે કમના ઉદયથી વચન સ લેકમાં માન્ય થાય, દર્શનમાત્રથી લેાકેા તેના સત્કાર અને વિનય કરે તે આદ્રેયનામ ક,
.
યશાનામ—જે કર્માંના ઉદયથી તપ, શૌય અને દાનાદિથી મેળવેલી ખ્યાતિવડે પ્રશસા થાય, અથવા યશ અને કીતિ થાય તે યશ કીર્તિ નામ. યશ અને કીતિ માં એટલે વિશેષ છે કે “દાન અને પુણ્યથી જે ખ્યાતિ થાય તે કીતિ, અને પર ક્રમથી જે ખ્યાતિ થાય તે યશ, અથવા એક જ પેતાના દેશમાં