________________
કર્મવિપાક-વિવેચનસહિત વિવેચન – શાસ્ત્રને સંક્ષેપ કરવા માટે પરિભાષાસંજ્ઞા ઉપગી છે.
ત્ર ચતુષ્ક- ત્રસાદિચાર પ્રકૃતિઓ-ત્રનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેકનામ. એ પ્રકૃતિએ ત્રસદશકના કમથી જાણવી.
સ્થિરપક- સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ, યશકીર્તિનામ.
અસ્થિરષર્ક- અસ્થિરનામ, અશુભનામ, દુર્ભાગ. નામ. દુઃસ્વરનામ, અનાદેયનામ, અપયશનામ. એ અસ્થિરાદિ છ પ્રકૃતિએ સ્થાવરદશકના કમથી જાણવી.
સૂફમત્રિક – સૂફમ, અપર્યાપ્ત અને સાધારણસૂફમાદિ ત્રણ પ્રકૃતિએ સ્થાવરદશકના કમથી જાણવી.
સ્થાવરચતુક - સ્થાવર, સૂકમ, અપર્યાપ્ત અને સાધારણું. સુભગ ત્રિક – સુભગ, સુસ્વર, અને આદેય ઈત્યાદિ.
આ સંજ્ઞાઓ સંખ્યાની આદિમાં રહેલી પ્રકૃતિથી આરંભ જેટલી સંખ્યા કહી હોય તેટલી પ્રકૃતિઓની જાણવી. વળા-સT૮દુવા-તમાકુ-રિવાજમારૂ ! इय अन्नावि विभासा, तयाइस खाहिं पयडीहिं ॥"
આ ગાથા પ્રક્ષિપ્ત છે, પરંતુ ઉપયોગી હોવાથી તેને અર્થ જણાવીએ છીએ. વર્ણચતુષ્કઃ- વર્ણ, મધ, રસ અને સ્પર્શી