________________
૧૭૨
क परिशिष्ट
પાંચ પ્રકારે છે:-૧. એકેન્દ્રિયજાતિ, ર. મેઇન્દ્રિયન્નતિ, ૩. ત્રીન્દ્રિયજાતિ, ૪. ચતુરિન્દ્રિયજાતિ અને ૫. પંચેન્દ્રિયજાતિ.
૩. શરીરનામ : જેને અશ્રયી સુખ દુ:ખને અનુભવ થાય તે શરીર. તેના પાંચ પ્રકાર છે :-૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તૈજસ, પ. કાણુ, તેનું કારણ જે ક" તે શરીરનામ કર્યું. તે પણ શરીરના નામથી પાંચ પ્રકારે છે. જેના ઉદયથી ઔદારિક શરીર યાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી ઔદારિકશરીરરૂપે પરિણમાવીને જીવપ્રદેશ સાથે પરસ્પર અભેદ ૫ સધ કરે તે ઔદારિકશરીરન મક, એ પ્રમાણે બાકીના શરીરનામ ક્રમ* જાણી લેવા
૪. અગાપાંગનામ :-મસ્તક આદિ માઠું અંગ છે: મસ્તક, છાતી, ઉદર, પિઠ, એ હાથ, અને મે સાથળ. તેના આંગળા પ્રમુખ અવયવે! તે ઉપાંગ કહેવાય છે, અને આંગળીના વેઢા, રેખા પ્રમુખને અંગોપાંગ કહે છે; તેનું નિમિત્ત જે કમ તે અંગેાપાંગનાન ક તે ત્રણ પ્રકારે છેઃ-૧. ઔદારિક અંગોપાંગ, ૨. વૈક્રિય અંગે પાંગ, અને ૩. આહારક અંગોપાંગ. જેના ઉદયથી ઔદારિકારીરરૂપે પરિણામ પામેલ પુદૂગલાના અંગોપાંગના ભાગરૂપે પરિણામ થાય તે ઔદારિક અંગોપાંગનામ ક. એ પ્રમાણે વૈક્રિયઅંગાપાંગ અને આહારક અગાપાંગ જાણવા. તેજસ અને કામ*ણ શરીરનું નિયત સ ́સ્થાન નહિ હોવાથી તેને અગાપાંગને સભવ નથી.
૩૦-એકેન્દ્રિયાદિને વિષે સમાન ખાદ્ય પરિણામ તે અપકૃ ચૈતન્યાદિત નિયામક હેવાથી એકેન્દ્રિયાદિ જાતિરૂપે સિદ્ધ થાય છે. અને તે જ એકેન્દ્રિયાદિ શબ્દવ્યવહારનું નિમિત્ત છે. એકેન્દ્રિયમાં અપકૃષ્ટ ચૈતન્ય-સ્વલ્પ ચૈતન્ય છે, તેનાથી એઇન્દ્રિયાદિક્રમાં ચૈતન્યત વિશેષ વિકાસ જણાય છે. તેને નિયામક ધમ એકેન્દ્રિયત્પાદિ હાવાથી તે જાતિરૂપ છે. જાતિનું કારણ જે કમ તે જાતિનામ કમ. નાર ત્વાગિતિ સુખદુઃ ખવિશેષન. ઉપભોગમાં નિયામક પરિણામવિશેષરૂપ છે, તેથી તેના કારણરૂપે ગતિનામ કમની સિદ્ધિ થાય છે,