Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005241/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વ્યસંગ્રહ ( પ્રૉતરી ટીકા • મૂળલેખક • પૂજ્ય શ્રી મનોહરજી વણજી ((((CON :અનુવાદક: ડૉ. મુકુન્દભાઈ સોનેજી 3812LS: શ્રી ગુ.પ્રાંતી સહજાનંદ સા.મંદિર HEICIE Jain Education international Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ર૫૦૦ મા નિર્વાણ મહોત્સવના ઉપલક્ષમાં પ્રકાશિત પરમ પૂજ્ય શ્રીમનેમિચન્દ્ર સિદ્ધાન્ત ચક્રવતિ દ્રવ્ય સંગહ પ્રશ્નોત્તરી ટીકા કર્તા અધ્યાત્મયોગી ન્યાયતીથ પૂજ્ય શ્રી મનહર વ અનુવાદક ડે. મુકુન્દભાઈ સેનેજી પ્રકાપાક ગુજરાત પ્રાન્તીય સહજાનંદ સાહિત્ય મંદીર અમદાવાદ, કિંમત રૂા૧૮-૦ ૦ - Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રી મહાવીર પ્રસાદ મોહરીલાલ જૈન પ્રમુખ શ્રી ગુ. ટા, સહજાનંદ સા. મંદિર હવામેન્સન તિલક રેડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ નવેમ્બર ૧૯૭૪ મહેન્દ્ર . પટેલ વિકાસ મુદ્રણાલય સવામી નારાયણ મંદીર પાસે, કાલુપુર-અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રમણ સંસ્કૃતિના ઉપાસકોમાં વિશિષ્ટપણે સન્માનનીય અને લોકપ્રિય એવા બૃહદ્રવ્યસંગ્રહ નામના શાસ્ત્રની હિન્દી પ્રશ્નોત્તરી ટીકાને ગુજરાતી અનુવાદ મુમુક્ષુઓની સેવામાં રજુ કરતા સાત્ત્વિક આનંદની લાગણી અનુભવાય છે. . . શ્રી બૃહદવ્ય સંગ્રહ મૂળ પ્રાકૃત ગ્રંથ બૃહદ્રવ્ય સંગ્રહના કર્તા, વિક્રમની લગભગ આઠમા સદીમાં થઈ ગયેલા, નંદિસંઘના પ્રસિદ્ધ આચાર્ય શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંત ચક્રવર્તિ છે. સર્વ શ્રી ગેમદસાર, લબ્ધિસાર, ક્ષપડ્યાસાર, ત્રિલોકસાર. આદિ પ્રસિદ્ધ શાસ્ત્રોના કર્તા તેમજ લોકવિખ્યાત ૫૭ ફુટ ઉંચી શ્રવણબેગેલા (મહેસુર)ની ભગવાન બાહુબલી સ્વામીની મૂર્તિના પ્રસ્થાપક શ્રી ચામુંડરાયના પ્રેરણા ગુરૂ તે પણ આ જ પ્રસિદ્ધ આચાર્ય મહોદય છે. - આ પ્રસિદ્ધ અને લોકપ્રિય ગ્રંથ અત્યાર સુધીમાં અનેકવાર પ્રકાશિત થઈ ગયો છે. અનુવાદકને તે બાબત જે માહિતી મળી તે અભ્યાસી અને સંશોધકને ઉપયોગી હોવાથી અત્રે રજુ કરી છે. ૧ પરમ શ્રત પ્રભાવક મંડળ શ્રીમદ્ રાજચન્દ્ર જૈન શાસ્ત્રમાળા, મુંબઈ (હાશ અગાસ) તરફથી આ શાસ્ત્રની ત્રણ આવૃત્તિઓ અનુક્રમે ઈ. સ. ૧૯૦૭, ૧૯૧૯ અને ૧૯૬૬માં પ્રગટ થઈ છે જેમાં મૂળ પ્રાકૃત ગાથા, સંસ્કૃત ટીકા અને હિન્દી અનુવાદ પ્રગટ કરવામાં આવ્યો છે. ૨ સેન્ટ્રલ જૈન પબ્લીશીંગ હાઉસ આરા તરફથી મુળ ગાથાઓ અને પ્રોફેસર શરતચન્દ્ર ઘોષલ વડે તૈયાર થયેલી અંગ્રેજી છાયા સહિતની આવૃત્તિ ઈ. સ. ૧૯૧૭માં પ્રગટ થયેલી. આ આવૃત્તિમાં ગ્રંથના પાછળના ભાગમાં સંસ્કૃત ટીકા પણ આપવામાં આવી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ઇ. સ. ૧૯૩૦માં આ ગ્રંથ, દિગંબર જૈન પુસ્તકાલય સુરત તરફથી બહાર પડેલ છે જેમાં પ્રાકૃત-ગાથા, ગાથાની સંસ્કૃત છાયા અને શ્રી મણીલાલ ચુનીલાલ કાઠારી કૃત ગુજરાતી અનુવાદ પ્રગટ થયેલ છે. ४ ઈ. સ. ૧૯૭૦માં મૂળ ગાથાઓ તથા સંસ્કૃત ટીકાને ગુજરાતી અનુવાદ પ્રવચનવત્સલ શ્રુતભક્ત ભાઇશ્રી કાંતિલાલ ઈશ્વરલાલ શાહ વડે તૈયાર થયેલા, દિ. જૈન શ્રાવક સંઘ મુંબઇ તરફ્રંથી પ્રગટ થયા છે. ૫ આ ઉપરાંત આ ગ્રંથ છે, સ. ૧૯૦૦માં બનારસથી પ્રગટ થયાની તથા જૈન ગ્રંથ રત્નાકર મુંબઇ તરફથી પણ પ્રગટ થયાની માહિતી મળી છે. પણ તે પ્રતેા ન મળી શકવાથી તે વિષે કાંઇ વિશેષ જાણવા મળ્યું નથી. આ ઉપરાંત ૫. સૂરજભાનજી વકીલ, ૫. પન્નાલાલજી માકલીવાલ, પૂ. મેાહનલાલજી શાસ્ત્રી, ૫. અશીધરછ શાસ્ત્રી, પં. ભુવનેન્દ્રજી શાસ્ત્રી વગેરે દ્વારા અનેક હિન્દી ટીકા અને મરાઠી, કાનડી વગેરે ભાષાઓમાં પણ આ શાસ્ત્રની ટીકા થયેલી છે. ગ્ર વિષય અને તેની ઉપયાગીતા પ્રત્યેક ગાથાને પ્રતિપાદીત વિષય તે વિષયાનુક્રમણિકામાં આપ્યા છે ત્યાંથી અવલાકવા અહીં તેા સમુચ્યથ દ્રષ્ટિએ જોતાં આ ગ્રંથ ખાખત એમ કહી શકાય કે તેમાં અનેકાંત સિદ્ધાંતના દ્રવ્યાનુયાગ, ચરણાનુયાગ અને કરણાનુયાગનું અપૂર્વ જ્ઞાન ફ્રાંસીઠુંસીને એવી તેા સર્વાંગ સપુર્ણ શૈલીથી રજુ કર્યુ છે કે જૈન ધર્મના એક સાધારણુ અભ્યાસીથી માંડીને સક્ષ્મ સિદ્ધાંતના અભ્યાસી પંડિત વર્ગને તેમજ પ્રાથમિક કક્ષાના મુમુક્ષુથી માંડીને મુનિ-આચાર્યની કક્ષા સુધીના આત્મસાકાને તે પરમ ઉપયાગી અને પ્રેરણાદાયી સિદ્ધ થાય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસી વર્ગને આ ગ્રંથના સ્વાધ્યાય દરમ્યાન જૈન તત્ત્વ જ્ઞાનના વિધ વિધ સર્ભ વિષયો જેવા કે અનાદિઅનંત સ્થિતિવાળા છ દ્રવ્યોનું વિશદ વર્ણન, બાર ભાવનાઓનું સુંદર શાંતરસઝરતું આલેખન, વ્યવહાર નિશ્ચયના અવિરોધને સાધવાની વિધિ અને તેનો ક્રમ, સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યકક્યારિત્રનું ઉભયન સાપેક્ષ સ્વપ, મુનિચર્યાનું સંક્ષિપ્ત સ્વરૂપ, સર્વ. આત્મસાધકોને અત્યંત ઉપયોગી એવા ધ્યાનના વિષયનું વિસ્તારાત્મક નિરૂપણ અને તેના અભ્યાસમાં પ્રેરણા, પંચપરમેષ્ઠિનું સ્વરૂપ વિગેરે અનેક વિષયોનું સાંગોપાંગ પ્રરૂપણ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે, સર્વતોમુખી પ્રતિભાવાળા આ ગ્રંથનો સ્વાધ્યાય કરતા સાધકને આ સઋત પ્રત્યે અને તેવા સત્કૃતના પ્રણેતા પ્રજ્ઞાવંત આચાર્યો પ્રત્યે બહુમાન આવ્યા વિના રહેતું નથી. દ્રવ્ય સંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા મૂળ પ્રાકૃત ગ્રંથની હિન્દી પ્રશ્નોત્તરી ટીકાના કર્તા અધ્યામયોગી શ્રીમત સહજાનંદજી વર્ણજી મહારાજ છે. તેઓ પ્રસિદ્ધ અધ્યાત્મસંત પૂજ્ય શ્રી ગણેશપ્રસાદજી વર્ણના સુશિષ્ય છે અને જૈન સમાજમાં માટે વણજીના નામથી ઓળખાય છે. તેઓ ઉચ્ચ કોટિના અત્મસાધક અને એક સિધ્ધહરતક લેખક છે. ટીકારૂપે અથવા સ્વતંત્ર ગ્રંથરૂપે તેઓએ લગભગ ૨૦૦ ઉપર ગ્રંથ સંસ્કૃત અને હિંદી ભાષામાં પ્રણીત કર્યો છે જેમાં જૈનદર્શનના વિવિધ વિષયો ઉપર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યો છે. હિન્દી-પ્રશ્નોત્તરી ટીકામાં મૂળ ગાથાઓ તથા તેની સંસ્કૃત ટીકાના આધારે અનેક ઉપયોગી પ્રશ્નોત્તરરૂપે મૂળ ગ્રંથના આશયને વિશદ રીતે છતાં સરળતાથી સમજાવવામાં આવ્યો છે. પ્રશ્નોત્તરરૂપે આ ગ્રંથની સંકલના થઈ હોવાને લીધે, ક્રમબધ્ધ અભ્યાસ ન કરી શકે તેવા અભ્યાસીને પણ તેના વાચનમાં વિષયભંગ થતું નથી તથા કંટાળો પણ આવતો નથી. આ દ્રષ્ટિએ ગણીએ તે ગ્રંથના અભ્યાસમાં સુગમતા લાવવાને યશ પ્રશ્નોત્તરી–ટીકાના કર્તાને ફાળે જાય છે Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ટીકાને ગુજરાતી અનુવાદ કરતી વખતે મૂળ હિન્દી ટીકાને આશય સર્વથા જળવાઈ રહે તેને લક્ષ રાખવામાં આવ્યો છે. છતાં પ્રમાદવશ વા અલ્પજ્ઞતાવશ કઈ દોષ આવ્યો હોય તો વિઠજજને તે તરફ અંગૂલિનિર્દેશ કરશે એવિ વિનંતિ છે. આ અનુવાદના કાર્યમાં જ્યાં જ્યાં મુશ્કેલી આવી ત્યાં ત્યાં પૂજ્ય શ્રીસહજાનંદજી મહારાજે સમાધાન કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ તેઓશ્રીને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથનું પ્રકાશન કરવામાં ગુજરાત પ્રાંતીય સહજાનંદ સાહિત્ય મદિરના મંત્રીશ્રીઓ તથા તેનું સુંદર, પદ્ધતિસર અને સમયસર મુદ્રણ કરી આપવામાં ઓનેસ્ટ પ્રિન્ટરીવાળા શ્રી મનુભાઈ શાહે જે સહકાર અને નિષ્ઠા પ્રદર્શિત કર્યા છે તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. અનુવાદને સ્વાધ્યાય અભ્યાસી જીવોની સ્વ-૫ર કલ્યાણની ભાવનાને વૃદ્ધિગત કરે એમ ભાવની ભાવી વિરમુ છું. અનુવાદક Page #8 -------------------------------------------------------------------------- ________________ માયા પૃષ્ટ નસંખ્યા ' . X પ્ ૬ ગયામાં વર્ણવેલા વિષયનું સૂચન પ્રથમ અધિકાર ૧ ८ ૨૨ આદિમ ગળમાં તીથંકરપરમદેવને નમસ્કાર પ્રમાણપૂર્વક જીવદ્રવ્યના સ્વરૂપનું વર્ણન વ્યવહારનયથી અને નિશ્ચયનયથી છત્રનુ વર્ણન ૨૭ ચેતનાના બે પ્રકાર સહિત દાપયેાગનું વર્ણન ૩૨ આઠ પ્રકારના જ્ઞાનેાપયેાગનુ વન ७ . ર 36 ૬૬ નિશ્ચયનયથી શુધ્ધ જ્ઞાનમાં જ દનજ્ઞાને પયેાગના સર્વ ભેદને સમાવેશ થઈ જાવા સબંધીતુ વર્ષોંન જીની અમૂર્તતા અને મૂર્તતા સંબંધી વધ્યું ન ૭૬ આત્માનું નવિવક્ષાથી કર્તાપણુ હાવાનું વર્ણન ૮૧ આત્માને નયવિવક્ષાથી ભાકતાપણું હેાવનું વર્ણન અસ ખ્યાત પ્રદેશવાળા જીવનેસ કાવ્યવિસ્તારણુ ઢાવાનુ' વન૪૭ ૧૧ ૯૭ સૌંસારી જીવને એકેન્દ્રિયાદિપણ હાવાનુ વર્ગુન ૧૦૬ ચૌદ પ્રકારના છસમવાસનું વર્ણન ૧૦ ૮૬ ** ૧૨ ૧૩ ૧૧૧ ચૌદ માગણાસ્થાન અને ચૌદ ગુણસ્થાને નું ઋણુન ૧૩૦ સિધ્ધ જીવેાનું વન ૧૪ ૧૫ ૧૪૦ પાંચ અજીવ દ્રબ્યાનુ કથન 1 ૧૪૭ પૂગલદ્રબ્ધની વિભાવ~જનપર્યાયનું વન ૧૭ ૧૫૭ ધર્મ દ્રવ્યનું વ્યાખ્યાન અષમ દ્રવ્યનું વ્યાખ્યાન ૧૮ - ૧૬૨ ૧૯ ૧૬૫ આકાશદ્રનું વ્યાખ્યાન ૧૬૮ લેાકકાશનું વિશેષ વ્યાખ્યાન ૨૦ ૧ ૧૭૧ નિશ્રવ્યવહાર કાળનું વપ ૨૨ ૧૭૬ નિશ્ચયકાળના વિશેષ સ્વરૂપનું વર્ણન ૨૩ ૧૭૮ ષડદ્રબ્યાખ્યાનના ઉપસંહાર અને ૫ચાસ્તિકાયના વર્ણનના નિર્દેશ ગાથાની પ્રશ્ન સખ્યા ૨૩ ૫૮ ૧૯ ૧૭ ૧૭૧ ૧૮ ૨૫ ૧ ૧૬ }} ૫૦ ૨૬ ૫૬ ૨૪ ૧૦ ૧૦ ૧ર ત ૧૨ ૧૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૮૧ આસ્તિકાયનું વધ્યું ન ૨૫ ૧૮૫ ૫'ચાસ્તિકાયનુ* પ્રદેશપણ અને કાળનું એકપ્રદેશપ ૨૬ ૧૮૮ પરમાણુને ધપણાથી બહુપ્રદેશપણુ હવાનુ વણુન ૧૯૧ પ્રદેશનું રક્ષણ ૨૦ २८ ૨૯ 20 1 ર 33 ૩૪ ૩૫ ૩૬ ૩૭ બીજો અધિકાર ૧૯૫ જીવ અવની પર્યાયરૂપ સાત ત-વાનું કથન ૧૯૭ ભાવ-આસર અને દ્રવ્ય-આસવનું વર્ણન ૨૦૦ ભાત્ર-આસવનું વિશેષ સ્વરૂપ ૪ ૨૧૮ દ્રવ્ય-આસ્રવતું વિશેષ સ્વરૂપ ૨૫૭ ભાવબંધ અને દ્રવ્યમધનુ સ્વરૂપ ૨૫૯ પ્રકૃતિબધ વગેરે બંધના ભેદોનું સ્વરૂપ અને કારણેા ૫ ૨૭૦ ભાવસવર અને દ્રવ્યસવરનું સ્વરૂપ ૨૯૫ વ્રત, સમિતિ, ગુપ્તિ વગેરે સવરના ભેદોનુ સ્વરૂપ ૩૬૯ સવરપૂર્વક નિરાતત્વનું સ્વરૂપ ૩૭૨ દ્રવ્યમેાક્ષ અને ભાવમેાક્ષનું સ્વરૂપ ૩૭૬ પુણ્યતત્ત્વ અને પાપતત્વનુ સ્વરૂપ ત્રીજો અધિકાર કર ૪૫ સમ્યગ જ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ ૪૩ ૩૯ ૩૮૩ વ્યવહારનય અને નિશ્ચયનયથી મેાક્ષમાગ નું નિરૂપણ ૧૪ • ૩૮૬ રત્નત્રયરૂપે પરિણમેલા આત્માજ ખરેખર મેાક્ષનું કારણ છે ૧૪ ૪૧ ૩૮૯ સમ્યગદર્શનના સ્વરૂપનું નિરૂપણ ૮૧ ૧૨ ૪૧૦ વિકલ્પરહિતપણે પદાર્થોનું સામાન્ય અવલોકનરૂપ ૧૭ ૧. ૧૧. ૧ર ૧૦ ૧૨ ૧૦૪ ૨૧૫ ૧૦ ૪૩ ૫ ૨૯૮ ૧૨ ૧૨ ૨૩ દર્શનનું સ્વરૂપ ૧૮ ૪૧૮ છદ્મસ્થાને અને મુકતા આત્મએને દર્શન અને જ્ઞાન અનુક્રમે ક્રમપૂર્વક અને યુગપદપણું હાવાનુ પ્રરૂપણુ ૪૨૨ રાગ ચારિત્રનું સ્વરૂપ ૧૪ ૩૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૫ ૧૭ ૪૦ ૧૫ ૨૪ ૪૬ ૪૩૬ વીતરાગ ચારિત્રનું સ્વરૂપ ૪૭ ૪૩૩ ધ્યાનના અભ્યાસનો ઉપદેશ ૪૮ ૪૪૦ ધ્યાનની સિદ્ધિ માટે પરદ્રવ્યો ઈષ્ટ-અનિષ્ટ- બુદ્ધિ છોડવાનો ઉપદેશ ૪૯ ૪૪૩ પદસ્થધ્યાનનું સ્વરૂપ ૫૦ ૪૪૭ શ્રીઅરિહંત ભગવાનના સ્વરૂપનું વર્ણન ૫૧ ૪૫૮ શ્રીસિધ્ધ ભગવાનના સ્વરૂપનું વર્ણન પર ૪૬૩ શ્રીઆચાર્ય પરમેષ્ઠીના સ્વરૂપનું વર્ણન ૫૭ ૪૬૮ શ્રીઉપાધ્યાય પરમેષ્ઠીના સ્વરૂપનું વર્ણન ૫૪ ૪૭૧ શ્રીસાઘુપરમેષ્ઠીના સ્વરૂપનું વર્ણન ૫૫ ૪૭૬ ધ્યાતા-ધ્યાન-ચેયના સ્વરૂપનું ય વિભાગથી વર્ણન ૫૬ ૪૭૯ શુભાશુભ યોગને નિરોધ કરી આત્મામાં સ્થિર થવારૂપ પરમધ્યાનનું વર્ણન ૫૭ ૪૮૨ તપ, શ્રત અને વ્રતને ધારણ કરનાજ સાચો ધ્યાતા થઈ શકે છે તેથી તે ધારણ કરવાને ઉપદેશ ૫૮ ૪૮૯ અંતમંગળ સહિત અભિમાનને ત્યાગ ૨૭. ૩૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ બૃહદ્રવ્ય સંગ્રહની અકારદિક્રમથી ગાથાસૂચિ માથાના ન અર્પૃષ્ઠ સખ્યા १५ ગાથા अजीव पुण णे ओ अट्ट चदु णाण दसण अणुगुरु देद्दपमाणा अवगासदाण जोगं असुहादा विणिवित्ती आसवदि जेण कम्मं आसवबंधण संवर उमभोगेा दुवियप्पा पचपदे सावि अणु पच छन्मेयमिद गपरिणयाण धम्मी वेद परिणाम जो जहकालेण तवेण य जावदिय आयास जीवमजीव दव्वं जीवादी सदद्दण जीवा अबओगमओ जो रयणत्तयजुत्ता जं किंचिवि चित तो तं सामण्णं गहण ठाण जुटाण अधस्मे ६ १० १९ ४५ २९ २८ ४ २६ * 2 * * 2 २३ ३४ ३६ २७ ४१ २ ५३ ५५ ४३ १८ १४० ६६ ८६ १६५ ४२२ १९७ १९५ २७ ૧૮ १७८ १५७ २७० ३६९ १९१ १ ३८९ ટ ४७६ ४१० १६२ Page #12 -------------------------------------------------------------------------- ________________ णच दुघाइकस्मा कमदा णाणावरणादीर्ण णाण ं अबियप णिकम्मा अट्टगुणा तवसुदवदव' 'वेदा तिक्काले चदुपाणा दव्व परिवर दव्वसंगहमिण मुनिणाहा दुaिr fa मुकखहे द सणणाण पहाणे दसणणाण समग दंसणपुब' णाण धम्मा धस्मा कालेा पणतीस साल छप्पण पयडिट्टिदि अणुभाग पुग्गलकम्मादीण पुढविजलतेयवाउ बसदि कम्म जेण दु afsor तरकिरिया गणगुणठाणे मा बिट्टह मा अपह ५० ५१ ३१ १४ ५७ ३ २१ ५८ ४० 10223826 m ५२ ५४ ४४ २० ४९ ३३ V ११ ३२ ४६ १३ ५६ ૪૭ ४५८ २१८ ३२ १३० ૧૮૨ २२ १७१ ૪૨ ४३३ ४६३ ४७१ ४१८ १६८ ૪૨ २५९ ७६ ९७ २५७ ४३० १११ ૪૭૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ मा मुसह मा रज्नह मिच्छत्ताविरदिपण रयणत्तयं ण वट्ट लायायासपद से वव्णरस पंच गंधा वदमिदी गुत्तीओ ववहारा सुदुख सदा बंधो सुमो समणा अमणा णेया सव्वस्त कम्मणो जा सुहअसुहभाबजुत्ता सति जदा तेणेदे समद सणणाण संसय fails faन्भम होंति असंरवा जीवे ૪૮ ३० ४० २२ ३५ م १६ 22 * * ≈ 2 १२ ३७ ૧૮ ३९ ४२ २५ ૪૦ २०० ३८६ १७६ ७० २९५ ८१ १४७ १०६ ३७२ ३७६ १८१ ३८३ ४०५ १८५ Page #14 -------------------------------------------------------------------------- ________________ Page #15 -------------------------------------------------------------------------- ________________ S - પરમ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી Page #16 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા (ગુજરાતી અનુવાદ) મંગલાચરણું जीवमजीवं दव्वं जिणवरवसहेण जेण णिदिट्ट। देविंदविंदवंदं वन्दे तं सव्वदा सिरसा ॥१॥ અન્વય : નેળ નિવાસળ નીવનની સર્વ નિતિ ચિંદ્રિ તે सव्वदा सिरसा वंदे અર્થ : જે તીર્થંકરદેવે જીવ–અજીવ દ્રવ્યને કહ્યાં છે (ઉપદેશ્યા છે), દેવેન્દ્રોના સમૂહ વડે જે વન્દનીય છે, તે પ્રભુને માથું નમાવીને હું સદા (કાળ) નમસ્કાર કરું છું. - પ્રશ્ન ૧ : જેમને નમસ્કાર કર્યા તેમને જીવ-અજીવ દ્રવ્યના ઉપદેશક (નિદેશક) કહ્યાં, તે તેમ કહેવાનું કયું ખાસ પ્રજન છે? ઉત્તર ઉપદેશક (નિર્દેશક) વિશેષણ આ શાસ્ત્રના નામ સાથે સંબંધ રાખે છે, આ શાસ્ત્રમાં દ્રવ્યનું વર્ણન કરવાનું છે તેથી તે દ્રવ્યના ઉપદેશકને નમસ્કાર કર્યા છે. આ પ્રશ્ન ૨ ઃ આ વિશેષણથી આ શાસ્ત્રમાં કઈ ખાસ વિલક્ષણતા આવે છે? Page #17 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે દ્રવ્યનું આ શાસ્ત્રમાં વર્ણન કરવાનું છે તે દ્રવ્યના ઉપદેશક નિર્દોષ આપ્ત બતાવવાથી ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ થાય છે. પ્રશ્ન ૩ : દ્રવ્યના નામ માટે અહીં “જીવ-અજીવ” એ જ શબ્દો કેમ કહ્યા? ઉત્તર : જીવ અને અજીવના યથાર્થ જ્ઞાન વિના સ્વભાવની સિદ્ધિ અસંભવ છે, તેથી પોતાને સ્વભાવ જાણવાનું પ્રજન “જીવ” શબ્દથી બતાવ્યું અને જેનાથી લક્ષ્ય હટાવવાનું છે તે સર્વને અજીવ શબ્દથી ઉલ્લેખ કર્યો. પ્રશ્ન : મૂર્ત અને અમૂર્ત એ પ્રકારે પણ બે દ્રવ્ય કહ્યાં છે તે “મુત્તમમુ ” એમ કેમ ન કહ્યું? ઉત્તર : મૂર્ત અમૂર્ત એમ કહેવાથી અમૂર્ત આત્મા તે મૂર્તથી જુદો જણાય છે પણ બીજા જે ચાર અમૂર્ત દ્રવ્ય તેમનાથી જુદો ભાસતું નથી તેથી કેવળ આત્માના ધ્યાનને માર્ગ બતાવવાના ઉદ્દેશથી રચવામાં આવેલા આ શાસ્ત્રમાં જીવ–અજીવ શબ્દને ઉપગ કરવામાં આવ્યો છે. પ્રશ્ન પ : જીવ–આજીવમાં જીવને પહેલે કેમ કહ્યો ? ઉત્તર : સમસ્ત દ્રવ્યમાં જીવ જ્ઞાતા હોવાને કારણે પ્રધાન છે તથા વક્તા-શ્રોતા સર્વ જીવો જ છે. વળી જીવ જ કલ્યાણની ભાવનાવાળો છે તેથી જીવને પહેલે કહ્યો. પ્રશ્ન ૬ ઃ જીવ અને અજીવના લક્ષણ ક્યા ક્યા છે ? ઉત્તર : જીવ અજીવ વિષે આ શાસ્ત્રમાં જ આગળ ઉપર વિસ્તારથી વર્ણન આવશે, તેથી તે વિષે અહીં નહીં કહેતા બીજી આવશ્યક વાત કહીશું. Page #18 -------------------------------------------------------------------------- ________________ गाथा १ પ્રશ્ન ૭ : આ ગાથામાં તથા શાસ્ત્રના નામમાં “ – ' શબ્દ શા માટે કહ્યો ‘તત્ત્વ’. આદિ શબ્દ પણ વાપરી શકાત ? ઉત્તર : વસ્તુને પદાર્થ, અસ્તિકાય, દ્રવ્ય અને તત્ત્વ એમ ચાર નામથી પ્રરૂપવામાં આવે છે. તેમાં દ્રવ્યદ્રષ્ટિથી પદાર્થ, ક્ષેત્રદ્રષ્ટિથી અસ્તિકાય, કાળદ્રષ્ટિથી દ્રવ્ય અને ભાવદ્રષ્ટિથી તત્ત્વ એમ નામ પાડવામાં આવે છે. અહિં આ શાસ્ત્રમાં કાળ (પાય)ની મુખ્યતાથી વર્ણન છે તેથી દ્રવ્ય શબ્દ વાપર્યો છે. પ્રશ્ન ૮ : નથદેળ' એટલે મેટો શબ્દ કેમ વાપર્યાં ? તીથંકરને જિન પણ કહેવામાં આવે છે તે જિન શબ્દથી પણ કામ ચાલી જાત ઉત્તર : નિબવરવસદ (ઝિનવષ્ણુનમ) શબ્દના અર્થ એમ છે કે મિથ્યાત્વરૂપ વૈરીને જીતે તે જિન અર્થાત્ સભ્યદ્રષ્ટિ ગૃહસ્થ અથવા મુનિ, તે સૌમાં શ્રેષ્ઠ ગણધરાક્રિક, એમનાથી પણ શ્રેષ્ઠ તી કર. આ ત્રણ શબ્દોથી એમ પણ પરંપરા સૂચવી કે સિદ્ધાંતના મૂળગ્રંથકર્તા તા શ્રીતી કરદેવ છે, અર્થાત્ તેમની દિવ્ય ધ્વનિના નિમિત્તથી સિદ્ધાંતના પ્રવાહ ચાલ્યા; તેમના પછી ઉત્તરથથકતાં શ્રી ગણધરદેવ થયા અને વળી અન્ય મુનિવરો પણ થયા. ત્યાર બાદ, ગૃહસ્થ જ્ઞાની પંડિતાએ પણ તે પ્રવાહ ચલાવ્યેા. પ્રશ્ન ૯ : અહીં “ fર્િકં” શબ્દ કેમ વાપયે ‘રચિત’ વગેરે શબ્દો કેમ ન વાપર્યાં? ઉત્તર : કાઈ પણ · સત્' ની રચના કરવાવાળા કોઈ છે નહીં. જીવ અજીવ સર્વ દ્રવ્ય સ્વતંત્રપણે પેાતાનુ' અસ્તિત્વ ધરાવે છે, તીર્થંકરદેવે તે પદાર્થો જે જે પ્રકારે અવસ્થિત છે Page #19 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તે તે પ્રકારે કહ્યાં અર્થાત દર્શાવ્યા. આમ તીર્થકરનું અકર્તવ સિદ્ધ થયું. પ્રશ્ન ૧૦ : વિવિંરું એ શબ્દથી (વિશેષણથી) પ્રભુને નિજમહિમા તે કાંઈ ન થયે, તે તે વિશેષણથી શું બતાવ્યું? - ઉત્તર : જેમને દેવેન્દ્રોને બધા ય સમુહ વન્દન કરતા હોય તેમનામાં સર્વોચ્ચ સત્યપણું અવશ્ય ઘટે છે તેથી આ વિશેષણ વડે સર્વોચ્ચ સત્યપણું પ્રશંસનીય રીતે વ્યક્ત કર્યું. વળી વન્દનાનું પ્રકરણ છે તેમાં એમ નથી કે માત્ર હું જ વન્દન કરું છું પણ ત્રણે લેક તેઓ (પ્રભુ)ને વન્દન કરે છે. હું કાંઈ ન માર્ગ કરતું નથી એમ પણ તેથી વ્યક્ત થાય છે. . પ્રશ્ન ૧૧ : વન્દનના કેટલા પ્રકાર છે? ઉત્તર : જેટલા પ્રકાર દ્રષ્ટિના તેટલા પ્રકાર વન્દનના છે, પણ તેને સંક્ષેપ કરતા પાંચ દ્રષ્ટિથી વન્દન થાય છે. (૧) વ્યવહારનય (૨) અશુદ્ધનિશ્ચયનય (૩) એકદેશશુદ્ધનિશ્ચયનય (૪) સર્વશુદ્ધનિશ્ચયનય (૫) પરમશુદ્ધનિશ્ચયનય, , પ્રશ્ન ૧૨ : વ્યવહારનયથી કેને વંદન કસ્થામાં આવે છે? ઉત્તર : વ્યવહારનયથી અનંતજ્ઞાન–અનંતદર્શન–અનંતસુખ–અનંતશક્તિ-સંપન્ન ઘાતિકને ક્ષય કરનાર તીર્થકર પરમદેવને નમસ્કાર કરવામાં આવે છે. - પ્રશ્ન ૧૩ : અશુદ્ધ નિશ્ચયનયથી કોને વંદન કરવામાં આવ્યું? Page #20 -------------------------------------------------------------------------- ________________ गाथा १ ઉત્તર : તીર્થંકર પરમદેવના લક્ષના નિમિત્તથી જે પ્રદ અને ભક્તિભાવ થયે તે ભાવનું પિલા ભાવમાં (તીર્થકર પરમદેવના ભાવમાં પરિણમન થવા રૂપ વંદન થયું. પ્રશ્ન ૧૪ : એકદેશ શુદ્ધનિશ્ચયથી કેને વન્દન થયું? ઉત્તર ઃ આ નયથી, આત્મામાં જ જે શુદ્ધોપયેગને અંશ પ્રગટ થયે તે ઉપગરૂપ વન્દન થયું ? - પ્રશ્ન ૧૫ : સર્વશુદ્ધ નિશ્ચયનયથી કોને વન્દન થયું? ઉત્તર : આ નયથી પૂર્ણશુદ્ધપર્યાયનું ગ્રહણ થાય છે તે વન્દન કરનારને પ્રગટ થઈ નથી. જ્યારે થશે ત્યારે કેવળ શુદ્ધ પરિણમનરૂપ હોય છે. ત્યાં માત્ર જ્ઞાતાદ્રષ્ટા રૂપે રહે છે. પ્રશ્ન ૧૬: પરમશુદ્ધ નિશ્ચયનયથી કોને નમસ્કાર થયા? ઉત્તર : આ નય વિકલ્પાતીત, અનાદિનિધન, સ્વતઃસિદ્ધ ચતન્યમાત્રને દેખે છે તેથી ત્યાં) વંઘ વંદક ભાવ નથી. પ્રશ્ન ૧૭ : આ ગાથામાં ક્યા નયથી વન્દન કરવામાં આવ્યું છે? ઉત્તર : શબ્દ પ્રણાલીથી (શબ્દાર્થ લક્ષમાં લેતાં તે વ્યવહારનય વડે વંદન થયું. પરમશુદ્ધ નિશ્ચયનય અને સર્વશુદ્ધ નિશ્ચયનયને છોડીને, બાકી રહેલા અશુદ્ધ નિશ્ચયનયથી અને એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી પણ ગર્ભિતપણે આ (ગાથા) માં વંદન આવી જાય છે. પ્રશ્ન ૧૮: અહીં જે સર્વદા વંદન કરવાનું લખ્યું તે તે સિદ્ધાંતવિરુદ્ધ ભાવ છે. કારણ કે સમ્યગદ્રષ્ટિ જે કાંઈ સર્વદા ઈચ્છે છે તે તે જ્ઞાનમાત્ર પરિણમન જ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર ઃ અહીં સર્વદા કહેવાથી કાળથી મર્યાદા સમજી લેવી અથતું જ્યાં સુધી નિર્વિકલ્પ સ્થિતિની સન્મુખ ના થાય ત્યાં સુધી આપનું સ્મરણ વન્દન રહે (એમ અર્થ સમજ) જ્યાં સુધી અજીવથી જુદા નિજાત્મસ્વરૂપની નિર્વિકલ્પ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ધ્યાન રહે. પ્રશ્ન ૧૯ : સિરસ શબ્દ લખવાથી શું વિશેષતા થઈ? ઉત્તર : શ્રદ્ધા વડે હા કહે ત્યારે જ શિર (માથુ) નમે છે તેથી મનની સંભાળ લેવામાં આવી છે એમ સૂચિત થાય છે, અંતર્જલ્પ (અંતર્વાચા) સાથે સાથે શિર નમે છે તેથી વચનની સંભાળ થઈ અને શરીરની સંભાળ તે વ્યક્ત કરવામાં આવી જ છે. આમ વિસા શબ્દથી મન-વચન-કાય ત્રણે યોગની સંભાળ લઈ વન્દન કરવાનું સૂચિત થયું. પ્રશ્ન ૨૦ : દ્રવ્યકર્મ, ભાવકર્મ, કર્મ ત્રણેયથી રહિત પરમાત્મા તે સિદ્ધપરમેષ્ઠી છે, જે અત્યંત ઉત્કૃષ્ટ છે, તેમને જ નમસ્કાર કરે જેતે હતે. ઉત્તર : જે કે તે સત્ય છે કે સત્કૃષ્ટ દેવ સિદ્ધ પરમેષ્ઠી છે અને તેઓ આરાધનીય છે છતાં પણ તેમનું જ્ઞાન તથા અન્ય (સર્વ) જે સયજ્ઞાન શ્રી જિનેન્દ્રદેવના પ્રસાદથી થયું છે, તેથી તેમના ઉપકારનું સ્મરણ કરવા માટે અરિહંત પરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે. વળી જેટલા સિદ્ધ પરમેષ્ઠી થયા તે પૂર્વે અરિહંત પરમેષ્ઠી હતા, તેથી તેમની પૂર્વાવસ્થાના નમસ્કારમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર થઈ જ જાય છે. . પ્રશ્ન ૨૧ : વિવેકી જનેની શાસનપ્રવૃત્તિ સંબંધ Page #22 -------------------------------------------------------------------------- ________________ गाथा १ અભિધેય, પ્રજન શક્ય–અનુષ્ઠાન વિના હેતી નથી. તો તે ચાર અહીં કઈ રીતે ઘટે છે? ઉત્તર : સંબંધ તે અહીં વ્યાખ્યાન-વ્યાખ્યય છે. વ્યાખ્યાન તે અહીં દ્રવ્યો અથવા પરમાત્મસ્વરૂપ આદિનું વિવરણ છે અને વ્યાખ્યય એના વાચક–સૂત્ર છે. અભિધેય (કથન કરવા ગ્ય) પરમાત્મસ્વરૂપ આદિ વાચ-અર્થ છે. પ્રજન દ્રવ્યનું જાણવું અથવા નિશ્ચયથી જ્ઞાનાનંદમય નિજસ્વરૂપનું સંવેદન, જ્ઞાન, છે અને અંતે પૂર્ણ શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ છે. શક્ય-અનુષ્ઠાન તે આ છે જ કારણ કે જ્ઞાનમય આત્મા જ્ઞાનરૂપ મોક્ષમાર્ગને સાધે એમાં કોઈ મુશ્કેલી નથી. પ્રશ્ન ૨૨ : શું ગ્રંથના આરંભમાં મંગળાચરણ આવશ્યક છે ? ઉત્તર : જે કે પરમાત્માનું વ્યાખ્યાન પોતે જ મંગળરૂપ છે તે પણ જિનેન્દ્રદેવના મૂળ ઉપકાર વડે સન્માર્ગને પામેલા સાધક આત્માઓ તેમનું સ્મરણ કર્યા વગર રહી શકતા નથી, કારણ કે મહાપુરુષો (સ્વભાવથી જ) નિરહંકારી અને કૃતજ્ઞ (ઉપકારને ન ભૂલવાવાળા) હેાય છે. પ્રશ્ન ૨૩ : મંગળાચરણ કરવાથી બીજા શું ફળની પ્રાપ્તિ થાય છે? ઉત્તર : મંગળાચરણના અન્ય ફળ પણ છે. જેવા કે :(૧) નાસ્તિક્તાને પરિહાર (૨) શિષ્ટાચારનું પાલન (૩) વિશિષ્ટ પુણ્ય (૪) શાસ્ત્રની નિર્વિક્ર સમાપ્તિ Page #23 -------------------------------------------------------------------------- ________________ A (૫) કૃતજ્ઞાતાના વિકાસ (૬) નિરહંકારપણાની સૂચના (૭) ગ્રંથની પ્રમાણિકતા द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૮) ગ્રંથ વાંચનાર સાંભળનારની શ્રદ્ધામાં વધારો ઈત્યાદિ આ પ્રમાણે શ્રી જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરીને શ્રીમાન નેમિચન્દ્રાચાય હુંવે જીવ અધિકારનુ વર્ણન કરે છે. जीव उवओगमओ अमुत्ति कत्ता सदेहपरिमाणा । भोत्ता संसारत्था सिद्धो से विस्ससेाडुगई ॥ २ ॥ અન્વય :- सो जीवा उब ओगनओ अमुत्ति कत्ता सदेहपरिमाण भोत्ता संसारत्या सिद्धो विस्ससोडुगई । અર્થ : જે ઉપયાગમય છે. અમૂત છે. કર્તા છે. સ્વશરીરપ્રમાણ છે. ભાકતા છે. સંસારમાં સ્થિત છે. સિદ્ધ છે અને સ્વભાવથી ઊધ્વગમન કરવાવાળો છે તે જીવ છે. પ્રશ્ન ૧ : અન્વયમાં સર્વપ્રથમ જ્ઞ” શબ્દ વાપર્યા તેના ખરાખર અર્થ તે ત્યારે સમજાય કે જીવ વિષે પૂર્વે કઈ કથન કર્યુ. હાય. અહીં શ્વે’શબ્દ કેમ વાપર્યાં ? ઉત્તર : જો કેલ્લે, શબ્દ ‘સિદ્ધો' પછી ચાગ્ય છે કારણ કે તે રૂપ (સિદ્ધ રૂપ) ને પામેલા સ્વભાવથી ઊધ્વ ગમન કરે છે, તા પણ (હવે પછી આ નવ અધિકારમાં તેનું વણુ ન કરવાનુ છે એમ) સ્પષ્ટ કરવા ‘સ’ શબ્દ પહેલા મૂક્યા છે. ( પ્રશ્ન ૨ : મૈં’ શબ્દથી જીવતુ ગ્રહણ કેવી રીતે કર્યું? ઉત્તર : તેના અનેક કારણેા છે : (૧) નમસ્કાર ગાથામાં પહેલા જીવ દ્રવ્યનુ કથન કર્યુ છે અને તેના પછીની જ આ Page #24 -------------------------------------------------------------------------- ________________ गाथा २ ગાથા તેના સંબંધમાં છે. (૨) આ ગાથામાં જે વિશેષણે છે તે સ્પષ્ટપણે જીવ દ્રવ્યના છે. (૩) આ શાસ્ત્રમાં અત્યંત મુખ્યપણે જીવદ્રવ્યનું વર્ણન છે. સર્વ દ્રવ્યોના વર્ણનમાં જીવનું વર્ણન મુખ્યપણે હેય છે. (ઉપાદેયરૂપ હોવાથી) પ્રશ્ન ૩ઃ જે જીવે છે તે જીવ છે. એને અર્થ શું? ઉત્તર : આ ગાથામાં જીવને માટે વાપરેલા બધા વિશેષણોને સમજવા માટે અશુદ્ધનય અને શુદ્ધનય બંને દ્રષ્ટિથી પરીક્ષા કરવી જોઈએ. જીવ શુદ્ધનયથી તે શુદ્ધ ચૈતન્ય પ્રાણથી જ જીવે છે, કારણ કે તે શુદ્ધ–ચૈતન્ય અનાદિ-અનંત અહેતુક અને સ્વ–પર-પ્રકાશક સ્વભાવી છે. પરંતુ અશુદ્ધનયથી અનાદિ કર્મબન્ધન નિમિત્તથી અશુદ્ધ પ્રાણ (ઇન્દ્રિય, બળ, આયુ, ઉવાસ)થી જીવે છે. પ્રશ્ન ૪ ઃ આ વિશેષણ આપવાથી શું સાર્થક થયું? ઉત્તર : જીવની સત્તા સ્વીકારવા ઉપર તો ધર્મ અવલંબે છે. કેટલાક (જી)ને એવો અભિપ્રાય છે કે જીવ જેવું કાંઈ જ નથી, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વગેરેના સંગથી થત ચમત્કાર છે, તે આવા જીવો ચિતન્ય (સ્વરૂપ આત્મા)માં કેવી રીતે સ્થિર થશે? તેઓ તે, મૃત્યુ સમયે ગમે તેવા (અપધ્યાનના) ભાવપૂર્વક, સ્વરૂપથી ભ્રષ્ટ થઈ સંસાર દુઃખ જ વધારશે. આ કારણથી, આસ્તિક્તાની સિદ્ધિ માટે, આ વિશેષણ વાપર્યું. પ્રશ્ન ૫ : જીવનું સ્વરૂપ જેવું બે નથી વર્ણવ્યું તેવું બંને પ્રકારે જીવમાં એક સાથે જ ઘટે છે કે ક્રમથી ઉત્તર : તે બંને સ્વરૂપ એક સાથે જ ઘટે છે. ધ્રુવ Page #25 -------------------------------------------------------------------------- ________________ १० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ચૈતન્ય વિના વ્યવહારપ્રાણ કાણુ ધારણ કરે અને વ્યવહારપ્રાણ તે સંસારી અવસ્થામાં પ્રગટ જ છે. હા, પણ એટલુ વિશેષ છે કે મુક્ત-અવસ્થામાં, જ્યાં પૂર્ણ શુદ્ધ-અવસ્થા પ્રગટ થઈ છે, ત્યાં જીવ પેાતાના ભાવપ્રાણથી જ જીવે છે. પ્રશ્ન ૬ : તા ઉપર્યુક્ત ત્રણ ભાવોમાંથી (શુદ્ધ ચૈતન્યદ્રવ્ય, શુદ્ધપર્યાય અને અશુદ્ધ-પ્રાણ) કયા ભાવ ઉપર દ્રષ્ટિ દેવી હિતકર છે? ઉત્તર ઃ એમાંથી પરમશુદ્ધનયના વિષયભૂત શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવી ચેાગ્ય છે. કારણ કે અધ્રુવ અને વિકારી પર્યાય ઉપર દ્રષ્ટિ દેવાથી નિર્વિકલ્પતા આવતી નથી પરંતુ ધ્રુવ અને અના—િઅનંત અવિકારી સ્વભાવ પર દ્રષ્ટિ દેવાથી નિવિ કલ્પતાના પ્રવાહ સંચરે છે. પ્રશ્ન ૭ : ‘બેગમો' શબ્દના અર્થ કેટલા પ્રકારથી ઘટે છે ? ઉત્તર : ‘ઉપયાગ’ શબ્દ અહીં ચૈતન્યના પરિણામાને સૂચવવાવાળો હાવાથી પર્યાયના નિર્દેશક જાણવો. તેથી અહીં પરમશુદ્ધ નિશ્ચયનયનું ગ્રહણ ન કરતાં બાકીના બે નયાનું ગ્રહણ કરવું, તે (૧) અશુદ્ધ નિશ્ચયનય અને (૨) શુદ્ધ નિશ્ચયનય. પ્રશ્ન ૮ : અશુદ્ધનિશ્ચયનયથી જીવના ઉપયોગ કેવા છે ? ઉત્તર અશુદ્ધનિશ્ચયનયથી આ જીવ ક્ષાયોપશમિકજ્ઞાનાપયોગ અને ક્ષાયોપમિક દનાપયોગવાળો છે. પ્રશ્ન ૯ : જીવને ઔયિક અજ્ઞાનના ઉપયોગવાળા અહી કેમ ન કહ્યો? Page #26 -------------------------------------------------------------------------- ________________ જાથા ૨ ઉત્તર : ઔદયિક અજ્ઞાન તે જ્ઞાનનો અભાવને કહે છે.. જ્ઞાનને સર્વથા અભાવ તે કદાપિ થઈ શક્તા નથી, વધતા કે ઓછા અંશે તે જ્ઞાન રહે જ છે. ત્યાં જેટલા અંશે જ્ઞાન છે તે તે ક્ષાયોપથમિક છે, ત્યાં ઉપયોગ હેત, પરંતુ જેટલા અંશ પ્રગટ નથી તે અજ્ઞાન ઔદયિક છે તે ત્યાં ઉપયોગ કેવી રીતે હોય ? માટે અશુદ્ધનિશ્ચયનયથી ક્ષાયોપશમિક જ્ઞાનદર્શનેપયોગ વાળે જીવ છે. પ્રશ્ન ૧૦ : શુદ્ધનિશ્ચયનયથી કેવા ઉપગવાળે જીવ છે? ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી નિર્મળ સ્વભાવપર્યાયરૂપ કેવળ જ્ઞાન કેવળદર્શનમય ઉપગવાળે જીવ છે. પ્રશ્ન ૧૧ : પરમશુદ્ધનિશ્ચયનયથી કેઈપણ ઉપગવાળે જીવને કેમ ન દર્શાવ્યો ? ઉત્તર : ઉપયોગ ચૈતન્યસ્વભાવની અવસ્થા છે. પરમશુદ્ધ નિશ્ચયનય ધ્રુવ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ રાખે છે, તેથી પર્યાય તેને. વિષય જ નથી. આ કારણથી ઉપયોગમય (શબ્દ) શુદ્ધનિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનયથી જ કહેવામાં આવ્યું છે. પ્રશ્ન ૧૨ ઃ જીવનું અમૂર્તત્વ કેટલી દ્રષ્ટિથી સમજી શકાય ? ઉત્તર ત્રણ દ્રષ્ટિથી (૧) વ્યવહારનયથી (૨) અશુદ્ધનિશ્ચયનયથી (૩) શુદ્ધનિયનથી. પ્રશ્ન ૧૩ : વ્યવહારનયથી જીવ કેવો છે? ઉત્તર : વ્યવહારનયથી જીવ સૃતિક કર્મોને આધીન વર્તતે હોવાને લીધે, સ્પર્શાસ-ગંધ-વર્ણવાળા કર્મ-કર્મથી ઘેરાયેલ છે અને તેથી મૂતિક છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૪ : જીવ અશુદ્ધનિશ્ચયનયથી કેવો છે? ઉત્તર : આત્માના સ્વભાવની દ્રષ્ટિમાં જેઓ વિભાવભાવ છે તેવા ઔદયિક અને ક્ષાયોપથમિક ભાવો સહિત હોવાને લીધે, (આ નયથી) જીવ મૂર્તિક છે. અહીં, આ ભાવોમાં, સ્પર્શ રસ-ગંધ-વર્ણ ન લેવાં પણ ક્ષાયિકભાવની અપેક્ષાએ સ્થળ હેવાથી મૂર્ત કહ્યાં અને તેના સંબંધથી આત્માને મૂર્ત કહ્યો તેમ (યથાગ્ય નયવિવેક્ષાથી) સમજવું. પ્રશ્ન ૧૫ : શુદ્ધનિશ્ચયનયથી જીવ કેવો છે? ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી જીવ અમૂર્ત જ છે કારણ કે આત્માને સ્વભાવ રૂપ-રસ-ગંધ સ્પર્શથી સર્વદા રહિત એક ચિતન્યસ્વરૂપે છે. પ્રશ્ન ૧૬ : “અમૂર્ત” એવું વિશેષણ આપવાનું શું પ્રજન? ઉત્તર : જે સિદ્ધાંતમાં પૃથ્વીજળ-અગ્નિ-વાયુ આદિથી જીવની ઉત્પત્તિ માનવામાં આવી છે, તથા જે પ્રકૃતિને લીધે જીવને મૂર્તિક માને છે તેઓ (ચાર્વાક તથા ભટ્ટ)નું નિરાકરણ થયું. જીવ, ખરેખર જોતાં અમૂર્ત જ છે. આ પ્રશ્ન ૧૭ : અમૂર્ત શબ્દનો અર્થ એટલે જ કરીએ કે જે મૂર્ત નહીં તે અમૂર્ત તે શું છે? ઉત્તર : એમ અર્થ કરતાં, જીવન સદ્ભાવને (અસ્તિપણના ભાવો) ભાવ નહીં આવે. જીવ માત્ર અમૂર્ત જ નથી પરંતુ ખરેખર અમૂર્ત સ્વભાવ અસંખ્યાત પ્રદેશવાળે છે. પ્રશ્ન ૧૮ : જીવનું કર્તાપણું કઈ કઈ રીતે છે? Page #28 -------------------------------------------------------------------------- ________________ જાથા ૨ અ૩૨૧ છે. ઉત્તર : જીવ ઉપચારથી તે દ્રવ્યકર્મ–નેકમ (શરીર)ને ર્તા છે. વ્યવહારનયથી પિતાની પર્યાયને કર્તા છે જેમાં અશુદ્ધનિશ્ચયરૂપ વ્યવહારથી શુભ-અશુભ ભાવોને કર્તા છેઅને શુદ્ધનિશ્ચયનયરૂપ વ્યવહારથી અનંતજ્ઞાન આદિ શુદ્ધ ભાવને કર્તા છે. પ્રશ્ન ૧૯ : પરમશુદ્ધનિશ્ચયનયથી જીવશેને ર્તા છે? ઉત્તર : પરમશુદ્ધનિશ્ચયનયથી જીવ અક્ત જ છે. કારણ કે આ નય સામાન્ય સ્વભાવનું ગ્રહણ કરે છે જે અનાદિ. અનંત એકરૂપ છે. પ્રશ્ન ૨૦ : કર્તા વિશેષણથી કઈ વિશેષતાની સિદ્ધિ થાય છે? ઉત્તર : દરેક દ્રવ્ય પિતાનું પરિણામ પિતે કરે છે એ ન્યાયથી જીવ પણ પિતાના કાર્યને પિતે જ કર્તા છે અને તેથી અન્ય કોઈ ભગવાન અથવા કર્મ જીવના વિભાવના કર્તા નથી એમ સિદ્ધ થાય છે. આથી, જે સિદ્ધાંત એમ માને છે કે જીવ કાંઈ જ કરતું નથી, પ્રકૃતિ જ કરે છે તે સિદ્ધાંતનું નિરાકરણ થયું. પ્રશ્ન ૨૧ : જીવ સ્વયં વિભાવને કર્તા છે. કર્મ પણ વિભાવ કરાવતું નથી એમ માનવાથી વિભાવ જીવને સ્વભાવ થઈ જશે. - ઉત્તર : જીવને વિભાવ ઔપાધિક (નૈમિત્તિક) ભાવ છે જીવ વિભાવરૂપે પિતે જ પરિણમે છે, ત્યાં કર્મોદય નિમિત્ત અવશ્ય છે, નહિતર તે વિભાવની વિભિન્નતા (આત્મસ્વભાવથી, જુદાપણું) જ નહીં બની શકે. ૧) ૨. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૨ : જેમ જીવના વિભાવમાં કહૃદય નિમિત્ત છે એ રીતે ઈશ્વરને શા માટે નિમિત્ત ન માનવો? ઉત્તર : ઈશ્વર સચેષ્ટ બનીને નિમિત્ત થાય છે કે અચેષ્ટા રહીને ? સચેષ્ટ થઈને નિમિત્ત માનવામાં ઈશ્વર રાગીદ્વેષી હેાવાના પ્રસ`ગ આવશે, અને તેા તે ઈશ્વર જ કેમ હાઈ શકે ? વળી (ઈશ્વર) સર્વવ્યાપી હોવાને લીધે નિમિત્ત ન થઈ શકે! અનેક અવ્યાપી બનીને નિમિત્તરૂપ થાય, તેમ તે જગતમાં જેટલા સચેષ્ટ જીવો દેખાય છે. એમાંથી કોઈક તા કોઈકને રાગદ્વેષના નિમિત્ત થઈ જ રહ્યા છે પરંતુ તેમાં ઈશ્વરપણું (પરમાત્મપણુ) વ્યક્ત નથી. પ્રશ્ન ૨૩ : શ્વિર અચેષ્ટ રહીને જીવની રસનામાં નિમિત્ત માનવામાં આવે તે શું વાંધા ? ઉત્તર : અગ્રેષ્ઠ રહીને જો ઈશ્વર તે આપણા (જીવોના) અચેષ્ટ બનવા માટે, પહેલાના તદ્દનુકુળ શુભ વિષેામાં જ નિમિત્ત ભાવામાં નિમિત્ત થઈ શકે નહી. પરંતુ આનું અવશ્ય સમજી લેવું જોઈએ. નિમિત્ત થઈ શકે અચેષ્ટ મનવા થઈ શકે બધા યથાર્થ સ્વરૂપ પ્રશ્ન ૨૪ : શુ જીવ કર્યાં જ છે ? ઉત્તર : પર્યાય દ્રષ્ટિમાં જીવ કર્યાં છે, કાણુ કે પર્યાયો પરિણતિ વિના હાતી નથી અને પરિણતિક્રિયા જીવની પેાતાની જ હાય છે. હા, પરંતુ પરમશુદ્ધનિશ્ચયનયથી અથવા શુદ્રવ્ય દ્રષ્ટિથી જીવ અકર્તા છે કારણ કે આ નય અનાદિ અનંત સામાન્ય સ્વભાવનું જ ગ્રહણ કરે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ યથા ૨ १५ પ્રશ્ન ૨૫ : જીવ કાંઈ જ નથી કરતા એમ માનવામાં શું વાંધા ? ઉત્તર : પ્રથમ તા આ સત્યસ્વરૂપથી શ્રી માન્યતા થઈ; અક્રિયાના અકર્તા થવાથી જીવ અસત્ હરશે. વળી બીજી વાત એ છે કે કાંઈ ન કરતા હોય તેા મેાક્ષના યત્ન જ શા માટે અને કેવી રીતે થઈ શકશે? પ્રશ્ન ૨૬ : આત્માને દેહપ્રમાણ કહ્યો તેના કરતાં વડના બીજની જેમ સૂક્ષ્મ માનવામાં આવે તે શું વાંધે ? ઉત્તર ઃ આત્મા જો તદ્ન નાના (વના બીજની જેમ) હાય તા સુખદુઃખનુ વેદન તા દેહના સમસ્ત પ્રદેશામાં થાય છે તેને બદલે અમુક જ પ્રદેશામાં થવુ જોઈએ. પરંતુ તેમ તે બનતુ નથી. પ્રશ્ન ૨૭ : તે આત્માને સવ વ્યાપીમાની લેવા જોઈ એ. ઉત્તર ઃ આત્મા દેહની બહાર નથી કારણે કે સ ંવેદનના અનુભવ મહાર (દેહની મહાર) હેાતા નથી. હા સમુદ્ધાતના સમયે દેહમાં રહીને પણ આત્મપ્રદેશ અહાર જાય છે, પરંતુ ત્યાં પણ અધાય પ્રદેશમાં સવેદન હાય છે પ્રશ્ન ૨૮ : દેહપ્રમાણુ આત્માના સંબંધમાં એક જ દ્રષ્ટિ છે કે વધારે ? ઉત્તર : આ સંધમાં મુખ્ય ત્રણ દ્રષ્ટિ છે (૧) અશુદ્ધ વ્યવહાર (૨) શુદ્ધ વ્યવહાર (૩) નિશ્ચય અશુદ્ધવ્યવહારથી. તા જીવ જે ગતિમાં જે દેહમાં રહે છે તે દેહના આકાર પ્રમાણે થાય છે; વળી તે દેહના નાના મેટા થવા સાથે સાથે તે જ જીવનમાં સાચ વિસ્તારને પણ પામે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ १६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૯ : શુદ્ધવ્યવહારથી જીવ કયા આકારરૂપે છે? ઉત્તર : જીવ જે છેલ્લા મનુષ્યદેહથી મુક્ત થાય છે તે દેહથી કાંઈક નાના આકાપ્રમાણુ હોય છે. પછીથી તે પ્રમાણમાં કઈ ઘટાડે કે વધારો થતું નથી. પ્રશ્ન ૩૦ : મુક્ત જીવ કાંઈક નાને કેમ થઈ જાય છે? ઉત્તર : તેનું વર્ણન બે પ્રકારે કરવામાં આવ્યું છે. (૧) સદેહ અવસ્થામાં પણ, જીવના પ્રદેશ, વાળ, નખ અને ઉપરની અત્યંત પાતળી ચામડીના ભાગમાં હતા નથી, તેથી દેહ છૂટતાં પણ તે તેટલાં જ રહે છે, એટલે દેહથી કિંચિત ન્યૂન હોય છે. (૨) સદેહ અવસ્થામાં નાક, મેટું, કાન વગેરેના પિલાણની જગ્યાઓમાં આત્મપ્રદેશ કહેતા નથી, પરંતુ મુક્ત અવસ્થામાં આ પિલાણ રહેતા નથી, તે પિલાણની જગ્યાઓ ભરાઈ જાય છે તેથી (જીવન) કિંચિંતુ નાને (છેલા દેહપ્રમાણથી) કહ્યું છે. પ્રશ્ન ૩૧ : નિશ્ચયથી જીવને શું આકાર છે? ઉત્તર : નિશ્ચયથી જીવ લોકાકાશ–પ્રમાણુ અસંખ્યાત પ્રદેશ છે, વિસ્તારની દ્રષ્ટિ વ્યવહારથી છે પ્રશ્ન ૩ર : સ્વદેહપ્રમાણુ એ વિશેષણથી શું સિદ્ધ થયું? - ઉત્તર ઃ આ વિશેષણથી આત્મા વડના બીજ એટલે છે, સર્વવ્યાપી છે. સર્વાઢેત છે આદિ વિરુદ્ધ આશનું નિરાકરણ થયું. પ્રશ્ન ૩૩ : આત્મા ક્યા નયથી શેને ભક્તા છે? Page #32 -------------------------------------------------------------------------- ________________ गाथा २ १७ ઉત્તર : આ વિષયની પ્રરૂપણા મુખ્ય પાંચ નયથી કરવામાં આવે છે ઃ- (૧) ઉપચારનય (૨) વ્યવહારનય (૩) અશુદ્ધનિશ્ચયનય (૪) શુદ્ધનિશ્ચયનય (૫) પરમશુદ્ધનિશ્ચયનય. પ્રશ્ન ૩૪ : ઉપચારથી આત્મા શેના ભેાક્તા છે ? ઉત્તર : ઉપચારથી આત્મા ઇન્દ્રિયાના વિષયભૂત પદાર્થના ભાક્તા છે. પ્રશ્ન ૩૫ : વ્યવહારથી આત્મા કોના ભાક્તા છે? ઉત્તર : વ્યવહારનયથી આત્મા શાતા-અશાતાના ઉદયના ભાક્તા છે. પ્રશ્ન ૩૬ : અશુદ્ધનિશ્ચયનયથી આત્મા કેાના ભેાક્તા છે? ઉત્તર : અશુદ્ધનિશ્ચયનયથી આત્મા હ –વિષાદાદિ ભાવોના ભક્તા છે. પ્રશ્ન ૩૭ : શુદ્ધનિશ્ચયનયથી આત્મા કોને લેાકતા છે? ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી આત્મા રત્નત્રયરૂપ શુદ્ધપરિણમનથી ઉત્પન્ન થયેલ પારમાર્થિક આનંદના ભાકતા છે. પ્રશ્ન ૩૮ : પરમશુદ્ધનિશ્ચયનયથી આત્મા શેના ભાકતા છે? ઉત્તર : આ નયની દ્રષ્ટિમાં એક ધ્રુવ ચૈતન્ય સ્વભાવ જ આવે છે, તેમાં ભાતાના વિકલ્પ જ નથી તેથી આત્મા (કશીય વસ્તુનેા) ભેાકતા નથી પ્રશ્ન ૩૯ : આત્માના ભાકતા’વિશેષણથી શુ સિદ્ધ થયું ? ઉત્તર : ક્ષણિક સિદ્ધાંત અને ફૂટસ્થ સિદ્ધાંતમાં જીવ ભાકતા નથી. તેથી તેમનુ નિરાકરણ થયું. પ્રશ્ન ૪૦ : બધાય આત્માઓ હુંમેશા સંસારી તે Page #33 -------------------------------------------------------------------------- ________________ १८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका રહેતા નથી કારણ કે આત્માના સભ્ય શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન દ્વારા અનંત આત્માએ સંસારથી મુક્ત થઈ ગયા અને આગળ ઉપર પણું અનંત ભવ્ય મુક્ત થશે. તે “સંસારી' વિશેષણ કેવી રીતે ઘટે છે? ઉત્તર : પ્રથમ તે એમ છે અનંત ભવ્ય મુક્ત થઈ ગયા અને થશે તે પણ તેનાથી પણ અનંતગુણ જીવ સંસારી છે અને રહેશે. વળી બીજી વાત એમ છે કે જેઓ મુકત થઈ ગયા તેઓ પણ ભૂતનૈગમનથી સંસારી કહી શકાય છે. પ્રશ્ન ૪૧ : જીવ કયા નયથી સંસારી છે? ઉત્તર : આ વિષયની પ્રરૂપણા માટે મુખ્ય ચાર નય છે. (૧) વ્યવહારનય (૨) અશુદ્ધનિશ્ચયનય (૩) શુદ્ધનિશ્ચયનય () પરમ શુદ્ધ નિશ્ચયનય. પ્રશ્ન ૪૨ ઃ વ્યવહારનયથી જીવ કેવી રીતે સંસારી છે? ઉત્તર કર્મકર્મના બંધનને વશ વર્તતે હોવાથી જીવ ગતિ જાતિ, જીવસમાસ આદિ વ્યક્ત પર્યાવાળો સંસારી છે. * પ્રશ્ન ૪૩ : અશુદ્ધનિશ્ચયનયથી જીવ કેવી રીતે સંસારી છે? ઉત્તર : અશુદ્ધનિશ્ચયનયથી જીવ દર્શન જ્ઞાન ચરિત્ર આદિ ગુણના વિભાવપરિણમનમાં લાગેલો હોવાથી સંસારી છે. પ્રશ્ન ૪૪ : શુદ્ધનિશ્ચયનયથી જીવની શું અવસ્થા છે? ઉત્તર શુદ્ધનિશ્ચયનયથી જીવ સંસારથી રહિત, પિતાના સ્વભાવિક પૂર્ણ વિકાસમાં તલ્લીન, શુદ્ધરૂપે છે. પ્રશ્ન ૪૫ પરમશુદ્ધનિશ્ચયનયથી જીવની શુ અવસ્થા છે? ઉત્તર : આ નય અવસ્થા (પર્યાય)ને જાતે જ નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ गाथा २ તેથી આ નયની દ્રષ્ટિમાં નથી તે કઈ સંસારી કે નથી કોઈ મુક્ત, પરંતુ સર્વ જીવો એક ચૈતન્યસ્વભાવમય છે. પ્રશ્ન ક૬ : સંસારસ્થ એ વિશેષણથી કયા આશયનું નિરાકરણ થયું ? ઉત્તર : જે સિદ્ધાંતને એ આશય છે કે જીવ અનાદિથી મુક્ત છે અથવા તે અશુદ્ધ પુદ્ગલ જ સંસારને ક્ત છે આત્મા તે માત્ર સાક્ષી જ છે એ આદિ બાબતેનું નિરાકરણ થયું. પ્રશ્ન ૪૭ : આત્મા સિદ્ધ છે તે કઈ કઈ દ્રષ્ટિએથી કહેવામાં આવે છે? ઉત્તર : મુખ્ય અર્થ તે એ જ છે કે આત્મા જ્યારે કર્મ-કર્મરૂપી મળને દૂર કરીને સંસારથી સર્વથા મુક્ત થાય છે ત્યારે સિદ્ધ થાય છે. આ જ વિષયને વિસ્તારથી સમજવા ચાર દ્રષ્ટિઓને ઉપગ કરવો. (૧) વ્યવહારનય (૨) અશુદ્ધ નિશ્ચયનય (૩) શુદ્ધનિશ્ચયનય (8) પરમશુદ્ધનિયશ્ચનય. પ્રશ્ન ૪૮ : વ્યવહારનયથી શું સિદ્ધત્વ છે? ઉત્તર : વ્યવહારનયથી આ જીવ અસિદ્ધ છે, સિદ્ધ નથી. એ તે ગતિ, જાતિ આદિ રૂપે પિતાને કહે છે. પ્રશ્ન ૯ : અશુદ્ધનિશ્ચયનયથી શું સિદ્ધત્વ છે? ઉત્તર : આ નયથી પણ આત્મા અસિદ્ધ છે, સિદ્ધ નથી તે તે કષાયાદિ ભાવોને સાધે છે. પ્રશ્ન પ૦ : શુદ્ધનિશ્ચયનયથી જીવ કેવી રીતે સિદ્ધ છે? ઉત્તર : આ આત્મા પોતે જ પોતાના સ્વભાવપરિણમનથી પિતાના ગુણોના પૂર્ણ વિકાસ વડે સિદ્ધ ભગવાન છે તે Page #35 -------------------------------------------------------------------------- ________________ २० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका: કદાપિ સિદ્ધ અવસ્થાથી વ્યુત થતા નથી અને હમેશા શુદ્ધ સિદ્ધ જ રહેશે. પ્રશ્ન ૫૧ : પરમનિશ્ચયનયથી શું સિધ્ધત્વ છે ? ઉત્તર : આ નય પર્યાયને નહી દેખા હાવાને લીધે, આ દ્રષ્ટિમાં આત્મા ન તા સિધ્ધ છે ન તે અસિધ્ધ છે, એક ચૈતન્યસ્વભાવમય સ્વતઃસિધ્ધ છે. પ્રશ્ન પર : આત્મા સિદ્ધ થયા પછી સિદ્ધપત્તની મર્યાદા પુરી થયે ફરી પાછા સ'સારમાં કેમ ન આવે ? ઉત્તર : બધાય કર્માંના સંપૂર્ણ ક્ષયથી જ સિદ્ધદશા પ્રગટ થાય છે ત્યાં વિભાવદશા ઉત્પન્ન થવાનુ કાઈ કારણ જ નથી તેથી સિદ્ધ જીવેા ભવિષ્યમાં હુ ંમેશને માટે સિદ્ધ જ રહેશે સિદ્ધપદ્મની કોઈ મર્યાદા(અવધિ, સમય પ્રતિબદ્ધતા) નથી. પ્રશ્ન પુરુ : જીવ સ્વભાવથી ઉર્ધ્વગામી છે એ વાત તા પ્રત્યક્ષ રીતે ખાધા પામે છે કારણ કે આપણે જોઈ એ છીએ કે જીવા જ્યાં જવુ' હાય ત્યાં જાય છે. ઉત્તર : જીવના સ્વભાવ તા ઉર્ધ્વગમનના છે પર તુ ક નાકની સંગતિથી એ સ્વભાવ તિીભૂત થયા છે ઔદારિક વૈક્રિયક દેહના સંબધમાં હોય ત્યારે તે તે વિદિશા સુધી ગમન કરે છે. પ્રશ્ન ૫૪ : તા તે ઉર્ધ્વગમન સ્વભાવ ક્યારે પ્રગટ થાય છે? ઉત્તર : જ્યારે આ જીવ કેવળ શુદ્ધ સ્વભાવરૂપે પરિણમન કરીને નાકમ (શરીર) તથા કથી સવથા રહિત થઈ જાય છે ત્યારે તેના ઉર્ધ્વગમન સ્વભાવ પ્રગટ થઈ જાય Page #36 -------------------------------------------------------------------------- ________________ - गाथा ३ २१ છે અથવા સકળકર્મક્ષય થતાં જ ઉર્ધ્વગમન સ્વભાવને લીધે એક જ સમયમાં એકદમ જીવ ઉર્ધ્વદિશામાં જ રહે છે. આ પ્રશ્ન ૫૫ : આ જીવ ઉપર કયાં સુધી જાય છે? ઉત્તર : મુક્ત જીવ લેકના અંત સુધી જાય છે તેનાથી આગળ ધર્માસ્તિકાયનું નિમિત્ત ન હોવાથી તે પિતાના સ્વતંત્ર અવસ્થાનથી ત્યાં નિશ્ચળ થઈ જાય છે. પ્રશ્ન પ૬ : એમ હોય તે પછી મુક્તનું ગમન પણ પરાધીને કર્યું? ઉત્તર : પરાધીન તે ત્યારે કહેવાય કે ધર્માસ્તિકાય મુક્ત જીવને પિતાની પરિણતિથી ચલાવે, પરંતુ મુક્ત જીવ પિતાના સ્વભાવથી પિતાની પરિણતિથી ગમન કરે છે ત્યાં ધર્માસ્તિકાય નિમિત્તમાત્ર છે. . પ્રશ્ન પ૭ : આ બધાય વર્ણનથી આપણે શું સારભૂત શીખવા એગ્ય છે? ઉત્તર : આવી વિવિધ અવસ્થાએ રૂપે જે થાય છે તેવા એક વિશુદ્ધ રમૈતન્યસ્વરૂપ જીવ તત્વ ઉપર લક્ષ કરવું છે જેથી નિર્મળ જ્ઞાન આનંદરૂપ અવસ્થાને પ્રવાહ શરૂ થઈ જાય. પ્રશ્ન પ૮ : (જે એમ હોય) તે પછી આ એક જ સારભૂત (આત્મ)તત્વનું વર્ણન કરવું હતું બીજા અધિકારના વર્ણનથી શું પ્રયોજન? ઉત્તર : જીવ તત્વની વ્યવહાર અવસ્થાઓને જ જે બરાબર ના સમજે તે પર્યાયઅન્વયી (અવિનાભાવી) જીવદ્રવ્યને સમજવાની પાત્રતા ક્યાંથી લાવશે? એટલા માટે, આ અવસ્થાઓનું વર્ણન પણ એ પ્રજનથી જરૂરી છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ અવ આદિ નાથામાં જાકરના સંબ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હવે જીવ આદિ નવ અધિકારોનું સૂચન કરનારી આ બીજી ગાથા પૂરી થયે, બાર ગાથાઓમાં આ નવ અધિકારોનું વર્ણન કરશે, જેમાં પ્રથમ જીવ – અધિકારના સંબંધમાં ગાથા કહે છે :तिकाले चदुपाणा इन्द्रियबलमाउआणपाणो य। ववहारा सेो जीवो णिच्छयणयदा दु चेदणा जस्स ॥३॥ अन्वय : ववहारा जस्स तिकाले चदु पाणा इन्द्रिय बलं आउ य __आणपाणी सो जीवो णिच्चयणयदा दु चदणा से जीवो। અર્થ : વ્યવહારનયથી જેને ત્રણ કાળમાં ઈન્દ્રિય બળ, આયુ, શ્વાચ્છોશ્વાસ એ ચાર પ્રાણુ હોય તે જીવ છે, પરંતુ નિશ્ચયનયથી જે ચેતનાયુક્ત હોય તે જીવ છે. પ્રશ્ન ૧ : જે જીવને સંસારી અવસ્થામાં તે ચાર પ્રાણુ હતા, પરંતુ હવે મુક્ત-અવસ્થામાં તે પ્રાણેને અભાવ છે તે વ્યવહારનયથી તે શું જીવ કહેવાય કે નહીં? ઉત્તર : ત્રણે કાળમાં હોય, અથવા માત્ર ભૂતકાળમાં હતા અને હમણું નથી તે પણ, ભૂતકાળમાં હોવાથી તેનું ગ્રહણ થઈ જાય છે. એવો “તિર્લ્ડ” શબ્દને ભાવાર્થ છે. એથી એમ સિદ્ધ થયું કે મુક્ત જીવને વર્તમાનમાં પ્રાણ નથી તે પણ ભૂતકાળમાં હતા તેમ વ્યવહારનય વડે સમજતાં તે પણ જીવ છે. (મુક્તાત્મા પણ જીવ છે.) પ્રશ્ન ૨ ઃ ઈન્દ્રિયપ્રાણ કેને કહેવાય? ઉત્તર : દ્રવ્યેન્દ્રિના નિમિત્તથી ઉત્પન્ન થયેલ ક્ષાપશમિકભાવ ઈન્દ્રિયપ્રાણ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ गाथा ३ પ્રશ્ન ૩ઃ ઈન્દ્રિયપ્રાણ અને ઈન્દ્રિયમાં શું તફાવત છે? ઉત્તર : ઈન્દ્રિયપ્રાણ તે પશામિક ભાવ છે, જ્યારે ઈન્દ્રિયથી દ્રવ્યેન્દ્રિયનું ગ્રહણ થાય છે. આ કારણથી સગી કેળવીને ઈન્દ્રિયપ્રાણું નથી. તે પણ તેમને પંચેન્દ્રિય ગણવામાં આવ્યા છે. પ્રશ્ન ૪ : ઇન્દ્રિયપ્રાણના કેટલા પ્રકાર છે? ઉત્તર : પાંચ (૧) સ્પર્શનેન્દ્રિયપ્રાણ (૨) રસનેન્દ્રિય પ્રાણ (૩) ધ્રાણેન્દ્રિયપ્રાણ (૪) ચક્ષુઈન્દ્રિયપ્રાણ (૫) શ્રોત્રેન્દ્રિયપ્રાણ. પ્રશ્ન ૫ : એ ઈન્દ્રિયનું લક્ષણ શું છે? ઉત્તર : સ્પશેન્દ્રિયના નિમિત્તથી જે ક્ષાપશયિક ભાવ ઉત્પન્ન થયે તે સ્પર્શેન્દ્રિયપ્રાણ છે એ જ પ્રકારે રસના આદિ ઈન્દ્રિયે બાબત અલગ અલગ સમજી લેવું. પ્રશ્ન : બળપ્રાણ એટલે શું અને તેના કેટલા પ્રકાર છે? ઉત્તર : અનંત શક્તિના એક ભાગ પ્રમાણુ, અને મન, વચન કાયના નિમિત્તથી ઉત્પન્ન થયેલા બળને બળ પ્રાણ કહે છે. તેના ત્રણ પ્રકાર છે (૧) મને બળ (૨) વચનબળ (૩) કાચબળ પ્રશ્ન ૭ : આ બળ પ્રાણનું લક્ષણ શું છે? ઉત્તર : મનના નિમિત્તથી ઉત્પન્ન થયેલા વીર્યના વિકાસને મને બળ પ્રાણ કહે છે, એ પ્રમાણે વચનબળ અને કાયબળ પણ અલગ અલગ સમજી લેવા. પ્રશ્ન ૮૪ બળ, પ્રાણુ, ગુપ્તિ, યેમ, પર્યાપ્તિ આ બધાય મન વચન કાયાના સંબંધથી હેાય છે તે તેમાં શું તફાવત છે? ઉત્તર : વીર્યના વિકાસને બળ પ્રાણ કહે છે. મન વચન કાયાની પ્રવૃત્તિના નિધને ગુપ્તિ કહે છે. મન વચન કાયાના Page #39 -------------------------------------------------------------------------- ________________ રક द्रव्यसंग्रह प्रश्नोत्तरी टिका નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પંદન હલનચલન) ને જે યાન તેને વેગ કહે છે. મને વર્ગણા, ભાષાવર્ગનું, આહારવર્ગણને ગ્રહણ કરવાની શક્તિની પૂર્ણતાને પર્યાપ્તિ કહે છે. પ્રશ્ન ૯ : મન, વચન કાયાની પ્રવૃત્તિના નિરોધને જે ગુપ્તિ કહેવામાં આવી તો એમાં તે વીર્યગુણના વિકાસનું રૂંધાવું થયું. તે પછી ગુપ્તિ ઉપાદેય કેવી રીતે રહેશે? ઉત્તર : અશુદ્ધબળને રેકીને આત્મબળના વિકાસને ગુપ્તિ વધારે છે તેથી પરમાર્થ બળના વિકાસનું કારણ હેવાથી ગુપ્તિ ઉપાદેય છે. પ્રશ્ન ૧૦ : આયુપ્રાણ કોને કહે છે? ઉત્તર : જેના ઉદયથી (વર્તમાન) ભવ સંબંધી જીવન અને જેના ક્ષયથી (વર્તમાન) ભવ સંબંધી મરણ થાય તેને આયુ પ્રાણ કહે છે. પ્રશ્ન ૧૧ : આયુઠાણુના ચાર ભેદ કેમ ન બતાવ્યા? ઉત્તર : ચારેય પ્રકારના આયુપ્રાણનું સામાન્ય કાર્ય તે તે ભવમાં (જીવનું) અવસ્થાન કરાવવાનું છે, તે સામાન્યપણને લઈને આયુપ્રાણને એક જ કહ્યો છે. પ્રશ્ન ૧૨ ઃ આનપ્રાણ કોને કહેવાય? ઉત્તર ઃ શરીરમાંથી કઈ પણ પ્રકારના વાયુના આવવા – જવાને આનપ્રાણ કહે છે, જેમ કે મુખ દ્વારા શ્વાસોચ્છવાસની ક્રિયા, મછિદ્રથી વાયુનું આવવું–જવું, નાડી દ્વારા વાયુનું સંચારણ, પૃથ્વી આદિ સર્વ શરીરથી વાયુનું આવવું જવું, વાયુકાયિક જીવનું પણ આખાય શરીરથી આવવું–જવું વગેરે. Page #40 -------------------------------------------------------------------------- ________________ गाथा ३ २५ પ્રશ્ન ૧૩ : આ ચાર પ્રાણાના કદાપિ નાશ થાય છે કે કેમ ? ઉત્તર : પાંચ ઇન્દ્રિયપ્રાણાના અને મનેાખળના નાશ તે ક્ષીણમેાહ ગુણસ્થાનના અંતભાગમાં થાય છે. વચનબળ અને આનપ્રાણના નાશ સયેાગીકેવળીને છેલ્લા અંતર્મુહુમાં થાય છે અને કાયબળના નાશ સયેાગી ગુણસ્થાનના અંતમાં અને આયુપ્રાણના વિનાશ અયેાગીગુણુસ્થાનના અંતમાં થાય છે. પ્રશ્ન ૧૪ : આ પ્રાણાના નાશ થતાં તેમના બદલામાં કોઈ વિશુધ્ધ પ્રાણાના વિકાસ થાય છે કે કેમ ? ઉત્તર : ઇન્દ્રિયપ્રાણના અભાવમાં અતીન્દ્રિય શુદ્ધ ચૈતન્ય પ્રાણને વિકાસ થાય છે. મનેાબળના અભાવમાં અનંતવીય પ્રાણને વિકાસ થાય છે. વચનબળ, શ્વાસોચ્છ્વાસ અને શરીરબળના અભાવમાં આત્મપ્રદેશના નિશ્ચળતારૂપ અળના વિકાસ થાય છે અને આયુપ્રાણના અભાવમાં અનાદિ-અનંત શુધ્ધ ચૈતન્યના સર્વથા નિશ્ચળ વિકાસ અને છે. પ્રશ્ન ૧૫ : આ પ્રાણ જીવને બધાય એકસાથે હાય છે કે વધતા-ઓછા પણ હાય છે ? ઉત્તર : (૧) એકેન્દ્રિય અપર્યાપ્ત જીવને સ્પર્શેન્દ્રિય, શરીરબળ, આયુ એ ત્રણ અને પર્યાપ્તને શ્વાસેાવાસ સહિત ચાર પ્રાણ હાય છે. (૨) દ્વીન્દ્રિય (એ ઇન્દ્રિયવાળા) અપર્યાપ્ત જીવને બે ઇન્દ્રિય, શરીરબળ અને આયુ એ ચાર અને પર્યાપ્તકને વચનબળ અને શ્વાસેાાસ સહિત છ પ્રાણ હોય છે. (૩) ત્રણ ઇન્દ્રિયવાળા અપર્યાપ્ત જીવને ત્રણ ઇન્દ્રિય, Page #41 -------------------------------------------------------------------------- ________________ २६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका શરીરબળ, આયુ એ પાંચ પ્રાણ અને પર્યાપ્તકને વચનબળ, શ્વાસોચ્છવાસ સહિત સાત પ્રાણું હોય છે. (૪) ચાર ઈન્દ્રિયવાળા અપર્યાપ્ત જીવને ચાર ઈન્દ્રિય, શરીરબળ આયુ એ છે પ્રાણ તથા પર્યાપ્તકને વચનબળ અને શ્વાસેઙ્ગવાસ સહિત આઠ પ્રાણ હોય છે. (૫) અસંસી, પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવને પાંચ ઈન્દ્રિય, શરીરબળ આયુ એ સાત પ્રાણ પર્યાપ્તકને વચનબળ શ્વાસે છૂવાસ સહિત નવ પ્રાણ હોય છે. સંસી–પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવને પાંચ ઈન્દ્રિય શરીરબળ, આયુ એ સાત પ્રાણ હોય છે અને પર્યાપ્તકને મનોબળ, વચનબળ, શ્વાસોશ્વાસ સહિત દસ પ્રાણ હોય છે. સગી કેવળીને વચનબળ, કાયબળ, આયુ અને શ્વાસોચ્છવાસ એ ચાર પ્રાણ હોય છે, અંતમાં વચનબળ રહિત ત્રણ, ત્યારપછી શ્વાચ્છવાસ રહિત બે પ્રાણ હોય છે અગી કેવળીને માત્ર આયુપ્રાણ હોય છે. પ્રશ્ન ૧૬ : આ પ્રાણ જીવમય છે કે અજીવમય? ઉત્તર : ઈન્દ્રિયપ્રાણ તે લાપશમિક ભાવ છે તેથી જે કે તે જીવને મલીન ભાવ છે તે પણ પુદ્ગલકર્મને નિમિત્તથી ઉત્પન્ન થાય છે તેથી તે પુદ્ગલકર્મનું કાર્ય છે તથા બીજા પ્રાણેનું તે પુદ્ગલ જ ઉપાદાનકારણ છે તેથી સર્વ પ્રાણ પગલિક છે. પ્રશ્ન ૧૭ : શુદ્ધનિશ્ચયનયથી જીવને કયા ક્યા પ્રાણ છે? ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી જ્ઞાન, દર્શન, શક્તિ, સુખરૂપ અનંત વિકાસપ્રાણુ છે અથવા પરમશુદ્ધનિશ્ચયનયથી ચૈતન્યપ્રાણ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ गाथा ४ २७ પ્રશ્ન ૧૮ : સ્પર્શનાદિ દ્રવ્યેન્દ્રિય પ્રાણુ છે કે નહીં ? ઉત્તર : અશુદ્ધ ભાવેન્દ્રિયપ્રાણોના કારણરૂપ હોવાથી એ દ્રવ્યન્દ્રિયે પણ અસદ્દભૂત વ્યવહારનયથી પ્રાણ છે. તેમને ઈન્દ્રિયપ્રાણમાં જ ગણી લેવી જોઈએ. પરંતુ ભાવેન્દ્રિય ન હોવાથી સંગીકેવળીને ઈન્દ્રિયપ્રાણ માનવામાં આવતા નથી. પ્રશ્ન ૧૯ઃ આ બધા કથનમાં ઉપાય ઉપેય(સાધન-સાધ્ય) ભાવની કાંઈ સિદ્ધિ થાય છે કે નહીં ? ઉત્તર : સાધ્યતત્વ શુદ્ધચૈતન્યપ્રાણ છે. તેની સિદ્ધિને ઉપાય એ છે કે અતિ પ્રાથમિક ભૂમિકામાં ભાવેન્દ્રિયપ્રાણ અને બળપ્રાણને ઉપગ દેવ–શાસ્ત્ર-ગુરૂની સેવા ધ્યાન મનન સ્તુતિમાં લગાવે. પછી જેમ રેગ્યતા પ્રાપ્ત થતી જાય તેમ નિજ અભેદ સ્વરૂપમાં પહોંચવાનો પ્રયત્ન કરે. જે કે બુદ્ધિપૂર્વક અભેદ સ્વરૂપમાં પહોંચવાનું કાર્ય નથી થતું તથાપિ પહોંચવાને યત્ન ચાલુ રાખતાં અત્યંત જ્ઞાનાભ્યાસ અને જ્ઞાનસંસ્કાર સહિત ગ્યતા પામતાં અભેદ સ્વરૂપ નિચેતનમાં ઉપગની સ્થિરતા થતાં સંપૂર્ણ આત્મબળ પ્રગટે છે. આ પ્રમાણે જીવ અધિકારનું વર્ણન કરીને હવે ઉપગ–અધિકારની ગાથા કહે છે. उवआगो दुवियप्पा दसणणाणं च देसण चदुधा । चक्खु अचक्खु ओही दसणमध केवलं णेयं ॥४॥ અય : ૩વો વધે ટૂંસમાં viળ, ઢસળું દુધ णेयं चक्खु, अचक्खु ओही अध केवलं दसणं । અર્થ : ઉપગ બે પ્રકારે છે. દર્શને પગ અને Page #43 -------------------------------------------------------------------------- ________________ २८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જ્ઞાનેગ. દર્શને પગ ચાર પ્રકારે જાણ. (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન (૪) કેવળદર્શન. આ પ્રશ્ન ૧ : દર્શને પગ શબ્દનો અર્થ શું થાય છે? ઉત્તર : આત્મામાં એક દર્શન ગુણ છે. એ ગુણના વ્યક્ત ઉપગાત્મક પરિણામને દર્શને પગ કહે છે. તેનું બીજું નામ અનાકાર-ઉપગ પણ છે. પ્રશ્ન ૨ : અનાકારોગને શું અર્થ છે? ઉત્તર : જે ઉપગના વિષયમાં કેઈ આકાર, વિશેષ, ભેદ, વિકલ્પ ન આવે પરંતુ નિરાકાર, સામાન્ય, અભેદ વિકલ્પરહિત જેને વિષય હોય તેને અનાકાર ઉપગ કહે છે. પ્રશ્ન ૩ : ચક્ષુદર્શન એટલે શું? * ઉત્તર : ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાનની ઉત્પત્તિ માટે, તે જ્ઞાન થયા પહેલા આત્માને જે ઉપગ તેને ચક્ષુદર્શન કહે છે. તેવી જ રીતે અચક્ષુદર્શન બાબત પણ સમજવું, પરંતુ ત્યાં ચક્ષુને છોડીને બાકીની ચાર ઈન્દ્રિય તથા મન (જ્ઞાન થવામાં) નિમિત્તરૂપ હોય છે. * પ્રશ્ન : જ્ઞાન થવા પહેલાં દર્શનનું દેવું શું આવશ્યક છે? ઉત્તર : મતિજ્ઞાન તથા અવધિજ્ઞાન થતા પહેલા દર્શન હેવું આવશ્યક છે, કેવળજ્ઞાન કેવળદર્શન એકસાથે જ હોય છે. પ્રશ્ન પ ઃ મતિજ્ઞાન અને અવધિજ્ઞાન પહેલા દર્શને પગની શા માટે આવશ્યક્તા છે? ઉત્તર : જ્યારે પૂર્વ (પહેલા) જ્ઞાનેપગ છૂટી જાય Page #44 -------------------------------------------------------------------------- ________________ गाथा ४ २९ અને નવા સાને પયોગ કરવા હાય તા વચ્ચે આત્મસન્મુખ થઈ ન નવું જ્ઞાનખળ પ્રગટ કરવામાં આવે છે. જેમ કે પહેલા ઘડે જાણતા હતા અને પછી વસ્ત્રને જાણવા માંડયા તેા ઘડાનુ જ્ઞાન છૂટયા પછી અને વસ્ત્રનું જ્ઞાન થયા પહેલાં વચ્ચે દશ ને પયેાગ હાય છે. ટૂંકમાં, આત્મા એક વસ્તુને જાણે પછી પાતા તરફ ઢળે બીજી વસ્તુ જાણે ફરી પાછો પાતા તરફ ઢળે ફરી પાછી અન્ય વસ્તુ જાણે એમ ક્રમ ચાલ્યા કરે છે. પ્રશ્ન ૬ : શ્રુતજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનના પહેલા દર્શીન કેમ નથી હાતું? ઉત્તર : આ બન્ને જ્ઞાન પર્યાયવિકલ્પની મુખ્યતા કરીને જાણે છે અને જે જ્ઞાન પર્યાય વિકલ્પની મુખ્યતા કરીને જાણે તે જ્ઞાન પહેલા દČન હાતુ નથી. આ અને જ્ઞાન જાતિજ્ઞાન થયા પછી જ થાય છે. પ્રશ્ન ૭ : કેવળજ્ઞાન સાથે જ કેવળદર્શીન કેવી રીતે થાય છે? ત્યાં બીજા જ્ઞાનની માફક પહેલા કેવળદન અને પછી કેવળજ્ઞાન એમ કેમ નથી થતું ? ઉત્તર : કેવળી ભગવાનને અનંત શક્તિ પ્રગટ થઈ છે તેથી જ્ઞાનયોગ અને દર્શનપયોગ અને સાથે સાથે હાય છે; છદ્મસ્થ જીવાને અન તશક્તિ નહીં હાવાથી દર્શન જ્ઞાન એકસાથે હાતા નથી. પ્રશ્ન ૮ : દર્શન અને દનેાપયેાગમાં શું અંતર છે? ઉત્તર : દર્શન તા આત્માની શક્તિ છે. જ્યારે દર્શન ગુણના વિકાસનું નામ દનાપયેગ છે. દનશકિત તે નિત્ય Page #45 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका છે જ્યારે તેનું પરિણમન જે દનપયોગ તે તે ઉત્પાદ વ્યય સ્વરૂપ છે. પ્રશ્ન ૯ : દઈને પયાગ અને સમ્યગદર્શનમાં શું અંતર છે? ઉત્તર : દર્શનાપયોગ દર્શન ગુણની પર્યાય છે જ્યારે સમ્યગ્દર્શન તા દર્શન (શ્રદ્ધા) ગુણની નિ`ળ અવસ્થા છે. પ્રશ્ન ૧૦ : દર્શન અને શ્રદ્ધામાં શુ અંતર છે? ઉત્તર ઃ દન તેા અંતમુ ખ - ચૈતન્યપ્રતિભાસનું નામ છે જ્યારે શ્રદ્ધા તે તેને કહે છે કે જેના થવાથી પ્રતીતિ, વિશ્વાસ અથવા પર્યાયનું સમયપણું થવા માંડે. પ્રશ્ન ૧૧ : દઈને યેશને સમ્યગ્દર્શન સાથે શુ કાંઈ સબંધ નથી ? ઉત્તર : દઈને પયેગના જે વિષય છે તે સામાન્ય છે, જો એ સામાન્ય પ્રતિભાસમાં પેાતાની એટલે નિજદ્રવ્યની પ્રતીતિ કરે તે સમ્યગ્દર્શન થાય છે. વિષયમાં આવેલુ' દ્રવ્ય અનેને વિષય છે, ત્યાં સુધી તે બ ંને એકરૂપે ઘટે છે પરંતુ અને પર્યાયામાં પૃથક પૃથક્ ગુણાનું પરિણમન છે તેથી સ્વલક્ષણની અપેક્ષાએ બ ંનેમાં એકય નથી. પ્રશ્ન ૧૨ : શું મિથ્યાદ્રષ્ટિના દનાપાગ મિથ્યા હાય છે? ઉત્તર : દઈને પયાગ તે નથી હાતા મિથ્યા કે નથી હાતે સમ્યગ. હા, એ નક્કી છે કે મિથ્યાદ્રષ્ટિ દ નાપયેાગના વિષયના (આત્મદ્રવ્યના, આત્મભાવભાસનનેા) અનુભવ નથી કરતા જ્યારે સમ્યગદ્રષ્ટિ દનાપયોગના વિષય(આત્મદ્રવ્ય)ની પ્રતીતિ કરે છે. પરમા થી, જ્ઞાન પણુ, નથી સમ્યગ કે નથી Page #46 -------------------------------------------------------------------------- ________________ गाथा ४ મિથ્યા, પરંતુ મિથ્યાત્વ અથવા અનંતાનુબંધીના ઉદયમાં ઉપચારથી મિથ્યા કહેવાય છે. દર્શને પગમાં તે તે ઉપચાર પણ ઘટતું નથી. કારણ કે દર્શને પગ નિરાકાર છે. પ્રશ્ન ૧૩ : અવધિદર્શન કેને કહે છે? ઉત્તર : અવધિજ્ઞાન થયા પહેલાના અંતર્મુખ ચિત્રતિભાસને અવધિદર્શન કહે છે. પ્રશ્ન ૧૪ : કેવળદર્શને પગ કેને કહે છે? ઉત્તર : કેવળજ્ઞાનની સાથે સાથે થવાવાળા અંતર્મુખ ચિત્રતિભાસને કેવળદર્શન કહે છે. પ્રશ્ન ૧૫ : આ દર્શને પગ કયા નિમિત્તો મળવાથી પ્રગટ થાય છે? ઉત્તર : ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણના ક્ષપશમથી અનુક્રમે ચક્ષુ-અચક્ષુ અને અવધિ દર્શન પ્રગટ થાય છે. કેવળદર્શનાવરણના ક્ષયથી કેવળદર્શન પ્રગટ થાય છે. પ્રશ્ન ૧૬: ક્ષેપશય કેને કહે છે? ઉત્તર : ઉદયમાં આવનાર સર્વઘાતી સ્વર્ધકેના ઉદયાભાવી ક્ષય અને આગામી ઉદયમાં આવવાવાળા સર્વઘાતી સ્પર્ધકોના ઉપશમ તથા દેશઘાતીસ્પર્ધકોના ઉદયને પશમ તે પ્રશ્ન ૧૭ : દર્શને પગના પાઠમાંથી આપણે શું પ્રેરણા મેળવવી જોઈએ? ઉત્તર : દર્શને પગને જે વિષય છે (શુદ્ધઆત્મદ્રવ્ય) તેને આપણે જ્ઞાનેગ દ્વારા યરૂપ બનાવવો અને પછી તે Page #47 -------------------------------------------------------------------------- ________________ રૂર द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જ્ઞાને પગની સ્થિરતાને પ્રયત્ન કરવો. આ ઉપાયથી આપણને સમ્યકત્વની પ્રાપ્તિ થાય. હવે, ઉપગ અધિકારમાં વર્ણવેલા બે પ્રકારના ઉપગમાંથી, દર્શને પગનું વર્ણન કર્યા બાદ, જ્ઞાને પગનું વર્ણન કરે છે : णाण अट्ठवियप्पं मदिसुदिओहि अणाणणाणाणि । मणपज्जय केवलमवि पचक्ख परोक्ख मे यं च ॥५॥ અન્વય : જાળ કાળું ઝTTVાજાળ દ્રિસુરિ ગાહી मणपज्जय अवि केवलं च पच्चवखपरोकख भेयं । અર્થ : જ્ઞાનપગ આઠ પ્રકારનું છે. કજ્ઞાન અને જ્ઞાન સ્વરૂપ તે મતિ, શ્રુત, અવધિ એ ત્રણ તથા મનઃ પર્યાય અને કેવળજ્ઞાન. જ્ઞાનેપગ, પ્રત્યક્ષ-પરોક્ષ ભેદથી બે પ્રકારને પણ છે. પ્રશ્ન ૧ : બે પ્રકારે જ્ઞાનેપગનું વર્ણન કઈ રીતે છે? ઉત્તર : જ્ઞાનેપગના બે ભેદ છે. (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ એમાં પ્રત્યક્ષના બે પ્રકાર છે. (A) વિકળ પ્રત્યક્ષ (a) સકળપ્રત્યક્ષ. વિકળ પ્રત્યક્ષ મન:પર્યાય અને અવધિજ્ઞાન છે. પક્ષજ્ઞાન મતિ અને શ્રુતજ્ઞાન રૂપે છે. પ્રશ્ન ૨ : મતિ, મૃત અવધિ એ ત્રણને કુજ્ઞાનરૂપ કેમ કહે છે? ઉત્તર : મિથ્યાત્વના ઉદયના સંબંધથી તે ત્રણે જ્ઞાનને કુજ્ઞાન કહે છે. આ પ્રશ્ન ૩ : શું મિથ્યાત્વના ઉદયની અસર જ્ઞાન ઉપર પણ થાય છે? Page #48 -------------------------------------------------------------------------- ________________ થા ક ३३ ઉત્તર : જો કે મિથ્યાત્વના ઉદય હાતાં શ્રદ્ધાગુણુનુ જ વિપરીત પરિણમન થાય છે તે પણ વિપરીત શ્રદ્ધાવાળા જીવને દ્રવ્ય-વસ્તુના જ્ઞાનમાં યથાર્થતા કે અનુભવ ન થતા હેાવાથી, તે જ્ઞાન પણ કુજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૪ : મિથ્યાદ્રષ્ટિને પણ માટી મેાટી શેાધખેાળ બાબતનું' સાચું જ્ઞાન હૈાય છે, તેા બધી વસ્તુએનુ' (તેનુ') જ્ઞાન મિથ્યા કેવી રીતે કહેવાય ? ઉત્તર : જેને શુદ્ધ આત્મા વગેરે તત્ત્વોના વિષયમાં વિપરીત અભિપ્રાય રહિત સાચું જ્ઞાન નથી, તેના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહે છે કારણે કે આત્મહિતના સાધક જ્ઞાનને જ (આગમમાં) સમ્યગજ્ઞાન કહ્યું છે. પ્રશ્ન ૫ : સમ્યદ્રષ્ટિને પણ ઘટ—પટાદિ અનેક પદાર્થાના સંબધમાં સશય–વિપરીતતાવાળું જ્ઞાન થઈ જાય છે, તેા પછી તે જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહેવું જોઈએ ? ઉત્તર : સમ્યક્ દ્રષ્ટિને દ્રવ્ય-ગુણ-પર્યાયના સાચા વિવેક છે. એમાં સંશયાદિ (દાષા) નથી, તેથી આત્મસાધકજ્ઞાનમાં અવરાધ આવતા નથી અને તેથી તે સમ્યગજ્ઞાન છે. હા, લૌકિક અપેક્ષાએ સંશય-વિપરીતતાવાળું જ્ઞાન છે, પરંતુ તેથી મેાક્ષમાગ માં કોઈ અવરોધ આવતા નથી ! પ્રશ્ન ૬ : મન:પર્યંચજ્ઞાન કોઈ કોઈને જ્ઞાનરૂપે કેમ નથી હાતુ? ઉત્તર : મનઃપયજ્ઞાન ઋદ્ધિધારી ભાવલિંગી મુનિને જ હાય છે તેથી તે કુસાનરૂપ હાઈ શકતુ નથી. 3 Page #49 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૭ : આત્મા તેા એક દ્રવ્ય છે, તે તેના અનેક જ્ઞાનાચેાગ કેવી રીતે થઈ ગયા ? ૨૪ ઉત્તર : આત્મા તેા નિશ્ચયથી એકસ્વભાવ છે, જેની સ્વાભાવિક પર્યાય કેવળજ્ઞાન જ હાવી જોઈએ, પરંતુ અનાદિકાળથી ક બંધ સહિત હાવાથી મતિજ્ઞાનાવરણાદ્રિના ક્ષયાપશય અનુસાર જ્ઞાન પ્રગટ થાય છે, અને તેથી જ્ઞાનેયાગ અનેક પ્રકારે થાય છે. કેવળજ્ઞાનને ખાદ્ય કરતાં, માકીના સાત જ્ઞાનામાં અસંખ્યાત અસંખ્યાત ભેદ પડે છે. પ્રશ્ન ૮ : મતિજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર : મતિજ્ઞાનાવરણ તથા વીર્માંતરાયના ક્ષયાપશયથી તથા ઇન્દ્રિય અને મનના નિમિત્તથી વસ્તુના એકદેશ જ્ઞાનને મતિજ્ઞાન કહે છે, પ્રશ્ન ૯ : ત્યારે તો મતિજ્ઞાન બહુ પરાધીન ગણાય ? ઉત્તર : કહેલાં નિમિત્તો હોવા છતાં પણ મતિજ્ઞાન જ્ઞાનસ્વભાવના ઉપાદાનથી જ પ્રગટ થાય છે, અન્ય દ્રવ્યોથી નહીં, તેથી તે સ્વાધીન છે. જ્ઞાન છે. જાણીતું નામ શું છે? પ્રશ્ન ૧૦ : મતિજ્ઞાનનું બીજું ઉત્તર : મતિજ્ઞાનનું ખીન્નું જાણીતુ નામ આભિનિાધિક આભિનિધિક પ્રશ્ન ૧૧ : શબ્દા શું છે ? ( - ઉત્તર : આભિ એટલે અભિમુખ અને નિ એટલે નિયમિત અર્થના અવબોધને આિિનાધિક જ્ઞાન કહે છે. " સાન તેને Page #50 -------------------------------------------------------------------------- ________________ થા પ્રશ્ન ૧૨ : અભિમુખ કેને કહે છે? ઉત્તર : શૂળ, વર્તમાન અને વ્યવધાનરહિત (આચ્છાદનરહિત) પદાર્થોને અભિમુખ કહે છે. પ્રશ્ન ૧૩ : નિયમિત કોને કહે છે? ઉત્તર : ઈન્દ્રિય અને મનથી નિયત વિષયને નિયમિત પદાર્થ કહે છે. પ્રશ્ન ૧૪: કઈ કઈ ઈન્દ્રિયને કર્યો કે વિષય નિયત છે? ઉત્તર : ચામડીને સ્પર્શ, જીભનો રસ, નાકને ગબ્ધ આંખને રૂ૫ અને કાનને શબ્દ એમ (પ્રત્યેક ઈન્દ્રિયને વિષય) નિયત છે. પ્રશ્ન ૧૫ : મનને કયે વિષય નિયત છે? ઉત્તર : મનમાં જોયેલે, સાંભળેલ અને અનુભવેલ પદાર્થ નિયત હોય છે. પ્રશ્ન ૧૬ : શ્રુતજ્ઞાન કોને કહે છે ? ઉત્તરઃ શ્રુતજ્ઞાનાવરણ વીયતરાયના ક્ષેપશમથી અથવા તે ઇન્દ્રિય (મન) ના અવલંબનથી જે જ્ઞાન પ્રગટ થાય છે તે શ્રુતજ્ઞાન છે. તેનું એક સ્પષ્ટ સ્વરૂપ એવું છે કે મતિજ્ઞાનથી જાણેલા પદાર્થોનું વિશેષજ્ઞાન કરવું. (તે શ્રુતજ્ઞાન કહેવાય) પ્રશ્ન ૧૭ : મરણ, આદિ જ્ઞાનને કયા જ્ઞાનમાં સમાવેશ થાય છે? ઉત્તર : સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ એ જ્ઞાનેને મતિજ્ઞાનમાં સમાવેશ થાય છે, કારણ કે એ બધાં મતિજ્ઞાનાવરણના ક્ષેપશમથી પ્રગટ થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૮ : સ્મરણનું શું સ્વરૂપ છે? ઉત્તર : મતિજ્ઞાનાવરણ અને વર્યા રાયના પશમથી તથા મનના અવલંબનથી પૂર્વે અનુભવેલા પદાર્થોનું સ્મરણ થયું તેને સ્મરણ કહે છે. પ્રશ્ન ૧૯ : પ્રત્યભિજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર : મતિજ્ઞાનાવરણ અને વીર્યંતરાયના ક્ષેપશમથી અને મનના અવલંબનથી પૂર્વે જાણેલી અવસ્થા અને વર્તમાનમાં જાણેલી અવસ્થાની વચ્ચે એકતા, સમાનતા, અસમાનતા અથવા વિરુદ્ધતાના સંધરૂપ (જેડરૂ૫) જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમ કે આ તે જ છે, આ અમુક જેવું છે. આ અમુથી વિપરીત છે, આ પેલાથી દૂર છે વગેરે. પ્રશ્ન ૨૦ : તર્ક કેને કહે છે? ઉત્તર : સાધ્ય-સાધનની વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે, જેમ કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય છે અને જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડે પણ હેતે નથી. પ્રશ્ન ૨૧ : અનુમાન કોને કહે છે? ઉત્તર : સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. જેમ કે ધુમાડાને દેખીને અગ્નિનું જ્ઞાન કરવું. પ્રશ્ન રર : એક વસ્તુનું જ્ઞાન કરીને બીજી વસ્તુને જાણવી તે તે શ્રુતજ્ઞાન કહેવાય, તેને મતિજ્ઞાનમાં કેવી રીતે સમાવેશ થાય? ઉત્તર : અભ્યાસી પુરૂષને સંસ્કારને લીધે સાધન જોતાં જ મન દ્વારા સાધ્યનું જ્ઞાન થઈ જાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ गाथा ५ પ્રશ્ન ર૩ : સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કોને કહે છે? ઉત્તર : વર્તમાન પદાર્થને ઈન્દ્રિય અથવા મન દ્વારા અંશે સ્પષ્ટતાથી જાણવું તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. પ્રશ્ન ૨૪ : મન અને ઇન્દ્રિયો વડે ઉત્પન્ન હોવાને લીધે તેને પરોક્ષ જ ગણવું જોઈએ ? ઉત્તર : મન-ઈન્દ્રિયથી ઉત્પન્ન હોવાને લીધે ખરેખર આ મતિજ્ઞાન પક્ષ જ છે પરંતુ વ્યવહારથી એમ જણાય છે કે, જેવાથી વસ્તુ સ્પષ્ટ દેખાય છે. કાનથી શબ્દ સ્પષ્ટ સંભળાય છે, આ કારણથી એ બધું (જ્ઞાન) ઉપચારથી પ્રત્યક્ષ છે. લેકમાં પણ કહેવાય છે કે મેં પ્રત્યક્ષ જોયું, પ્રત્યક્ષ સાંભળ્યું વગેરે. પ્રશ્ન ૨૫ : સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાનના વિષય કઈ ઈન્દ્રિયના નિયત વિષય છે? ઉત્તર : સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાનના વિષય મનના નિયત વિષય છે. તે પ્રશ્ન ૨૬ : બધા પ્રકારના મતિજ્ઞાનના જાણવાની પ્રગતિની અપેક્ષાએ કેટલા ભેદ છે? ઉત્તર : બધાય મતિજ્ઞાનના ચાર-ચાર ભેદ છે. અવગ્રહ, હા, અવાય અને ધારણું. પ્રશ્ન ૨૭ : અવગ્રહજ્ઞાન કેને કહે છે? ઉત્તર : વિષય-વિષયીના સન્નિપાત (સમીપ આવતાં, મળતાં) બાદ જેનું પ્રથમ ગ્રહણ થાય છે તેને અવગ્રહ કહે છે. પ્રશ્ન ૨૮ : સન્નિપાતને અર્થ શું છે? ઉત્તર : બાહ્ય પદાર્થ તે વિષય છે અને ઈન્દ્રિ Page #53 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તથા મન વિષયી કહેવાય છે, આ બંનેના જ્ઞાનને ઉત્પન્ન કરવા ગ્ય જે અવસ્થા તેને સન્નિપાત કહે છે. પ્રશ્ન ર૯ : અવગ્રહના કેટલા ભેદ છે? ઉત્તર : અવગ્રહના બે ભેદ છે. (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ. પ્રશ્ન ૩૦ : વ્યંજના-અવગ્રહ કોને કહે છે? ઉત્તર : પ્રાપ્ત અથવા સ્પષ્ટ અર્થના ગ્રહણને વ્યંજનાવગ્રહ કહે છે. આ જ્ઞાનમાં એટલી કમજોરી (નિર્બળતા) હોય છે કે જાણવાની દિશા પણ અનિશ્ચિત રહે છે. પ્રશ્ન ૩૧ : અર્થાવગ્રહ કોને કહે છે? ઉત્તર : અપ્રાપ્ત અથવા અપૃષ્ટ અર્થને ગ્રહણ કરવાને અર્થાવગ્રહ કહે છે, અર્થાત સ્પષ્ટ અર્થને ગ્રહણ કરવા તેને અર્થાવગ્રહ કહે છે. આ જ્ઞાનમાં જાણવાની દિશા નિશ્ચત છે, અને આ જ્ઞાન થયા પછી ઈહા આદિ જ્ઞાન થઈ શકે છે. - પ્રશ્ન ૩ર : ઈહાજ્ઞાન કેને કહે છે? ઉત્તર : અવગ્રહથી ગ્રહણ કરેલા અર્થની વિશેષ પરીક્ષાને ઈહા કહે છે. આ જ્ઞાનમાં સંદેહ નથી, પરંતુ તેમાં વસ્તુનું વિશેષ પરિજ્ઞાન થઈ રહ્યું છે. આમ છતાં પણ આ જ્ઞાન સંદેહથી ઉપર અને અવાયથી નીચેની વિચાર-બુદ્ધિરૂપ છે. પ્રશ્ન ૩૩ : અવાય જ્ઞાન કેને કહે છે? ઉત્તર : ઈહાજ્ઞાનથી પદાર્થનું જાણપણું થયું તેના પૂર્ણ પ્રતીતિયુક્ત જ્ઞાનને અવાયજ્ઞાન કહે છે. તે પ્રશ્ન ૩૪ : ધારણુજ્ઞાન કેને કહે છે? Page #54 -------------------------------------------------------------------------- ________________ તથા કે ઉત્તર : અવયજ્ઞાનથી નિર્ણય કરેલા પદાર્થનું કાળાંતરમાં પણ વિમરણ ન થવું તેને ધારણાઝાન કહે છે. પ્રશ્ન ૩૫ : મતિજ્ઞાનને વિષય પદાર્થ છે, ગુણ છે કે પર્યાય છે? ઉત્તર : મતિજ્ઞાનને વિષય પદાર્થ છે, માત્ર ગુણ પણ નહીં અને માત્ર પર્યાય પણ નહીં. હા, પદાર્થ ગુણપર્યાયાત્મક જ હોય છે. પ્રશ્ન ૩૬: કેવળ ગુણ અથવા કેવળ પર્યાય જ શું કે બીજા જ્ઞાનને વિષય થઈ શકે છે? ઉત્તર ઃ માત્ર ગુણ અથવા માત્ર પર્યાય કઈ પણ (સમ્યગ) જ્ઞાનને વિષય નથી, કારણ કે માત્ર ગુણ અથવા માત્ર પર્યાય અસત છે. અસત કેઈ પણ જ્ઞાનને વિષય હેઈ શકે નહીં. પ્રશ્ન ૩૭ : દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી ગુણ જાણી શકાય છે તે પછી તે અસર કેવી રીતે છે? ઉત્તર : દ્રવ્યાર્થિક દ્રષ્ટિએ ગુણની મુખ્યતાથી પદાર્થ જાણવામાં આવે છે માત્ર ગુણ નહીં. પ્રશ્ન ૩૮ : પર્યાયાથિક દ્રષ્ટિએ પર્યાય જાણી શકાય છે તે તે અસત કેવી રીતે છે? ઉત્તર : પર્યાયાર્થિકદ્રષ્ટિએ પર્યાયની મુખ્યત્વથી પદાર્થ જાણવામાં આવે છે માત્ર પર્યાય નહીં. પ્રશ્ન ૩૯ : ગુણ અને પર્યાય ભલે સત્ ન હોય તે પણ સત્ ના અંશ તે છે? Page #55 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - ઉત્તર : સત્ નું જ્ઞાન કેઈ વાર ગુણની મુખ્યતાથી કરવામાં આવે છે કઈ વાર પર્યાયની મુખ્યતાથી કરવામાં આવે છે એ પ્રમાણે સત્ ના અંશની કલ્પના કરવામાં આવી છે વસ્તુદ્રષ્ટિએ તે સદશ પમિણમન અને વિસદશ પરિણમનમાં વર્તતે એ એક અખંડ પદાર્થ છે. પ્રશ્ન ૪૦ : અવગ્રહ આદિ ચાર પ્રકારના મતિજ્ઞાન કેટલા પ્રકારે છે ? ઉત્તર : અવગ્રહ આદિ મતિજ્ઞાન ૧૨-૧૨ પ્રકારે છે. જેમ કે (૧) બહુઅવગ્રહ (૨) એક અવગ્રહ (૩) બહુવિધ અવગ્રહ (૪) એક વિધ અવગ્રહ (૫) ક્ષિપ્ર અવગ્રહ (૬) અક્ષિપ્ર અવગ્રહ (૭) અનિઃસૃત અવગ્રહ (૮) નિઃ મૃત અવગ્રહ (૯) અનુક્ત અવગ્રહ (૧૦) ઉક્ત અવગ્રહ (૧૧) ધ્રુવ અવગ્રહ (૧૨) અધ્રુવ અવગ્રહ પ્રશ્ન ૪૧ : બહુઅવગ્રહ જ્ઞાન કેને કહે છે? ઉત્તર : બહુ પદાર્થોનું એક સાથે અવગ્રહ જ્ઞાન કરવું તે બહુ અવગ્રહ જ્ઞાન છે જેમ કે પાંચે આંગળીઓનું એક સાથે જ્ઞાન. પ્રશ્ન ૪૨ ઃ એક અવગ્રહ કેને કહે છે? ઉત્તર : એક જ પદાર્થના ગ્રહણ કરવાને એક અવગ્રહ કહે છે તે પ્રશ્ન ૪૩ : બહુવિધ અવગ્રહ કેને કહે છે? ઉત્તર : બહુ પ્રકારના પદાર્થોના અવગ્રહને બહુવિધઅવગ્રહ કહે છે. પ્રશ્ન ૪૪ : એક વિધ અવગ્રહ કેને કહે છે? Page #56 -------------------------------------------------------------------------- ________________ गाथा ५ ઉત્તર : એક જ પ્રકારના પદાર્થને અવગ્રહને એકવિધ અવગ્રહ કહે છે. પ્રશ્ન ૪૫ : એકવિધ અવગ્રહ એક પ્રકારના બહુ પદાર્થોને થતું હશે ? - ઉત્તર : એકવિધ અવગ્રહ એક પ્રકારના અનેક પદાર્થોમાં પણ થાય છે. - પ્રશ્ન ક૬ : એકવિધ અવગ્રહ એક પદાર્થમાં પણ થતું હેય તે એકવિધ અવગ્રહ અને અવગ્રહમાં શું ભેદ રહે ? ઉત્તર : એકવિધ– અવગ્રહમાં એક પદાર્થને એક પ્રકારની દ્રષ્ટિથી જ જાણવામાં આપે છે, જ્યારે એક-અવગ્રહમાં પ્રકારથી દ્રષ્ટિ વગર જ પદાર્થને જાણવામાં આવે છે. પ્રશ્ન ક૭ : ક્ષિપ્ર-અવવગ્રહ કોને કહે છે? ઉત્તર : જલ્દીથી જ પદાર્થના અવગ્રહજ્ઞાનને ક્ષિપ્રઅવગ્રહ કહે છે. પ્રશ્ન ૪૮ : અક્ષિપ્ર અવગ્રહ કેને કહે છે ? ઉત્તર : ધીરે ધીરે પદાર્થનું અવગ્રહજ્ઞાન કરવું, અક્ષિપ્ર જ્ઞાન કરવું તેને અક્ષિપ્ર-અવગ્રહ કહે છે. પ્રશ્ન ૪૯ : નિઃસૃત અવગ્રહ કેને કહે છે? ઉત્તર : નિઃસૃત પદાર્થના અવગ્રહ કરવાને નિઃસૃત અવગ્રહ કહે છે. પ્રશ્ન પ૦ : અનિઃસૃત અવગ્રહ કેને કહે છે? ઉત્તર : નિવૃત (બહાર નીકળેલા) અંશને જાણીને અનિઃસૃત પદાર્થને જાણવું તેને અનિઃસૃત અવગ્રહ કહે છે. આ પ્રશ્ન પ૧ : ઉક્ત—અવગ્રહે કેને કહે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ४२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : ઇન્દ્રિયે અથવા મન દ્વારા પોતપોતાના નિયત વિષયને જાણવાને ઉક્ત-અવગ્રહ કહે છે. પ્રશ્ન પ૨ : અનુક્ત અવગ્રહ કેને કહે છે? ઉત્તર : કેઈ ઇન્દ્રિય અથવા મન દ્વારા પિતાને નિયત વિષયને જાણવાની સાથે સાથે બીજા વિષયને જાણ તેને અનુક્ત અવગ્રહ કહે છે, જેમ કે ચક્ષુઈન્દ્રિય દ્વારા આગને જોતાં એનું જ્ઞાન કરી લેવું. પ્રશ્ન પ૩ : વ્યંજનાવગ્રહ પણ શું બધી ઇન્દ્રિય અથવા મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે? ઉત્તર : વ્યંજનાવગ્રહ ચક્ષુઇન્દ્રિય કે મનના નિમિત્તથી ઉત્પન્ન થતું નથી, કારણ કે ચક્ષુઈન્દ્રિય અને મન અપ્રાપ્યકારી છે, એમનાથી જે જાણવામાં આવે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે. વ્યંજનાવગ્રહ માત્ર સ્પર્શ, રસના, ઘાણ અને શ્રોતેન્દ્રિય એ ચાર ઇન્દ્રિના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૫૪ : મતિજ્ઞાનના કેટલા ભેદ થઈ શકે છે? ઉત્તર : મતિજ્ઞાનના મૂળ પાંચ ભેદ છે. (૧ સાંવ્યવહારિક પ્રત્યક્ષ ( સ્મરણ (૩) પ્રત્યભિજ્ઞાન (૪) તર્ક (પ અનુમાન (સ્વાર્થનુમાન એમાં પણ દરેકના ભેદ સમજવા જોઈએ. વિસ્તારથી તે મતિજ્ઞાનના અસંખ્યાત ભેદ થઈ શકે છે. પ્રશ્ન પ૫ : સાંવ્યાવહારિક-પ્રત્યક્ષના કેટલા ભેદ છે? ઉત્તર : સાંવ્યહારિક પ્રત્યક્ષના કુલ ૩૩૬ લોદ છે. તે આ પ્રમાણે વ્યંજનાવગ્રહના ૪૮. કારણ કે વ્યંજનાવગ્રહ ચાર ઈન્દ્રિયોથી બહુ આદિ બાર પ્રકારના પદાર્થોના વિષયમાં ઉત્પન્ન થાય છે. અર્થાવગ્રહના ૨, કારણ કે અર્થાવગ્રહ, એચ ઇન્દ્રિય Page #58 -------------------------------------------------------------------------- ________________ गाथा ५ ૪રૂ અને છઠું મન એમ છ સાધનોથી બાર પ્રકારના પદાર્થોના વિષયમાં ઉત્પન્ન થાય છે એ જ રીતે ઈહાના ૭૨ અવાયના ૭૨ અને ધારણાના પણ ૭૨ ભેદ થાય છે. બધા મળીને સાંવ્યવહારિક ૩૩૬ ભેદ થયા પ્રશ્ન પ૬ : સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને સ્વાર્થીનુમાનના કેટલા ભેદ થાય છે? ઉત્તર : તે દરેકના બાર, બાર ભેદ થાય છે. કારણું કે ઉપર્યુક્ત ચારે જ્ઞાન મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે ઇન્દ્રિયના નિમિત્તથી ઉત્પન્ન થતા નથી, તેથી બાર પ્રકારના પદાર્થોના વિષયમાં મનથી ઉત્પન્ન થવાનાળા સ્મરણાદિ (જ્ઞાન) બાર બાર પ્રકારના થાય છે. પ્રશ્ન પ૭ :-શ્રુતજ્ઞાનના કેટલા ભેદ છે? ઉત્તર : શ્રુતજ્ઞાનના બે ભેદ છે. (૧) અક્ષરાત્મક શ્રુતજ્ઞાન (૨) અક્ષરાત્મક શ્રુતજ્ઞાન. પ્રશ્ન ૫૮ : અક્ષરાત્મક શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : જેનું ગ્રહણ અક્ષરના રૂપમાં કરવામાં આવતું નથી તેને અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન કહે છે. પ્રશ્ન પ૯ : અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન કયા જીવોને હેાય છે? ઉત્તર : એક ઈન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય અને પંચેન્દ્રિય અસંજ્ઞી જીવોને અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન જ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પણ અક્ષરાત્મક શ્રુતજ્ઞાન હોઈ શકે છે.. પ્રશ્ન ૬૦ : અનક્ષરાત્મક શ્રુતજ્ઞાનના કેટલા ભેદ છે? ઉત્તર : અનાક્ષાત્મક શ્રુતજ્ઞાનના બે ભેદ છે. (૧) પર્યાય (૨) પર્યાયસમાસ. Page #59 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૬૧ : પર્યાય શ્રુતજ્ઞાન કોને કહે છે? ઉત્તર : પર્યાયના અ અહી સૌથી નાના અશ એમ છે. અક્ષર (જેનું ક્ષરણ અર્થાત્ વિનાશ ન હેાય તેવું જ્ઞાન અથવા કેવળજ્ઞાન) ના અનંતમાં ભાગે પર્યાયનામક મતિજ્ઞાન છે. આ પર્યાયનામક મતિજ્ઞાન આવરણુરહિત અને અવિનાશી છે. આ પર્યાયનામક મતિજ્ઞાન, સૂક્ષ્મ નિગેાદીયા લબ્ધપર્યાપ્ત ભવમાં ઉત્પન્ન થવાવાળા જીવને પ્રથમ સમયમાં હેાય છે. આ પર્યાયનામક મતિજ્ઞાનથી જે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેને પણ ઉપચારથી પર્યાય શ્રુતજ્ઞાન કહે છે. ४४ પ્રશ્ન દર : પર્યાયસમાસ શ્રુતજ્ઞાન કોને કહે છે ? ઉત્તર : પર્યાય - શ્રુતજ્ઞાનથી અનંતગણુા અધિક શ્રુતજ્ઞાનને પર્યાયસમાસ શ્રુતજ્ઞાન કહે છે અને તેના પછી પણ અસંખ્યાત લેાકપ્રમાણ ષવૃદ્ધિરૂપના ઉપરના જ્ઞાન સુધી પર્યાય સમાસ શ્રુતજ્ઞાન ગણવામાં આવે છે. . જ પ્રશ્ન ૬૩ : અક્ષરાત્મક શ્રુતજ્ઞાન કેને કહે છે ? ઉત્તર : જેનુ ગ્રહણુ અક્ષરાના રૂપમાં હોય તેને અક્ષરાત્મક શ્રુતજ્ઞાન કહે છે. આ જ્ઞાન સ`ની જીવોને જ હેાય છે. પ્રશ્ન ૬૪ : અક્ષરાત્મક શ્રુતજ્ઞાનના કેટલા ભેદ છે ? ઉત્તર : અક્ષરાત્મક શ્રુતજ્ઞાનના અઢાર ભેદ છે ઃ ૧) અક્ષર (૨) અક્ષર-સમાસ (૩) પદ્મ ૪ પદ્મસમાસ (૫) સોંઘાત (૬) સઘાત-સમાસ ૭ પ્રતિપત્તિ (૮ પ્રતિપત્તિ-સમાસ (૯) અનુયાગ (૧૦) અનુયાગ.સમાસ (૧૧) પ્રાભૂત પ્રાભૂત (૧૨) પ્રાકૃતપ્રાભૂત સમાસ (૧૩ પ્રાભૂત (૧૪) પ્રાભૂત-સમાસ (૧૫) વસ્તુ (૧૬) વસ્તુ-સમાસ (૧૭ પૂર્વ (૧૮) પૂર્વ-સમાસ, Page #60 -------------------------------------------------------------------------- ________________ गाथा ५ પ્રશ્ન ૫ : અક્ષર શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : દ્રવ્યકૃત-પ્રતિબદ્ધ એક અક્ષરથી જેની ઉત્પત્તિ હોઈ શકે તેને અક્ષરજ્ઞાન કહે છે. અથવા ઉત્કૃષ્ટ પર્યાય સમાસ શ્રુતજ્ઞાનથી અનંતગણું જ્ઞાન અક્ષરશ્રુતજ્ઞાન છે. પ્રશ્ન ૬૬ : અક્ષરશ્રુતજ્ઞાન કયા જીવોને હોય છે? ઉત્તર : અક્ષરશ્રુતજ્ઞાન સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ હોય છે કારણ કે અક્ષરશ્રુતજ્ઞાન મનને વિષય છે. પ્રશ્ન ૬૭ : અક્ષરસમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : અક્ષરજ્ઞાનથી ઉપર અને પદજ્ઞાનથી નીચે એક-એક અક્ષર વધારતાં જેટલા ભેદ થાય તે સર્વ અક્ષર-- સમાસ શ્રુતજ્ઞાન છે. પ્રશ્ન ૬૮ : પદ-શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : અક્ષરસમાસ શ્રુતજ્ઞાનથી ઉપર એક એક અક્ષર વધવાથી પદ-શ્રુતજ્ઞાન થાય છે. પ્રશ્ન ૯ : એક દ્રવ્યશ્રુતપદમાં કેટલાં અક્ષર હોય છે? ઉત્તર : એક દ્રવ્યશ્રુતપદમાં ૧૬૩૪૮૩૭૮૮૮ અક્ષર હોય છે. આ અક્ષરેથી ઉત્પન્ન થયેલા ભાવકૃતને પણ ઉપચારથી પદશ્રુતજ્ઞાન નામથી કહેવાય છે. પ્રશ્ન ૭૦ : પદસમાસ શ્રુતજ્ઞાન કોને કહે છે? ઉત્તર : પદશ્રુતજ્ઞાનથી ઉપર અને સંઘાકૃતતજ્ઞાનથી નીરો એક એક અક્ષર વધારવાથી જેટલા ભેદ થાય છે તે સર્વને પદસમાસ શ્રુતજ્ઞાન કહે છે. પ્રશ્ન ૭૧ : સંઘાત-શ્રુતજ્ઞાન કોને કહે છે ? ઉત્તર : ઉત્કૃષ્ટ પદસમાસમાં એક અક્ષર વધવાથી Page #61 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका સંઘાત શ્રુતજ્ઞાન હોય છે. આના દ્વારા ચાર ગતિમાર્ગણામાંથી એક ગતિમાર્ગનું પ્રરૂપણ થઈ જાય છે. પ્રશ્ન ૭૨ : સંઘાત શ્રુતજ્ઞાનમાં કેટલાં પદ હોય છે ? ઉત્તર : સંઘાત શ્રુતજ્ઞાનમાં સંખ્યાત પદ હોય છે. પ્રશ્ન ૭૩ : સંઘાતસમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : સંઘાતશ્રુતજ્ઞાનથી ઉપર અને પ્રતિપત્તિ-શ્રુતજ્ઞાનથી નીચે એક એક અક્ષર વધારવાથી જેટલા ભેદ થાય, તે બધાને સંઘાતસમાસ શ્રુતજ્ઞાન કહે છે. પ્રશ્ન ૭૪ : પ્રતિપત્તિશ્રુતજ્ઞાન કોને કહે છે? ઉત્તર : ઉત્કૃષ્ટ સંઘાતસમાસમાં એક અક્ષર વધવાથી પ્રતિપત્તિ-શ્રુતજ્ઞાન થાય છે. પ્રતપત્તિ શ્રુતજ્ઞાનના પદો દ્વારા ચૌદ માર્ગણાઓના એક એક અક્ષર ભેદનું પ્રરૂપણ થઈ જાય છે. પ્રશ્ન ૭૫ : પ્રતિપત્તિ-સમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : પ્રતિપત્તિશ્રુતજ્ઞાનથી ઉપર અને અનુગ શ્રુતજ્ઞાનથી નીચે એક અક્ષર વધવાથી જેટલા ભેદ થાય તે બધા પ્રતિપત્તિસમાસ શ્રુતજ્ઞાન છે. પ્રશ્ન ૭૬ : અનુગ સમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : ઉત્કૃષ્ટ પ્રતિપત્તિ સમાસમાં એક અક્ષર ઉમેરવાથી અનુયે શ્રુતજ્ઞાન થાય છે. અનુગ-શ્રુતજ્ઞાનના પદોથી ચૌદે ય માર્ગણાઓનું પૂર્ણ પ્રરૂપણ થઈ જાય છે. પ્રશ્ન ૭૭ : અનુગ સમાસ શ્રુતજ્ઞાન કોને કહે છે? ઉત્તર : અનુગસમાસથી ઉપર અને પ્રાભૃતશ્રુતજ્ઞાનથી નીચે એક એક અક્ષર વધારવાથી જેટલા ભેદ થાય છે તે બધાને અનુગસમાસ શ્રુતજ્ઞાન કહે છે.. Page #62 -------------------------------------------------------------------------- ________________ જાથા પ્રશ્ન : ૭૮ : પ્રાભૃતપ્રાભૃત શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : ઉત્કૃષ્ટ અનુયોગસમાસ શ્રુતજ્ઞાનમાં એક અક્ષર વધવાથી પ્રાભૃત-પ્રાભૃત શ્રુતજ્ઞાન થાય છે. પ્રશ્ન ૭૯ : પ્રાભૃતપ્રાલત શ્રુતજ્ઞાનજ્ઞાનમાં કેટલા અનુગ છે? ઉત્તર : પ્રાભૃતપ્રાભત શ્રુતજ્ઞાનમાં સંખ્યાત અનુયાગ છે. પ્રશ્ન ૮૦ : પ્રાભૃતપ્રાભત સમાસ કોને કહે છે? ઉત્તર : પ્રાભૂત-પ્રાભૂતથી ઉપર અને પ્રાભૂતથી નીચે એક એક અક્ષર વધારવાથી જેટલાં ભેદ થાય તે બધાને પ્રાભૃતપ્રાભૃત સમાસ કહે છે. પ્રશ્ન ૮૧ : પ્રાભૂત-શ્રુતજ્ઞાન કોને કહે છે ? ઉત્તર : ઉત્કૃષ્ટ પ્રાભૃતપ્રાભત સમાસથી ઉપર એક અક્ષર વધવાથી પ્રાભૂત-શ્રુતજ્ઞાન થાય છે. પ્રશ્ન ૮૨ : પ્રાભૃત સમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : પ્રાભૃત શ્રુતજ્ઞાનથી ઉપર અને વસ્તુશ્રુતજ્ઞાનથી નીચે એક અક્ષર વધવાથી જેટલાં ભેદ થાય તેટલા બધા પ્રાભૃત સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૮૩ : વસ્તુ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : ઉત્કૃષ્ટ પ્રાભત સમાસથી ઉપર એક – એક અક્ષર વધારવાથી વસ્તુશ્રુતજ્ઞાન થાય છે. પ્રશ્ન ૮૪ : વસ્તુ-શ્રુતજ્ઞાનમાં કેટલા પ્રાભૃત હોય છે? ઉત્તર : વસ્તુ-શ્રુતજ્ઞાનમાં વીસ પ્રાભૃત હોય છે. પ્રશ્ન ૮૫ ઃ વસ્તુમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : વસ્તુશ્રુતજ્ઞાનથી ઉપર અને પૂર્વશ્રુતજ્ઞાનથી Page #63 -------------------------------------------------------------------------- ________________ ४८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका નીચે એક એક અક્ષર વધવાથી જેટલા ભેદ થાય તે બધાને વસ્તુમાસ શ્રુતજ્ઞાન કહે છે. પ્રશ્ન ૮૬ : પૂર્વશ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : ઉત્કૃષ્ટ વસ્તુમાસમાં એક અક્ષર વધવાથી પૂર્વશ્રુતજ્ઞાન થાય છે પ્રશ્ન ૮૭ : પૂર્વ સમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : પૂર્વશ્રતજ્ઞાનથી ઉપર જ્યાં સુધી લેક બિન્દુસાર નામનું ચૌદમું પૂર્વ પુરૂં થઈ જાય ત્યાં સુધી એક એક અક્ષર વધારવાથી જેટલાં ભેદ થાય તે સર્વ પૂર્વ સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૮૮ : ઉત્કૃષ્ટ પૂર્વ સમાસથી ઉપર કઈ શ્રુતજ્ઞાન હોય છે? ઉત્તર : ઉત્કૃષ્ટ પૂર્વ સમાસથી ઉપર (વધારે) પણ શ્રુતજ્ઞાન હોય છે. પ્રશ્ન ૮૯ : તે ઉત્કૃષ્ટ પૂર્વસમાસથી ઉપરના શ્રુતજ્ઞાનને શ્રુતજ્ઞાનના ઉપર્યુક્ત ભેદોમાં જુદા નામથી કેમ ન બતાવ્યું? ઉત્તર : ઉત્કૃષ્ટ પૂર્વસમાસથી ઉપર જેટલું શ્રુતજ્ઞાન રહી જાય છે એ બધું એક દ્રવ્ય શ્રુતપદ જેટલું પણ નથી. તેથી આ પ્રક્રિયામાં તેને અલગ ભેદ કરીને બતાવ્યું નથી. પ્રશ્ન ૯૦ : આ બાકી રહેલા શ્રુતજ્ઞાનને કયા નામથી ઓળખવામાં આવે છે? 1 ઉત્તર ઃ બાકી રહેલા શ્રુતજ્ઞાનનું નામ અંગબાહ્ય છે તેમાં સામાયિક આદિ ચૌદ વિષયેનું વર્ણન છે. પ્રશ્ન ૧ : વિષયવારની અપેક્ષાથી અક્ષરાત્મક શ્રુતજ્ઞાનના કેટલા ભેદ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ જાથા છે ઉત્તર : વિષયવારની અપેક્ષાથી શ્રાજ્ઞાનના મૂળ બે ભેદ છે (૧) અંબાહ્ય (૨) અંગપ્રવિષ્ટ પ્રશ્ન ૯૨ : અંગભાાના કેલ્લાઃ ભેદ છે ?' ઉત્તર : અંબાના ૧૪ (ચૌદ) ભેદ છે : (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ ૩) વનદના (૪) પ્રતિકમણ છેવૈનાયિકા (૬) કૃતિકર્મ (૭) દશવૈકાલિક (૮) ઉત્તરાધ્યયન (૯) કલ્પવ્યવહાર (૧૦) કમ્યાક (૧૧ મહાપ્ય (૧૨) પુંડરીક (૧૩) મહાપુંડરીક (૧૪) નિષિધિકા પ્રશ્ન ત્રુ : “સામાયિક” નામના અંગતોશ્રુતજ્ઞાનમાં શેનું વર્ણન અથવા જ્ઞાન છે? ઉત્તર : સામાયિક કૃતાંગમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પદ્ધતિ દ્વારા સમતાભાવના વિધાનનું વર્ણન છે. પ્રશ્ના ૯૪ : ચતુર્વિશતિસ્તવ મૃતાંગમાં શેનું વર્ણન છે? કે ઉત્તર વીસ તીર્થકરોનાં નામ, અવગાહના, કલ્યાણક, અતિશય અને તેમની વન્દનાવિધિ અને વન્દના ફળનું વર્ણન આ શ્રુતાંગમાં છે. પ્રશ્ન ૯૫ : વન્દના નામના શ્રુતાંગમાં શેનું વર્ણન છે? ઉત્તર : જિનેન્દ્રદેવની અને જિનેન્દ્રદેવના અવલંબનથી જિનાલયની વન્દનાની વિધિનું વર્ણન વન્દના નામના અંગબાહ્ય શ્રુતજ્ઞાનમાં છે. પ્રશ્ન ૯૬ : પ્રતિકમણ નામના કૃતાંગમાં કયા વિષયનું વર્ણન છે ? Page #65 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - ઉત્તર દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક, ઐયપથિક અને રમાર્થિક આ સાત પ્રકારના પ્રતિક્રમણને કાળ અને શક્તિ અનુસાર કરવાની વિધિનું વર્ણન છે. પ્રશ્ન ૯૭ : વૈયિક નામના અંગબાહ્ય શ્રુતજ્ઞાનમાં શેનું વર્ણન છે? - ઉત્તર : આ શ્રુતાંગમાં જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્ર વિનય અને ઉપચાર વિનય એમ ચાર પ્રકારના વિનાનું વર્ણન છે. પ્રશ્ન ૯૮ કૃતિકર્મ નામના કૃતાંગમાં શેનું વર્ણન છે? ઉત્તર : અરિહંત, સિધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠિની પૂજાવિધિનું વર્ણન કૃતિકર્મ નામના અંગબાહ્ય શ્રુતજ્ઞાનમાં કરેલું છે. પ્રશ્ન : દશવૈકાલિક શ્રુતાગમાં શેનું વર્ણન છે? ઉત્તર : દસ વિશિષ્ટ કાળમાં થવાવાળી વિશેષતા તથા મુનિજનેનાં આચરણની વિધિનું વર્ણન દશવૈકાલિક કૃતમાં છે. પ્રશ્ન ૧૦૦ : ઉત્તરાધ્યયન કૃતાંગમાં શેનું વર્ણન છે? - ઉત્તર : કેવી રીતે ઉપસર્ગ સહન કરવા કેવી રીતે પરિષહ સહન કરવા વગેરે અનેક પ્રશ્નના ઉત્તર તેમાં આપવામાં આવ્યા છે. પ્રશ્ન ૧૦૧ : કલ્પવ્યવહાર નામના શ્રુતાંગમાં કેનું વર્ણન છે? ઉત્તર : સાધુઓના કપ્ય એટલે ગ્ય આચરણમાં વ્યવહારનું એટલે કે સાધુ-આચરણનું મ્યવ્યવહારમાં વર્ણન છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ गाथा પ્રશ્ન ૧૦૨ : કપ્યાકલ્પ્ય શ્રુતાંગમાં કયા વિષયનું વન છે? ઉત્તર : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર મુનિઓને માટે આ ચેાગ્ય છે અને આ અાગ્ય છે એ રીતે બધા લખ્ય અને અકલ્પ્યાનું આ શ્રુતાંગમાં વર્ણન છે. પ્રશ્ન ૧૦૩ : મહાકલ્પ્ય નામના અંગબાહ્ય શ્રુતમાં શેનું વન છે? ઉત્તર ઃ કાળ અને સંહનનની અનુકુળતાની પ્રધાનતાથી સાધુઓના ચાગ્ય દ્રવ્ય, ક્ષેત્ર આદિનું વર્ણન આ શ્રુતાંગમાં છે. પ્રશ્ન ૧૦૪ : પુણ્ડરીક નામના બાહ્યશ્રુતમાં શેનું વર્ણન છે? ઉત્તર : આ શ્રુતાંગમાં ચાર પ્રકારના દેવામાં ઉત્પત્તિના કારણરૂપ પૂજા, દાન, તપ, વ્રત આદિ અનુષ્ઠાનાનુ` વૃન છે. પ્રશ્ન ૧૦૫ : મહાપુણ્ડરીક નામના શ્રુતાંગમાં ક્યા વિષયનુ વર્ણન છે? આ ઉત્તર : આ શ્રુતાંગમાં ઈન્દ્રો અને પ્રતીન્દ્રોમાં ઉત્પત્તિના કારણભૂત વિશિષ્ટ તપાના અનુષ્ઠાનનુ વર્ણન છે. પ્રશ્ન ૧૦૬ : નિષિદ્ધિકા નામના શ્રુતાંગમાં કયા વિષયનું વર્ણન છે ? ઉત્તર : દોષોના નિરાકરણમાં સમથ અનેક પ્રકારના પ્રાયશ્ચિતાનું વર્ણન નિષિષ્ઠકા નામના બાહ્યશ્રુતમાં છે. પ્રશ્ન ૧૦૭ : અંગપ્રવિષ્ટ જ્ઞાન) ના કેટલા ભેદ છે ? ઉત્તર : અગપ્રવિષ્ટના ખાર ભેદ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ ૩. સ્થાનાંગ (૪) સમવાયાંગ પ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૬ જ્ઞાતૃકથાગ ૭) ઉપાસકાધ્યયનાંગ (૮ અંતઃકૃશાંગ (૯) અનુત્તરપપાદિકાદશાંગ (૧૦) વિપાકસૂત્રાંગ (૧૧) પ્રશ્નવ્યાકરણગ (૧૨) દ્રષ્ટિવાદાંગ. આ બાર અંગોમાં સૌથી વિશેષ વિસ્તારવાવું દ્રષ્ટિવાદ, અંગ છે, એના પણ અનેક ભેદ પ્રભેદ છે. પ્રશ્ન ૧૦૮ : દ્રષ્ટિવાદ અંગના કેટલા ભેદ છે ? ઉત્તર : દ્રષ્ટિવાદ અંગના પાંચ ભેદ છે. (૧) પ્રથમાનુ વેગ (૨) સ્વાધ્યાય (૩) સૂત્ર (૪) ચૂલિકા (૫) પૂર્વ. આમાં વળી પરિકર્મ, ચૂલિકા અને પૂર્વના અનેક ભેદ છે. પ્રશ્ન ૧૯ : પરિકર્મના કેટલા ભેદ છે? ઉત્તર ઃ પરિકર્મના પાંચ ભેદ છે. (૧) ચન્દ્રપ્રજ્ઞપ્તિ (૨) સૂર્યપ્રજ્ઞપ્તિ ૩) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ (૪) દ્વિપસાગરપ્રજ્ઞપ્તિ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. પ્રશ્ન ૧૧૦ : ચૂલિકાના કેટલા ભેદ છે? ઉત્તર : ચૂલિકાના પાંચ ભેદ છે. (૧) જળગતા ૨) સ્થળગતા (૩ માયાગતા (૪, આકાશગતા ૫) રૂપગતા. પ્રશ્ન ૧૧૧ : પૂર્વના કેટલા ભેદ છે? ઉત્તર : પૂર્વના ચૌદ ભેદ છે : (૧) ઉત્પાદપૂર્વ (૨) આગ્રાયણી પૂર્વ ૩ વર્યાનુવાદપૂર્વ (૪) અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ (૬) સત્યપ્રવાદ પૂર્વ (૭ આત્મપ્રવાદ પૂર્વ (૮૫ કર્મપ્રવાદ પૂર્વ (૯) પ્રત્યાખ્યાનવાદપૂર્વ (૧૦) વિદ્યાનુવાદ પૂર્વ (૧૧) કલ્યાણવાદ પૂર્વ (૧૨) પ્રાણુવાદપૂર્વ (૧૩) કિયાવિશાળપૂર્વ (૧૪) લેકબિન્દુસારપૂર્વ Page #68 -------------------------------------------------------------------------- ________________ જાથા જ પ્રશ્ન ૧૧૨ : પરિમાણની અપેક્ષાથી કહેલાં અઢાર પ્રકારના અક્ષરાત્મક શ્રુતજ્ઞાનમાંથી કયા ભેદોને કયા અંગ પૂર્વ “આદિમાં સમાવેશ થાય છે? ઉત્તરઃ ચૌદ પૂર્વેને છોડીને બાકીનું શ્રુતજ્ઞાન વસ્તુસમાસ પર્યન્તના સેળ ભેદોમાં સમાવેશ પામી જાય છે, જ્યારે ચૌદ પૂર્વો, પૂર્વશ્રુતજ્ઞાન અને પૂર્વ સમાસશ્રુતજ્ઞાનમાં સમાવેશ પામે છે. પ્રશ્ન ૧૧૩ : આચારાંગમાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે ? ઉત્તર : એમાં મુનિઓના આચારનું વર્ણન છે, જેમ કે તેમણે કેવી રીતે સમસ્ત આચરણ કરવું, યત્નપૂર્વક ભાષણ કરવું, યત્નપૂર્વક આહાર-વિહાર કરે વગેરે આ અંગમાં આઠ હજાર પદ . એક પદમાં ૧૬૩૪૮૩૭૮૮૮ અક્ષર હોય છે. પ્રશ્ન ૧૧૪ : સૂત્રકૃતાંગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર ઃ સૂત્રકૃતાંગમાં ૩૬ હજાર પદ . આ અંગમાં સૂત્ર દ્વારા જ્ઞાન વિનય આદિ અધ્યયન ક્રિયા, કપ્યાપ્ય આદિ વ્યવહારધર્મ કિયા અને સ્વસમય અને પરસમયના સ્વરૂપનું વર્ણન છે. પ્રશ્ન ૧૧૫ : સ્થાનાંગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : સ્થાનાંગમાં ૪૨ હજાર પર છે. આ અંગમાં પ્રત્યેક દ્રવ્યના એક, બે, ત્રણ આદિ અનેક ભેદ, વિકલ્પનું વર્ણન છે. જેમ કે જીવ એક છે, જીવ બે પ્રકારે છે. મુક્ત અને સંસારી. જીવના ત્રણ ભેદ છે. કર્મમુક્ત, જીવન્મુક્ત, સંસારી વગેરે. Page #69 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૧૬ : સમવાયાંગમાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં એક લાખ ચોસઠ હજાર પદ . આ અંગમાં સરખાં વિસ્તરવાળા, સરખા ધર્મવાળા, સરખી સંખ્યાવાળા જે જે પદાર્થો છે તે બધાનું વર્ણન છે, જેમ કે ૪૫ લાખ એજનવાળા પાંચ પદાર્થ છે, અઢી દ્વીપ, સિદ્ધક્ષેત્ર ઈત્યાદિ. તે પ્રશ્ન ૧૧૭ : વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગમાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આ અંગમાં બે લાખ, અઠ્ઠાવીસ હજાર પદ છે. એમાં સાઠ હજાર (૬૦,૦૦૦) પ્રશ્ન અને ઉત્તર છે, જેમ કે જીવ નિત્ય છે કે અનિત્ય ? જીવ વતત્ય છે કે અવ્યક્તત્વ વગેરે. પ્રશ્ન ૧૧૮ : જ્ઞાતૃધર્મકથાગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં પાંચ લાખ છપ્પન હજાર પદ . તેમાં વસ્તુઓના સ્વભાવ, તીર્થકરેનું માહાતમ્ય, દીવ્યધ્વનિને સમય અને સ્વરૂપ, ગણધર આદિ મુખ્ય જ્ઞાતાઓની કથાનું વર્ણન છે. પ્રશ્ન ૧૧૯ : ઉપાસકાધ્યયનાંગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે ? ઉત્તર : આમાં અગીયાર લાખ સત્તર હજાર પદ . તેમાં શ્રાવકેની પ્રતિમા (પડિયા, આચરણ અને ક્રિયાકાંડેનું વર્ણન છે. શ્રાવકેચિત મંત્રોનું પણ આમાં જ વર્ણન છે. - પ્રશ્ન ૧૨૦ : અંતઃકૃશાંગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? Page #70 -------------------------------------------------------------------------- ________________ ના 'ટ્ ५५ ઉત્તર : આમાં તેવીસ લાખ અઠ્ઠાવીસ હજાર પદ્મ છે, અને તેમાં અંતઃકૃત કેવળીયાનુ વર્ણન છે, જેઓ પ્રત્યેક તીકરાના તીમાં દસ, દસ મુનિએ ધેાર ઉપસ સહન કરીને અંતમાં સમાધિ દ્વારા સંસારના અંતને પ્રાપ્ત થયા છે. પ્રશ્ન ૧૨૧ : અનુત્તરાપપાકિદશાંગમાં કેટલા પદ છે અને શેનુ વર્ણન છે ! ઉત્તર ઃ આમાં ૯૨ લાખ ૪૪ હજાર પદ્મ છે. તેમાં પ્રત્યેક તીર્થંકરના તીર્થાંમાં થવાવાળા તે તે દશ દશ મુનિઓનું વર્ણન છે કે જેઓ ધાર ઉપસર્ગ સહન કરીને, સમાધિ સહિત પ્રાણ છેાડીને વિજયાદિક અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થયા છે. પ્રશ્ન ૧૨૨ : પ્રશ્નવ્યાકરણમાં કેટલા પદ્મ છે અને શેનુ વર્ણન છે ? ઉત્તર : આમાં ૯૩ લાખ ૧૬ હજાર પદ છે. તેમાં અનેક પ્રશ્ના દ્વારા ત્રણ કાળ સધી ધનધાન્ય આદિ લાભ, અલાલ, સુખ દુઃખ, જીવન મરણુ જય-પરાજય આદિ ક્ળાનુ વર્ણન છે. પ્રશ્ન ૧૨૩ : વિપાકસૂત્રમાં કેટલાં પદ્મ છે અને શેનુ વર્ણન છે ? ઉત્તર ઃ આમાં એક કરોડ ચારાસી લાખ પદ છે, અને તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર શુભ-અશુભ કાઁના તીવ્ર ભેટ્ઠ આદિ અનેક પ્રકારના (ફળ) વિપાકનુ વર્ણન છે. પ્રશ્ન ૧૨૪ : દ્રષ્ટિવાદ અંગમાં કેટલાં પદ્મ છે અને શેનુ વર્ણન છે? ઉત્તર : આ આંગમાં ૧૦૮ કરોડ, ૬૮ લાખ, ૫૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ ०५६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હજાર પાંચ પદ તેમાં ૩૩ મિસ્યામનું વર્ણન અને નિરાકરણ છે લેક, દ્રવ્ય, મંત્ર, વિદ્યા, કળાઓ, સ્થાઓ વગેરેનું પણ નર્ણન છે. પ્રશ્ન ૫ : પ્રથમનુગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે ? ઉત્તર : આમાં પાંચ હજાર પદ . તેમાં તીર્થકર, ચકવર્તી, નારાયણ, બળભદ્ર અને પ્રતિનારાયણની કથાઓ અને તેમના સંબંધી ઉપકથાઓનું વર્ણન છે. પ્રશ્ન : પરિકમમાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં ૧ કરોડ, ૮૧ લાખ પાંચ હજાર (૫ હજાર પદ . તેમાં ભૂવલય આદિના સંબંધમાં ગણિતના કરણસૂત્રોનું વર્ણન છે. તેના ચન્દ્રપ્રજ્ઞપ્તિ આદિ જે પાંચ ભેદ છે એના વર્ણનમાં તેના પદ અને વિષયેનું વિવરણ કરશે. પ્રશ્ન ૧ર૭ : ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ૩૬ લાખ પાંચ હજાર પદ છે અને તેમાં ચન્દ્ર ઈન્દ્રના વિમાન પરિવાર, આયુ, ગમન આદિનું વર્ણન છે, તેમ જ ચન્દ્ર વિમાનના પૂર્ણ ગ્રહણ, અર્ધગ્રહણ કેવી રીતે થાય છે તે વિષયેનું વર્ણન પણ છે. પ્રશ્ન ૧૮ : સૂર્યપ્રજ્ઞપ્તિમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આ પરિકર્મમાં પાંચ લાખ ત્રણ હજાર પદ Page #72 -------------------------------------------------------------------------- ________________ જાથા છે છે. અને તેમાં સૂર્ય-પ્રતીન્દ્રના વિમાન, પરિવાર, આયુ, ગમન ગ્રહણ આદિ બધી બાબતેનું વર્ણન છે. પ્રશ્ન કર૯ઃ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે ઉત્તર ઃ આ પરિકર્મમાં ત્રણ લાખ પચીસ હજાર પદ છે અને તેમાં જમ્બુદ્વીપના ક્ષેત્ર, કુલાચલ, હદ, મેરૂ, વેદિકા વન, અકૃત્રિમ-ચૈત્યાલય, વ્યતત્તરનાં આવાસ, મહાન નદીઓ આદિનું વર્ણન છે. પ્રશ્ન ૧૩૦ : દ્વીપસાગરપ્રજ્ઞપ્તિમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં પર લાખ ૩૬ હજાર પદ , તેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોને વિસ્તાર, રચના, અકૃત્રિમ રૌત્યાલય આદિનું વર્ણન છે. પ્રશ્ન ૧૩ : વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં કેટલાં પદ છે અને તેમાં શેનું વર્ણન છે? ઉત્તર : આમાં રૂપી-અરૂપી દ્રવ્ય, જીવ અજીવ દ્રવ્ય અનન્તર સિદ્ધ પરંપરા સિદ્ધ વગેરે અનેક પદાર્થોનું વ્યાખ્યાન છે. આમાં ૮૪ લાખ ૩૬ હજાર પદ . તે પ્રશ્ન ૧૩ર : સૂત્ર નામના દ્રષ્ટિવાદઅંગના ભેદમાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં ૮૮ લાખપદ છે. તેમાં ૩૬૩ મિથ્યામતનું વિશેષ વિવરણ છે અને તે સમસ્ત પૂર્વપક્ષેનું નિરાકરણ છે. ન્યાયશાસ્ત્રોની મૂળ ઉત્પત્તિ આ સૂત્ર નામના દ્રષ્ટિવાદના અંગમાંથી થઈ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ५८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका આ પ્રશ્ન ૧૩૩ : ચૂલિકામાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં જલગતા આદિ પાંચ ભેદના પ્રત્યેકના ૨૦૯૮૯૨૦૦ પદ , અને પાંચેયના પદોને સરવાળે ૧૦૪૯૪૬૦૦૦ થાય છે. ચૂલિકામાં (બધા મળીને કુલ આટલાં પદ છે. આ ભેદેના વિષયના વિવરણમાં ચૂલિકાના વિષયનું વર્ણન આવી જશે. પ્રશ્ન ૧૩૪ : જલગતા ચૂલિકામાં શેનું વર્ણન છે? ઉત્તર : જળમાં (પાણીમાં અથવા જળ ઉપર કેવી રીતે ચાલી શકાય, અગ્નિનું સ્તંભન, ભક્ષણ કેવી રીતે થઈ શકે. અગ્નિપ્રવેશ અથવા અગ્નિ ઉપર કેવી રીતે બેસાય એ બધી બાબતે (સિદ્ધ) કરનારા મંત્ર, તંત્ર, તપસ્યાઓ વગેરેનું આમાં વર્ણન છે. તે પ્રશ્ન ૧૩૫ : સ્થળગતા ચૂલિકામાં કઈ બાબતનું વર્ણન છે ? ઉત્તર : આમાં તે પ્રકારના મંત્ર-તંત્ર આદિનું વર્ણન છે જેના પ્રભાવથી મેરૂ, પર્વત, ભૂમિ વગેરેમાં પ્રવેશ થાય શીઘગમન વગેરે સિદ્ધ થઈ શકે. પ્રશ્ન ૧૩૬ : માયાગતા ચૂલિકામાં કઈ બાબતનું વર્ણન છે ? : અદ્ભૂત માયાવાળી બાબતે બતાવવી, જે વસ્તુ અહીં નથી તેને તુરત જ હાજર કરવી, કેઈની ગુપ્ત વસ્તુને બતાવી દેવી વગેરે ઈન્દ્રજાળ-સંબંધી વાતનું આમાં વર્ણન છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ गाथा ५ . આ પ્રશ્ન ૧૩૭ : આકાશગતા ચૂલિકામાં શેનું વર્ણન છે? ઉત્તર : આમાં તેવા મંત્રતંત્ર વગેરેનું વર્ણન છે જેના પ્રભાવથી વિવિધ પ્રકારે આકાશમાં ગમન થઈ શકે. પ્રશ્ન ૧૩૮ : રૂપગતા ચૂલિકામાં શેનું વર્ણન છે? ઉત્તર : આમાં સિંહ, બળદ વગેરે અનેક પ્રકારના રૂપ ધારણ કરવામાં કારણભૂત મંત્ર તંત્ર આદિનું વર્ણન છે. પ્રશ્ન ૧૩૯ : પૂર્વ નામના દ્રષ્ટિવાદ અંગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : બધાય પૂર્વેમાં થઈને ૯૫૫,૦૫૦૦૦ પદ. છે. આમાં ઉત્પાદપૂર્વ આદિ ચૌદ ભેદ છે. એના વિષયના. વિવરણમાં પૂર્વના વિષયનું જ્ઞાન થઈ જશે. પ્રશ્ન ૧૪૦ : ઉત્પાદપૂર્વમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં એક કરોડ પર છે. તેમાં પ્રત્યેક પદાર્થના ઉત્પાદ, વ્યય, ધ્રુવ અને તેને સંગી ધર્મોનું વર્ણન છે. પ્રશ્ન ૧૪ : આગ્રાયણી પૂર્વમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં ૯૬ લાખ પદ છે અને તેમાં પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ, સાતસો સુનય, સાત દુર્નયા આદિનું વર્ણન છે. આ વિષય દ્વાદશાંગને એક મુખ્ય વિષય છે. પ્રશ્ન કરે : વિર્યાનુવાદ પૂર્વમાં કેટલાં પદ છે અને કઈ બાબતેનું વર્ણન છે ? ઉત્તર : આ પૂર્વમાં ૭૦ લાખ પદ છે, તેમાં આત્માની શક્તિ, પરપદાર્થની શક્તિ, દ્રવ્ય-ગુણ પર્યાયની શક્તિ, Page #75 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका કાળની શક્તિ તપસ્યાની શક્તિ વગેરે અનેક પ્રકારની શક્તિઓનું વર્ણન છે. પ્રશ્ન ૧૪૩ : અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વમાં શેનું વર્ણન છે અને કેટલાં પદ છે ? ઉત્તર આ પૂર્વમાં સ્વાત-અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્વાત-અવક્તવ્ય આદિ સપ્તભંગીનું વર્ણન છે. જેનાથી દ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આમાં ૬૦ લાખ પદ છે. પ્રશ્ન ૧૪૪ : જ્ઞાનપ્રવાદ પૂર્વમાં કઈ બાબતેનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે? ઉત્તર : આ પૂર્વમાં પાંચેય જ્ઞાન અને ત્રણેય મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ, ભેદ, વિષય, ફળ વગેરેનું વર્ણન છે. આમાં ૯૯૯૯ પદ છે. (એક કરેડમાં એક પદ ઓછું) પ્રશ્ન ૧૪૫ : સત્યપ્રવાદપૂર્વમાં કઈ બાબતેનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે? ઉત્તર : શબ્દોચ્ચારણના આઠ સ્થાન, બાર પ્રકારની ભાષા, દશ પ્રકારના સત્યવચન, અનેક અસત્ય વચન, વચનગુપ્તિ, મૌન, વગેરે અનેક વચન-સંબંધી વિષયેનું વર્ણન છે. આમાં એક કરેડ છ પદ છે. પ્રશ્ન ૧૪૬ : આત્મપ્રવાદ પૂર્વમાં કઈ બાબતેનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે? ઉત્તર : આમાં આત્માસંબંધી વિષયેનું વર્ણન છે જેમ કે આત્મા શું કરે છે, શેને ભોક્તા છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ શું છે વગેરે. આમાં ૨૬ કરેડ પદ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ નથી. ' પ્રશ્ન, ૧૪૭ : કર્મપ્રવાદ પૂર્વમાં શેનું વર્ણન છે અને તેમાં કેટલા પદ છે.? ઉત્તર : આમાં કર્મની અનેક અવસ્થાઓનું વર્ણન છે. જેમ કે કર્મના મૂળ ભેદ કેટલાં છે ? ઉત્તરભેદ કેટલા છે? બંધ, ઉદય ઉદીરણું કેવી રીતે થાય છે. આમાં ૧ કરેડ ૮૦ લાખ પદ છે. પ્રશ્ન ૧૪૮ : પ્રત્યાખ્યાનપૂર્વમાં કઈ બાબતનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે? ઉત્તર : આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને પુરૂષના સહનન અનુસાર સદેષ-વસ્તુને ત્યાગ, ઉપવાસવિધાન, વ્રત આદિનું વર્ણન છે. આમાં ૮૪ લાખ પદ છે. પ્રશ્ન ૧૪૯ : વિદ્યાનુવાદ પૂર્વમાં કઈ બાબતનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે? ઉત્તર : વિદ્યાનુવાદમાં અંગુષ્ઠપ્રસેન આદિ ૭૦૦ અલ્પવિદ્યા અને રોહિણી આદિ ૫૦૦ મહાવિદ્યાઓનું સ્વરૂપ, સામર્થ્ય સાધનવિધિ અને મંત્ર તંત્ર તથા સિદ્ધિ વિદ્યાઓના ફળનું વર્ણન છે. આમાં ૧ કરોડ ૧૦ લાખ પદ છે. પ્રશ્ન ૧૫૦ : કલ્યાણવાદપૂર્વમાં કેટલાં પદ છે અને તેમાં શેનું વર્ણન છે? ઉત્તર : આ પૂર્વમાં ૨૬ કરોડ પદ છે, અને તેમાં તીર્થકરેના પંચકલ્યાણુકેનું, સેળકારણભાવનાઓનું ગ્રહણ, શુકન વગેરેના ફળોનું વર્ણન છે. પ્રશ્ન ૧૫ : પ્રાણનુવાદપૂર્વમાં કઈ બાબતનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે? Page #77 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : આમાં આયુર્વેદ સંબંધી ચિકિત્સા, નાડીગતિ ઔષધિનાં ગુણ-અવગુણ વગેરે સર્વ વિષયેનું વર્ણન છે આમાં ૬૩ કરેડ પદ છે. પ્રશ્ન ૧૫ર : કિયાવિશાળપૂર્વમાં કઈ બાબતનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે? ઉત્તર : સંગીત, કાવ્ય, અલંકાર, કળા, શિલ્પવિજ્ઞાન, ગર્ભાધાનાદિ ક્રિયા વગેરે નિત્ય અને નૈમિત્તિક ક્રિયાઓનું આમાં વર્ણન છે. પદ ૯ કરેડ છે. આ પ્રશ્ન ૧૫૩ : લેકબિન્દુસારપૂર્વમાં કેટલાં પદ છે અને એમાં શેનું વર્ણન છે? ઉત્તર : આ પૂર્વમાં ૧૨ કરોડ ૫૦ લાખ પદ છે. આમાં ત્રણે લેકનું સ્વરૂપ, મેક્ષનું સ્વરૂપ અને મોક્ષ પ્રાપ્ત કરવાના કારણ, ધ્યાન આદિનું વર્ણન છે. પ્રશ્ન ૧પ૪ : પૂર્ણ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : પૂર્ણ શ્રુતજ્ઞાન શ્રુતકેવળીને હોય છે. દ્વાદર્શાગના પાઠી અને જ્ઞાતા તે ઈન્દ્ર, લેકાંતિકદેવ અને સર્વાર્થસિદ્ધિના દેવ પણ હોય છે, પરંતુ અંગબાહ્ય (જ્ઞાના થી અપરિચિત હોવાને લીધે તેઓ શ્રુતકેવળી કહેવાતા નથી. શ્રુતકેવળી નિગ્રંથ સાધુ થઈ શકે છે. પ્રશ્ન ૧૫૫ : શ્રુતજ્ઞાન શું સર્વથા પક્ષ જ હોય છે કે કઈ પ્રકારે પ્રત્યક્ષ પણ હેઈ શકે છે? ઉત્તર : શબ્દાત્મક શ્રુતજ્ઞાન તે બધુ પક્ષ જ છે. સ્વર્ગાદિ બાહ્ય વિષયનું જ્ઞાન પણ પક્ષ જ છે. હું સુખ દુઃખાદિરૂપ છું, જ્ઞાનરૂપ છું આવું જ્ઞાન કથંચિત્ પક્ષ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ गाथा ५ શુદ્ધાત્માભિમુખ સ્વસંવેદનરૂપ જ્ઞાન પ્રત્યક્ષ છે, હા કેવળજ્ઞાનની અપેક્ષા પક્ષ પણ) છે. પ્રશ્ન ૧૫૬ : જે શ્રુતજ્ઞાન કવચિત્ પ્રત્યક્ષ છે તે “ ક્ષમ્” એ સૂત્રથી વિરોધ આવશે ઉત્તર : “આજે અક્ષ એ ઉત્સર્ગ કથન છે. જેમ મતિજ્ઞાન પક્ષ હાઈને પણ અપવાદરૂપે સાંવ્યવહારિકને પ્રત્યક્ષ પણ માન્યું છે, તેમ શ્રુતજ્ઞાન પક્ષ હોવા છતાં પણ અપવાદરૂપે અંતજ્ઞાન પ્રત્યક્ષ માનવામાં આવ્યું છે. પ્રશ્ન ૧પ૭ : અવધિજ્ઞાન કેને કહે છે? ઉત્તર : અવધિજ્ઞાનાવરણના પશમથી અથવા વીઆંતરાયના પશમથી, મૂર્ત વસ્તુને, આત્મશક્તિથી, એકદેશ પ્રત્યક્ષ જાણવું તેને અવધિજ્ઞાન કહે છે. અવધિ મર્યાદાને સૂચવે છે. જે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદાને લઈને જાણે છે, તેને અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનથી પહેલાનાં બધા જ્ઞાન પણ મર્યાદાની અંદરનું જ જાણી શકે છે. પ્રશ્ન ૧૫૮ : આથી તે મન:પર્યયજ્ઞાન મર્યાદારહિત જાણવાવાળું થઈ જશે. ઉત્તર : ના (એમ નથી) મન:પર્યયજ્ઞાન પણ અવધિજ્ઞાનથી પહેલાનું જ્ઞાન છે, કારણ કે વાસ્તવમાં જ્ઞાનના નામને કેમ આ છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) મનઃ પર્યયજ્ઞાન () અવધિજ્ઞાન (૫) કેવળજ્ઞાન પ્રશ્ન ૧૫૯ ઃ સૂત્રમાં અને ગાથામાં તો “મતિઋત્તાધિ મન પર્યવદ્યાનિ જ્ઞાનમ્' એમ કમ આપે છે. ઉત્તર : મન:પર્યજ્ઞાન ઋદ્ધિધારી, સંન્યાસી-મુનિને Page #79 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टिका બતાવવા માટે મનઃપયજ્ઞાન પહેલાં કહેવામાં આવ્યુ છે. પ્રશ્ન ૧૬૦ : અવધિજ્ઞાનના ખીજો પણ કાંઈ અર્થ છે ? ઉત્તર : છે. વાઘાનાષિઃ એ વ્યુત્પત્તિ પ્રમાણે અવિધજ્ઞાનના આ અર્થ પણ છે કે નીચે વિશેષ ક્ષેત્ર લઈને જાણે તે અવધિજ્ઞાન છે અવધિજ્ઞાનનુ ક્ષેત્ર નીચે વિશેષ હાય છે અને ઉપર આછુ હાય છે. પૂર્ણ-અવધિજ્ઞાનની વાત વિશેષપણે સમજવા ચેાગ્ય છે. ६४. જ હાય છે એ વિશેષ પ્રયાજન અવધિજ્ઞાન પછી અને કેવળજ્ઞાન પ્રશ્ન ૬૧ : અવધિજ્ઞાનના કેટલા ભેદ છે ? ઉત્તર : અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧) ગુણુપ્રત્યય અવધિજ્ઞાન ૨) ભવપ્રત્યય અવધિજ્ઞાન. ગુણપ્રત્યય અવધિજ્ઞાન મનુષ્ય-તિય "યનુ કહેવાય છે. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ-નારકીને હાય છે. પ્રશ્ન ૧૬૨ : અવધિજ્ઞાનના બીજા પ્રકારે ભેદ છે ? ઉત્તર ઃ (બીજી રીતે) અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે. (૧) દેશાવિધ (૨) પરમાવિષે (૩) સર્વવિધ, દેશાવિધ ચારે ગતિમાં થઈ શકે છે. પરમાવિષ અને સર્વાધિ મનુષ્યને જ અને તદ્ભવમેાક્ષગામીને જ હાય છે. પ્રશ્ન : ૧૬૩ : અવધિજ્ઞાનના બીજીરીતે પણ ભેદ છે ? ઉત્તર : અવધિજ્ઞાનના છ ભેદ છે : (૧) અનુગામી (૨) અનનુગામી ૩ વર્ધમાન (૪ હીયમાન (૫ અવસ્થિત (૬) અનવસ્થિત પ્રશ્ન ૧૬૪ : આ બધા ભેદોનુ સ્વરૂપ શું છે? Page #80 -------------------------------------------------------------------------- ________________ गाथा ५ ६५ ઉત્તરઃ આ બધા ભેદનું સ્વરૂપ વગેરે જાણવા માટે ગમ્મસાર, જીવકાંડ વગેરે સિદ્ધાંતગ્રંથ જેવા. આ ટીકામાં વિસ્તારભયથી લખવામાં આપ્યા નથી. પ્રશ્ન ૧૬૫ મન પર્યાયજ્ઞાન કેને કહે છે? ઉત્તર : જે જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતા વિના આત્મશક્તિથી બીજાના મનમાં રહેલાં અથવા વિકલ્પગત રૂપી પદાર્થોને એકદેશ સ્પષ્ટ જાણે તેને મન:પર્યયજ્ઞાન કહે છે. પ્રશ્ન ૧૬૬ ઃ શું મનપર્યજ્ઞાન મનન અવલંબનથી પ્રગટ નથી થતું? ઉત્તર મન પર્યયજ્ઞાનપણ થવા પહેલાં ઈહામતિજ્ઞાન હોય છે અને ઈહામતિજ્ઞાન મનના અવલંબનથી પ્રગટ થાય છે એ રીતે મન:પર્યયજ્ઞાનથી પહેલાં તેની અવસ્થામાં તે મનનું અવલંબન હેાય છે પરંતુ મનપર્યયજ્ઞાનેપગના સમયે મનનું અવલંબન હેતું નથી. પ્રશ્ન ૧૬૭ : ચનઃ પદ્મયજ્ઞાનના કેટલા ભેદ છે ? ઉત્તર : મન:પર્યયજ્ઞાનના બે ભેદ છેઃ (૧) જુમતિમન પર્યજ્ઞાન (૨) વિપુલમતિમ પર્યયજ્ઞાન પ્રશ્ન ૧૬૮ : રાજુમતિ મન:પર્યયજ્ઞાન કેને કહે છે? ઉત્તર : જે મનઃપર્યયજ્ઞાન બીજાના મનમાં રહેલી સરળ અને સીધી વાતને જાણે તે જુમતિમ પર્યયજ્ઞાન છે. પ્રશ્ન : ૧૯ : વિપુલમતિમને પર્યજ્ઞાન કેને કહે છે? ઉત્તર : જે મન પર્યજ્ઞાન બીજાના કુટિલ– મનમાં રહેલાને પણ, અર્ધચિંતિતને, ભવિષ્યમાં ચિંતવાશે તેને, ભૂતકાળમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ચિંતવી હતી તેને—વગેરે બાબતેને જાણે તેને વિપુલમતિમન પર્યયજ્ઞાન કહે છે. પ્રશ્ન ૧૭૦ : કેવળજ્ઞાન કોને કહે છે? ઉત્તરઃ જે સ્વતંત્રતાથી કેવળ આત્મશક્તિ દ્વારા ત્રિકાળવતી સમસ્ત પર્યાયે સહિત સમસ્ત દ્રવ્યને સર્વપ્રત્યક્ષ જાણે તેને કેવળજ્ઞાન કહે છે. આ જ્ઞાન સર્વ પ્રકારે ઉપાયભૂત છે. પ્રશ્ન ૧૭ : આ જ્ઞાનની ઉત્પત્તિનું સાધન શું છે? ઉત્તર : નિજ શુદ્ધાત્મતત્વના સમ્યગ શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણરૂપ એકાગ્ર ધ્યાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું (કારણ સાધન છે. ઉથાનિકાઃ હવે, ઉક્ત જ્ઞાને પગ અને દર્શને પગના વર્ણનને, નેને વિભાગ કરતા થકાં આચાર્યભગવાન) ઉપસંહાર કરે છે. अट्ट चदुणांण दंसण सामण्णं जीवलक्खण भणिय ववहारा सुद्धणया सुद्धं पुण दसणं णाणं ॥६॥ અવય : યવહાર અટુ ના વહુ ટૂંસા સા નવિત્ર भणियं, पुण सुद्धणया सुद्धं दसणं गाणं जीवलकखणं ॥ અર્થ : વ્યવહારનયથી આઠ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શન સામાન્યરૂપથી જીવનાં લક્ષણ કહેવામાં આપ્યા છે, પરંતુ શુદ્ધનયથી શુદ્ધ નિરપેક્ષ) દર્શનજ્ઞાન જીવના લક્ષણ છે. * પ્રશ્ન ૧: વ્યવહારનય કેને કહે છે? ઉત્તર : જે બુદ્ધિ પર્યાય, ભેદ, સાગને વિષય કરે એને વ્યવહારનય કહે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ गाथा ६ ६७ પ્રશ્ન ૨ : આઠ પ્રકારનાં જ્ઞાન અને ચાર પ્રકારનાં દર્શન જીવના લક્ષણ વ્યવહારનયથી કેમ છે? ઉત્તર કેવળજ્ઞાન અને કેવળદર્શન તે શુદ્ધ પર્યાય છે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાન તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન તે અશુદ્ધ અર્થાત અપૂર્ણ પય છે તેથી તેને જીવના લક્ષણ કહેવા વ્યવહારનયથી જ બની શકે છે. પ્રશ્ન ૩ : કેવળજ્ઞાન-કેવળદર્શન કયા વ્યવહારનયથી જીવના લક્ષણ છે ? ઉત્તર : કેવળજ્ઞાન અને કેવળદર્શન શુદ્ધ સદ્ભુત વ્યવહારનયથી જીવના લક્ષણ છે. આ પ્રસંગમાં આ નયનું બીજુ નામ અનુપચરિત સદ્દભૂત વ્યવહારનય પણ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન નિરપેક્ષ પૂર્ણ સ્વાભાવિક શુદ્ધ પર્યાય છે. પ્રશ્ન ૪ મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાન અને ચક્ષુદર્શન આદિ ત્રણ દર્શન કયા વ્યવહારનયથી જીવના લક્ષણ માનવામાં આવ્યા છે ? ઉત્તર : મતિ, શ્રત, અવધિ, મન:પર્યય એ ચાર જ્ઞાન અને પહેલાં ત્રણ દર્શન અશુદ્ધ સદ્દભૂત વ્યવહારનયથી જીવના લક્ષણ કહ્યાં છે. આ નયનું બીજુ નામ ઉપચરિત સદ્દભૂત વ્યવહારનય પણ છે. આ જ્ઞાન, દર્શન, જ્ઞાનાવરણ અને દશનાવરણ કર્મને ક્ષયપશમથી યથાર્થરૂપે કંઈક પ્રગટ છે તેથી સદભૂત છે પરંતુ કારણવશ અપૂર્ણ છે તેથી અશુદ્ધ અથવા ઉપચરિત છે, પર્યાયે છે તેથી વ્યવહારનયના વિષયે છે. - પ્રશ્ન ૫: કુમતિ, કુશ્રુત, કુઅવધિજ્ઞાન ક્યા વ્યવહારનયથી જીવનાં લક્ષણ છે? Page #83 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : આ ક્રુજ્ઞાન ઉપરિત સદ્ભૂત વ્યવહારનયથી જીવના લક્ષણ છે. આ મિથ્યાજ્ઞાન મિથ્યાત્ત્વના ઉયવશ હાય છે તેથી ઉપચરિત છે, વિકૃતભાવ છે તેથી અસદ્ભુત છે અને પર્યાય છે તેથી વ્યવહારનયના વિષય છે. પ્રશ્ન ૬ ઃ આ સામાન્યપણે જીવના લક્ષણ છે એના અર્થ શું? ઉત્તર : આ માર પ્રકારના ઉપયાગ, સમુહરૂપે, જીવના લક્ષણરૂપે કહેવામાં આવે છે, તેથી જો કે તે વ્યવહારનયથી કહેવામાં આવે છે તે પણ તે સંસારી કે મુકત જીવનુ લક્ષણ છે એવી વિવક્ષા નથી. ६८ પ્રશ્ન ૭ : ઉપયોગ વિના તેા જીવ રહેતા નથી, તે પછી ઉપયાગ વ્યવહારનયમાં કેમ કહેવામાં આવ્યા ? ઉત્તર : અગ્રહણના વ્યાપારને ઉપયોગ કહે છે. આ ઉપયાગ, ભલે તે શુદ્ધ હેાય તે પણુ, એક સમયમાં જે જ્ઞાયવૃત્તિ છે તે જ ખીજા સમયમાં હાતી નથી. બીજા સમયે તે સમયની પેાતાની બીજી ગાયકવૃત્તિ હાય છે આ કારણથી ઉપયોગ જીવનું લક્ષણુ વ્યવહારથી જ છે, કારણ કે ઉપયાગ ત્રિકાળ ટકવાવાળા સાવ નથી. પ્રશ્ન ૮ ઉપયાગ કેટલા પ્રકારે છે? ઉત્તર : ઉપયેાગના ત્રણુ પ્રકાર છે. (૧) શુદ્ધ (૨) શુભ () અશુભ પ્રશ્ન ૯ : શુદ્ધ-ઉપચેગ કયા રૂપે છે? ઉત્તર : કેવળજ્ઞાન અને કેવળદર્શન આ એ શુદ્ધ ઉપયોગ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ गाथा ६ પ્રશ્ન ૧૦ : શુભ ઉપગ ક્યા રૂપે છે? ઉત્તર : મતિજ્ઞાનાદિક ચાર જ્ઞાન, ચક્ષુદર્શનાદિક ત્રણ દર્શન તે શુભ ઉપગરૂપ છે. પ્રશ્ન ૧૧ : અશુભ પગ કથા રૂપે છે ? " ઉત્તર : કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન એ ત્રણ કુજ્ઞાન અશુભ ઉપગરૂપ છે. પ્રશ્ન ૧૨ ઃ શુદ્ધનય કેને કહે છે? ઉત્તર : જે અભિપ્રાય અખંડ, નિરપેક્ષ ત્રિકાળ-ટકનાર શુદ્ધ સ્વભાવને જાણે તેને શુદ્ધનય કહે છે. પ્રશ્ન ૧૩ : શુદ્ધ દર્શનનું તાત્પર્ય શું છે? ઉત્તર : શુદ્ધ દર્શન એટલે સહજદર્શનગુણ અથવા દર્શન સામાન્ય જે કમથી અનેક દર્શને પગ પર્યાયરૂપે પરિણમવા છતાં કઈ દર્શને પગરૂપ નથી બની જતો. પ્રશ્ન ૧૪ : શુદ્ધ જ્ઞાનનું તાત્પર્ય શું ? ઉત્તર : શુદ્ધ-જ્ઞાન એટલે જ્ઞાન સામાન્ય અથવા જે સહજજ્ઞાનગુણ કહેવાય છે. તે આ શુદ્ધ જ્ઞાન કેમથી અનેક જ્ઞાનેપગરૂપ પરિણમન કરવા છતાં પણ જ્ઞાનેપગરૂપ નથી બની - પ્રશ્ન ૧૫ : આ શુદ્ધ જ્ઞાન દર્શન શુદ્ધનયથી જીવના લક્ષણ કેવી રીતે છે? ઉત્તર ઃ શુદ્ધનય પર્યાયની અપેક્ષાથી રહિતપણે હોય છે. અને આ શુદ્ધ જ્ઞાન-દર્શન પણ પર્યાયથી નિરપેક્ષપણે જ પ્રતિભાસિત થાય છે તેથી શુદ્ધ-જ્ઞાન અને શુદ્ધ દર્શન જીવનાં લક્ષણ શુદ્ધનયથી કહેવામાં આવ્યા છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૬ : ઉપર્યુક્ત ચાર નયાથી કહેવામાં આવેલા લક્ષામાંથી ક્યા નયથી વિવક્ષિત જીવના લક્ષણની દ્રષ્ટિ ઉપાય છે? ઉત્તર : ઉક્ત ચાર પ્રકારના લક્ષણેામાંથી શુદ્ધનયથી જાણેલા જીવના લક્ષણની દ્રષ્ટિ ઉપાદેય છે. પ્રશ્ન ૧૭ : શુદ્ધનયથી (વિવક્ષિત) જીવના લક્ષણની દ્રષ્ટિ કેમ ઉપાદેય છે ? ૦૭ ઉત્તર : શુદ્ધ જ્ઞાન અને દન સહજશુદ્ધ, નિવિકાર, અનાકુળ સ્વભાવમય, ધ્રુવ પારિણામિક ભાવ છે. આ, ઉપાદેયભૂત, શાશ્વત, સહજાન દમય, અક્ષય સુખનું કારણ છે. શુદ્ધની દ્રષ્ટિથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. નિવિકારની દ્રષ્ટિથી નિવિકાર પર્યાય પ્રગટ થાય છે, ધ્રુવની દ્રષ્ટિથી ધ્રુવ' પર્યાય પ્રગટ થાય છે. તેથી સહજશુદ્ધ, નિવિકાર, ધ્રુવ, શુદ્ધ-જ્ઞાનદર્શીનની દ્રષ્ટિ ઉપાદેય છે. પ્રશ્ન ૧૮ : શુદ્ધ જ્ઞાન અને દનની દ્રષ્ટિ પણ એક પર્યાય જ છે તે આ દ્રષ્ટિ કેવી રીતે ઉપાદેય છે ? ઉત્તર : શુદ્ધ જ્ઞાનદર્શનની દ્રષ્ટિ પણ પર્યાય છે, તેથી આ દ્રષ્ટિની દ્રષ્ટિ ન કરવી જોઈએ પરંતુ શુદ્ધ જ્ઞાન-દર્શન, પરમ પારિણામિક ભાવ છે તેથી શુદ્ધ જ્ઞાન-દન અર્થાત્ શુદ્ધ ચૈતન્યનું અવલ”ખન કરવું જોઈએ, આવા જ ઃ શુદ્ધ જ્ઞાનદૃર્શીનની દ્રષ્ટિ ઉપાદેય છે” નુ તાપ છે. આ પ્રમાણે ‘જીવ ઉપયાગમય છે’ એ અથના વ્યાખ્યાનના અધિકાર પુરા કરીને જીવ અમૃત છે તેનું વર્ણન કરે છે. वण्णरस पंच गंधा दो फासा अट्ठ णिच्चया जीवे । णा संति अमुत्ति तदा ववहारा मुत्ति बंधादेा ॥ ७ ॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ गाथा ७ ७१ અન્વય : ળિયા રે પંજ વન રસ કે ધા ઠ્ઠ પાસા સતિ तदा अमुत्ति ववहारा बंधादा मुत्ति । અર્થ : નિશ્ચયનયથી જીવમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શ નથી તેથી જીવ અમૂર્ત છે, વ્યવહાર નયથી કર્મબંધ હોવાને કારણે જીવ મૂર્તિક છે. પ્રશ્ન ૧ : વર્ણ કોને કહે છે? ઉત્તર : વાર્થને અવાજે ચક્ષુરિનિ જ સર વ. જે આંખ દ્વારા (લાલ, પીળા આદિ રૂપે જોવામાં આવે છે તેને વર્ણ કહે છે. પ્રશ્ન ૨ ઃ વર્ણ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? ઉત્તર : વર્ણ દ્રવ્ય નથી. વર્ણ સામાન્ય ગુણ છે. વર્ણ તે વર્ણ ગુણના પરિણમનની પર્યાય છે. પ્રશ્ન ૩ : વર્ણ ગુણના કેટલાં પરિણમન છે? ઉત્તર : વર્ણ ગુણની પર્યાયે અસંખ્યાત છે. પરંતુ તેમાંની સરખી જાતવાળી પર્યાને ભેગી કરીને જોવામાં આવે તે પાંચ પર્યાય (પ્રકાર) થાય છે : (૧) કાળે (૨) નીલ (૩) લાલ (રાત) (૪) પીળો અને (૫) ધળો. પ્રશ્ન ૪ : આ પાંચે પર્યાયે એક સાથે એક દ્રવ્યમાં હોઈ શકે કે કેમ ? ઉત્તર : એક દ્રવ્યમાં એક સમયે એક પર્યાય જ રહી શકે છે. એક વર્ણમાં જ નહીં, દરેક દ્રવ્યમાં જેટલા ગુણ હોય, તેમાંના પ્રત્યેક ગુણની એક સમયમાં તે દ્રવ્ય વિષે એક એક જ પર્યાય હેય છે. પ્રશ્ન ૫ ઃ રસ કેને કહે છે? Page #87 -------------------------------------------------------------------------- ________________ ७२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : તે શુતિ રજા ! જે જીભ દ્વારા ચાખવામાં આવે તેને રસ કહે છે. આ રસ સામાન્યપણે તે ગુણ છે અને રસનું પરિણમન તે પર્યાય છે. પ્રશ્ન ૬ ઃ રસ ગુણના કેટલાં પરિણમન છે? ઉત્તર : સંક્ષિપ્તમાં રસ ગુણના પાંચ પરિણમન છે : (૧) તીખ (૨) કડે (૩) કષાયેલે (૪) ખાટો અને (૫) ગળે-મધુર. પ્રશ્ન ૭ : ગંધ કેને કહે છે? ઉત્તર : વારે તિ ૫ | નાક દ્વારા જે સુંઘવામાં આવે તેને ગંધ કહે છે. ગંધ સામાન્યપણે તે ગુણ છે પરંતુ ગંધ ગુણનું પરિણમન પર્યાય છે. પ્રશ્ન ૮ : ગંધ ગુણના કેટલા પરિણમન છે? ઉત્તર : ગંધ ગુણનું પરિણમન બે પ્રકારે છે. (૧) સુગંધ (૨) દુર્ગધ. પ્રશ્ન ૯ઃ સ્પર્શ કેને કહે છે? ઉત્તર : પૃ તિ શા ઈન્દ્રિય દ્વારા (ત્વચા દ્વારા) જે સ્પર્શવામાં આવે તેને સ્પર્શ કહે છે. સામાન્યપણે તે સ્પર્શ ગુણ છે પરંતુ સ્પર્શ ગુણનું પરિણમન પર્યાય છે. પ્રશ્ન ૧૦ : સ્પર્શગુણની કેટલી પચે છે.? ઉત્તર સ્પર્શ ગુણની આઠ પર્યાય છે? (૧) સ્નિગ્ધ ચીકણે (૨) અક્ષ (૩) શીટ () ઉણ (૫) ગુરૂ (૬) લધુ (૭) મૃદુસુંવાળા (૮) કોર-કર્કશ (ખરબચડે) પ્રશ્ન ૧૧ ઃ સ્પર્શ ગુણની પર્યાય એક સમયમાં એક દ્રવ્યમાં – એક જ રહે છે કે અમ? Page #88 -------------------------------------------------------------------------- ________________ गाथा ७ ઉત્તર : ઉપર કહેલી આઠ પર્યામાંથી ચાર પાંચ તે આપેક્ષિક છે (૧) ગુરૂ (૨) લઘુ (૩) મૃદુ (૪) કઠેર. ચાર, સ્કંધ પર્યાયમાં જ હોય છે, તેને આધારભૂત દ્રવ્યમાં ગુણરૂપે હેતી નથી. માત્ર સ્પર્શેન્દ્રિય દ્વારા જ તે જાણવામાં આવે છે, તેથી ઉપચારથી તે સ્પર્શ ગુણની પર્યાયે છે. પહેલાંની ચાર પર્યમાં ગુણ-પર્યાયપણું છે. પ્રશ્ન ૧૨ : સ્નિગ્ધ, રુક્ષ, શીત, ઉષ્ણુ આ ચારેય પર્યાયે એક દ્રવ્યમાં એક સાથે હોય છે કે ક્રમથી ? ઉત્તર : એક દ્રવ્યમાં એક સમયે આ ચારમાંથી બે પર્યા હોય છે સ્નિગ્ધ રુક્ષમાંથી એક અને શીત-ઉષ્ણમાંથી એક. પ્રશ્ન ૧૩ : એક સ્પર્શગુણની બે પર્યાયે એક સાથે કેવી રીતે રહી શકે? ઉત્તર : ભેદવિવક્ષાથી ખરેખર તે એક પરમાણુદ્રવ્યમાં આવા બે ગુણ છે. એક ગુણનું પરિણમન તે સ્નિગ્ધ - રૂક્ષ છે અને બીજા ગુણનું પરિણમન શીત ઉષ્ણ છે. પરંતુ આ પર્યાયે એક સ્પર્શેન્દ્રિય દ્વારા જ જણાતી હોવાને લીધે તેમને એક સ્પર્શગુણની પર્યાય કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૪: આ બે સ્પર્શગુણનાં નામ શું છે? ઉત્તર : આ બે સ્પર્શગુણોના નામ મળતાં નથી તે પણ એક ગુણની એક સમયે એક જ પર્યાયે હોય છે એ કડક નિયમથી બે ગુણે સિદ્ધ જ છે. જેમ કે એક ચેતનગુણના બે પરિણમન છે. (૧) જ્ઞાને પગ (૨) દર્શને પગ આ બને ઉપગ એક સાથે હોય છે તેથી બે ગુણો સિદ્ધ થાય છે. એક ગુણનું નામ છે જ્ઞાન બીજા ગુણનું નામ છે દર્શન Page #89 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ચેતનકાય. અનેનુ હાવાથી આ બંને ગુણાના એક અભેદ નામને ચેતના (ચૈતન્યગુણ) કહે છે. પ્રશ્ન ૧૫ : જ્ઞાનાપયેાગ અને દર્શનાપયોગ છદ્મસ્થામાં તા ક્રમથી થાય છે તેા એ એ ગુણાનું પરિણમન કેવી રીતે થયું ? ઉત્તર : છઠ્ઠુમસ્થામાં જો કે જ્ઞાનદર્શનના ઉપયાગ એક સાથે નથી હાતા તે પણ જ્ઞાનગુણ અને નગુણ અનેનું પરિણમન થયા જ કરે છે. છદ્મસ્થના ઉપયોગ તેને (ગુણ્ણાના પરિણમનને) ક્રમથી જ જાણે છે. પ્રશ્ન ૧૬ : ઉપર કહેલી વીસેય પાંચ નિશ્ચયથી : આત્મામાં કેમ નથી ? ઉત્તર : આ વીસ પર્યાયાના અને તેના આધારભૂત ચારેય ગુણાના વ્યાખ્યવ્યાપક ભાવ પુદ્ગલ દ્રવ્ય સાથે છે, આત્માની સાથે નથી. આ કારણથી, આત્મામાં, નિશ્ચયથી આ વણું, રસ, ગંધ, સ્પર્શ નથી. ૭૪ પ્રશ્ન ૧૭ : વણુ, રસ, ગ ંધ, સ્પશ ન હેાવાથી આત્મા અમૂર્ત કેવી રીતે છે? ઉત્તર : વ, રસ, ગંધ, સ્પેનું નામ મૂર્તિ છે, જ્યાં આ મૂર્તિ (ભૂ રૂપ) નથી, તેને અમૃત કહે છે. પ્રશ્ન ૧૮ : જો આત્મા અમૂર્ત છે તે તેને કર્મ બંધ કેવી રીતે થાય છે? ઉત્તર : સંસારી આત્મા વ્યવહારનયથી મૂત છે. તેથી આ મૂત આત્માને અંધ પણ થાય છે. પ્રશ્ન ૧૯ સ’સારી આત્મા કયા કારણથી મૂત છે? Page #90 -------------------------------------------------------------------------- ________________ ७५ ઉત્તર : અનાદિ પર પરાથી ચાલતા આવેલાં કર્મોના અંધનના કારણે આત્મા ભૂત છે. પ્રશ્ન ૨૦ : જે આત્મા વ્યવહારનયથી મૂત છે તે કર્મબંધ પણ વ્યવહારથી હાવા જોઈએ, નિશ્ચયથી ન થાય ? ઉત્તર ઃ ખરાખર છે. ક બંધ પણ વ્યવહારથી છે નિશ્ચયથી નથી. નિશ્ચયનય તે માત્ર એક દ્રવ્યને અથવા એક શુદ્ધ સ્વભાવને જુએ છે. પ્રશ્ન ૨૧ : જો ક 'ધ વ્યવહારથી છે, તે તેનુ ફળ દુઃખ પણ વ્યવહારથી હાવુ' જોઈએ ? गाथा ७ ઉત્તર : એ પણ ઠીક છે. આત્માના દુઃખ પણ વ્યવહારથી છે. નિશ્ચયનયથી તે આત્મા સુખદુ:ખના વિકલ્પથી રહિત શુદ્ધ નાયકભાવરૂપ જાણવામાં આવે છે. પ્રશ્ન ૨૨ : જે દુઃખ પણ વ્યવહારથી છે, તા કડૂબ ધને દૂર કરવાના ઉદ્યમ શા માટે કરવા જોઈ એ ? ઉત્તર : જેને વ્યવહારનું દુઃખ ના જોઈ તું હાય, તેણે વ્યવહારના કર્મ બંધનને ટાળવાનો ઉદ્યમ કરવા જ જોઈએ. હા, જેને વ્યવહારનુ દુ:ખ ગમતુ હોય, તે કર્મબંધને ન હટાવે આવા જીવા તે હાલમાં પણ, સંસારમાં, અનંતાનંત છે. પ્રશ્ન ૨૩ : કયા વ્યવહારનયથી આત્મા ભૂતિક છે ? ઉત્તર : અનુપતિ અસદ્ભૂત વ્યવહારનયથી આત્મા સૂતિક છે. આવી મૂર્તિકતા અનાદિ પર પરાથી છે, તેથી અનુપચરિત છે, મૂર્તિ કતા સ્વસ્વરૂપમાં નથી તેથી અસદ્ભુત છે અને તેમાં કમ યાગની અપેક્ષા છે તેથી વ્યવહાર છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૪ ઃ તે સંસારી– અવસ્થામાં જીવને મૂર્ત જ માનવે જોઈએ. અમૂર્ત ન માનવો જોઈએ? ઉત્તર : સંસાર અવસ્થામાં આ જીવ કથંચિત મૂર્ત છે અને કથંચિત્ અમૂર્ત છે. બંધની સાથે એકત્વપણે (વર્તતે) હેવાથી મૂર્ત છે, પરંતુ પિતાના સ્વરૂપથી અમૂર્ત છે. નિશ્ચયથી આત્મા તન્યમાત્ર છે. તેમાં વર્ણ રસ, ગંધ, કે સ્પર્શ થી તેથી અમૂર્ત છે. પ્રશ્ન ૨૫ : આત્મા કથંચિત્ મૂર્ત કે અમૂર્ત છે એમ જાણીને આપણે શું કરવું જોઈએ ? ઉત્તર : આ અમૂર્ત સ્વરૂપ આત્માની દ્રષ્ટિ અને પ્રાપ્તિ ન હોવાથી આ આત્મા મૂર્ત બનીને ચતુર્ગતિના દુઃખને ભોગવે છે. તેથી મૂર્ત વિષને ત્યાગ કરીને, પર્યાયબુદ્ધિને છોડીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાત્ર અમૂર્ત આત્માનું ધ્યાન કરવું જોઈએ. આ પ્રકારે જીવ અમૂર્ત છે” એ અર્થના વ્યાખ્યાનને અધિકાર પુરે કરીને “જીવ કર્તા છે તેનું વર્ણન કહે છે पुग्गलकम्मादीणं कत्ता ववहारदा दु णिच्छयदा । चेदणकम्माणादा सुद्धणया सुद्धभावाणं ॥८॥ અન્વય : ૩ વા વવહાર પુત્રી , ટુ ઈચ્છ चेदणकम्माणं कत्ता। सुद्धणया सुद्धभावाण कत्ता । અર્થ : આત્મા વ્યવહારનયથી પુદ્ગલકર્માદિને ર્તા છે, પરંતુ નિશ્ચયનયથી ચેતનકર્મને કર્તા છે, અને શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાથી શુદ્ધ ભાવેને કર્તા છે. પ્રશ્ન : પુદ્ગલકર્મ આદિમાં, આદિ શબ્દથી કઈ કઈ વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ? Page #92 -------------------------------------------------------------------------- ________________ गाथा ८ ૭ ૭. ઉત્તર : આદિ શબ્દથી ઔદારિક, વૈક્રિયક, આહારક આ ત્રણ શરીરને ચગ્ય નોકર્મ તથા આહારાદિ છ પર્યાપ્તિને ગ્ય કર્મરૂપ પુદ્ગલને ગ્રહણ કરવું તથા ઘટ–પટ મકાન આદિ બાહ્ય પદાર્થોનું ગ્રહણ કરવું. પ્રશ્ન : આત્મા પુદ્ગલકર્મને કર્તા કયા વ્યવહારમચથી છે ? ઉત્તર : આત્મા જ્ઞાનાવરણ આદિ પુદ્ગલકને કર્તા અનુપચરિત અસભૂત વ્યવહારનયથી છે. જ્ઞાનાવરણ આદિ કમેને આત્માની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ છે, અને આ સંબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી જ્યાં આત્માની ગતિ થાય ત્યાં જ તેમની (જ્ઞાનાવરણાદિ કર્મની) ગતિ થાય, વગેરે. જ્યારે આત્મા કષાય–ભાવ કરે ત્યારે આ (કામણવર્ગણ) કર્મરૂપે પરિણમે જ છે. આ કારણથી આ કર્તુત્વ અનુપચરિત છે. કર્મ ભિન્ન પદાર્થ છે તેથી અસદુભૂત છે. ભિન્ન પદાર્થમાં બતાવવામાં આવે છે તેથી વ્યવહાર છે. પ્રશ્ન ૩ : શરીર અને પર્યાપ્તિને એગ્ય પુદ્ગલેને કર્તા આત્મા કયા નયથી છે? ઉત્તર : આત્મા, શરીરાદિને કર્તા અનુપચરિત અસદુભૂત વ્યવહારનયથી છે. આ શરીરાદિ) ગુગલે, આત્માના એક ક્ષેત્રાવગાહ સંબંધમાં છે અને જ્યાં સુધી તેમને આત્માથી સંબંધ છે, ત્યાં સુધી આત્માની ગતિ આદિ સાથે તેમની પણ ગતિ આદિ થાય જ છે તેથી અનુપચરિત કવ છે, ભિન્ન પદાર્થ છે તેથી અસબૂત કર્તુત્વ છે તથા ભિન્ન પદાર્થોમાં કરવ બતાવાય છે તેથી વ્યવહાર છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૪ ઃ ઘટ-પટ વગેરેને કર્તા આત્મા કયા નયથી છે? ઉત્તર : આત્મા, ઘટ-પટ વગેરેને કર્તા ઉપચરિત અસભૂત વ્યવહારનયથી છે. આ પદાર્થો ભિન્ન ક્ષેત્રમાં છે અને બાહ્ય સંબંધની અપેક્ષાથી પણ જુદા છે. આત્માની ચેષ્ટાનું નિમિત્ત અને નિમિત્તના નિમિત્ત (એવા) ઉપનિમિત્તનું નિમિત્ત પામીને ઘટ-પટાદિનું બનવું થાય છે, તેથી આ પદાર્થોનું કર્તા ઉપચરિત છે. ભિન્ન પદાર્થો છે તેથી તેમનું કર્તવ અસભૂત છે. જુદા દ્રવ્યમાં કત્વ બતાવવામાં આવે છે તેથી વ્યવહાર છે. પ્રશ્ન ૫ : જ્યારે આ પદાર્થો જુદા જ છે, તે તેમનું આ પ્રકારે કર્તુત્વ કેવી રીતે થઈ ગયું ? ઉત્તર : આત્મા, નિજ શુદ્ધાત્મતત્વની ભાવનાથી રહિત થઈને જ બાહ્ય પદાર્થોને કર્તા થાય છે. પ્રશ્ન ૬ ઃ પુદ્ગલકર્મ શું વસ્તુ છે? ઉત્તર : જગતમાં અનંતાનંત કાર્મણવર્ગણુએ છે, અને પ્રત્યેક સંસારી જીવની સાથે વિશ્વાસેપચયના રૂપમાં (કર્મરૂપે પરિણમવાની તૈયારીના રૂપમાં) અનંત કાર્મણવર્ગણાઓ કર્મરૂપે પરિણમી જાય છે, જ્યારે જીવ કષાયભાવ કરે છે ત્યારે. પ્રશ્ન ૭ : જીવને કર્મની સાથે તે ગાઢ સંબંધ છે, તે પછી કમેને કર્તા, જીવને, અસદ્દભૂત વ્યવહારનયથી કેમ કહ્યો? ઉત્તર : જીવને કર્મમાં અત્યંત અભાવ છે ત્રણે ય કાળમાં જીવનાં દ્રવ્ય, પ્રદેશ, ગુણ અને પર્યાય કર્મમાં જઈ શક્તા નથી. અને કર્મના દ્રવ્ય પ્રદેશ ગુણ અને પર્યાય જીવમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ गाथा ८ જઈ શકતા નથી. હા, સહજ નિમિત્ત-નૈમિત્તિક બાબત જ એવી બની રહી છે કે જીવ જ્યારે પિતે કષાયભાવરૂપે પરિણમે છે ત્યારે કાર્મણવર્ગણુએ કર્મરૂપે પરિણમી જાય છે, તે પણ અત્યંત–અભાવને લીધે (જીવનું કર્મો પ્રત્યેના ત્વ નું) અસદુભૂતપણું જ છે. . પ્રશ્ન ૮ઃ જીવ, કયા નયથી ચેતનકને કર્તા છે? - ઉત્તર : જીવ, અશુદ્ધનિશ્ચયનયથી, ચેતન-કર્મોને કર્તા છે. પ્રશ્ન ૯ - ચેતનકર્મ તે જીવની પરિણતિ છે, તે તેને કર્તા જીવ અશુદ્ધનયથી કેવી રીતે છે? ઉત્તર પુદ્ગલકમની ઉપાધિનું નિમિત્ત પામીને રાગાદિ વિભાવરૂપે થવાવાળા જીવના વિભાવપરિણમનને ચેતનકર્મ કહેવામાં આવે છે. આ રાગાદિભાવો, જીવમાં, સ્વયં એટલે સ્વભાવના નિમિત્તથી થતાં નથી, પર દ્રવ્યના નિમિત્તથી થાય છે તેમજ વળી તે ક્ષણિક, વિપરીત અને અશુદ્ધ છે, આમ હોવા છતાં, તે (રાગાદિભા) છે જીવની જ પર્યાય આ કારણથી જીવ ચેતનકર્મોને અશુદ્ધનિશ્ચયનયથી કર્તા છે. " પ્રશ્ન ૧૦ રાગદિ ભાવે જે આત્માને સ્વભાવ નથી તે જીવ તે (રાગાદિ ભાવે) ને શા માટે કહે છે? ', ઉત્તર : આત્માને સ્વભાવ નિષ્ક્રિય અભેદ ચેતનારૂપ છે. આ નિજસ્વભાવની દ્રષ્ટિ અને પ્રાપ્તિથી રહિત થયેલે જીવ રાગાદિ ભાવકને કર્તા થાય છે. પ્રશ્ન ઃ જે કર્મોનું ઉદયનું નિમિત્ત પામીને આ ભાવકર્મ થયા તે દ્રવ્યકર્મો ક્યાંથી બન્યા? પરિણમનને શારીને રાગતિ નિમિત્તથી થતા ગાદિભાવ, Page #95 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : પૂર્વના ભાવકર્મોનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મોની રચના થઈ. પ્રશ્ન ૧૨ ઃ આમ તે ઇતરેતરાશ્રય દોષ આવશે કારણ કે જે દ્રવ્યકર્મ હોય તે ભાવક થાય અને જ્યારે ભાવકર્મ હોતાં (ફરી પાછા) દ્રવ્યકર્મ બને ? ઉત્તર : આમાં ઇતરેતરાશ્રય દોષ નથી આવતું, કારણ કે પૂર્વના ભાવકર્મ પૂર્વે બાંધેલા દ્રવ્યકર્મના ઉદયથી થાય છે અને તે દ્રવ્યકર્મ પણ પૂર્વેના ભાવકર્મના નિમિત્તથી બંધાય છે. આ પ્રમાણે ભાવકર્મ અને દ્રવ્યકર્મમાં બીજ–વૃક્ષની માફક યા પિતૃપરંપરાની માફક અનાદિ પરંપરા–સંબંધ છે. આ પ્રશ્ન ૧૩ : જીવ કયા શુદ્ધ નયથી શુદ્ધભાવેને ર્તા ઉત્તર : શુદ્ધ નિશ્ચયનયથી જીવ શુદ્ધ ભાવેને કર્તા છે. પ્રશ્ન ૧૪ : શુદ્ધભાવને અહીં શું અર્થ છે? ઉત્તર : મલિનતાથી રહિત, અનતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આદિ (ની ભાવના) શુદ્ધ ભાવ છે. પ્રશ્ન ૧૫ ઃ આ શુદ્ધ ભાવને કર્તા કયે જીવ છે ? ઉત્તર : શુદ્ધભાને કર્તા પૂર્ણ શુદ્ધનિશ્ચયનયથી તે મુક્ત જીવ અથવા અરિહંત અને સિદ્ધ ભગવાન છે. ભાવનારૂપ એકદેશ – શુદ્ધનિશ્ચયનયથી છત્મસ્થ – અવસ્થામાં અંતરાત્મા શુદ્ધભાને કર્તા છે. પ્રશ્ન ૧૬ : શુદ્ધ-ભાવને કર્તા જીવ શુદ્ધ નિશ્ચયથી કેવી રીતે છે? Page #96 -------------------------------------------------------------------------- ________________ गाथा ९ ઉત્તર : અનંતજ્ઞાન આદિ શુદ્ધ અવસ્થાઓ કર્મ– ઉપાધિના અભાવમાં થાય છે, તથા સ્વભાવને અનુરૂપ છે, તેથી તેઓ (અવસ્થાઓ)નું કર્તવ શુદ્ધ છે, અને જીવની જ પરિણતિ છે, તેથી નિશ્ચયથી તે (શુદ્ધ)ભાનું કત્વ છે. આ પ્રકારે જીવ અનંતજ્ઞાનાદિ શુદ્ધભાવેને નિશ્ચયનયથી કર્તા છે. પ્રશ્ન ૧૭ : પરમશુદ્ધનિશ્ચયનયથી જીવ શેને કર્તા છે? ઉત્તર : પરમશુદ્ધનિશ્ચયનયથી જીવ અકર્તા છે. આ નયના અભિપ્રાયમાં પિતાનામાં પણ કર્તાકર્મ ભેદ નથી. સમસ્ત ભેદો વિકલ્પ, પર્યાની દ્રષ્ટિથી રહિત અખંડ વિષય પરમશુદ્ધ નિશ્ચયનયના અભિપ્રાયમાં હોય છે. પ્રશ્ન ૧૮ : આ કર્તુત્વના પ્રકરણમાંથી આપણે શું શીખામણ લેવી જોઈએ? ઉત્તર : જીવ, નિરંજન, નિષ્ક્રિય, નિજશુદ્ધચૈતન્યની ભાવનાથી અને અવલંબનથી શુદ્ધભાવને કર્તા બની જાય છે. જેનું ફળ અનંત સુખ છે, અને આ નિજશુદ્ધચૈતન્યની ભાવનાથી રહિત થઈને રાગાદિ વિભાવને ક્ત થાય છે જેનું ફળ ઘોર દુઃખ છે. સર્વ દુઃખેથી મુક્ત થવા માટે શુદ્ધ ચૈતન્યસ્વભાવનું અવલંબન લેવું જોઈએ. આ પ્રમાણે “જીવ ર્તા છે” એ અર્થના વ્યાખ્યાનને અધિકાર પુરે કરીને “જીવ ભોક્તા છે” એનું વર્ણન કરે છે. ववहारा सुहदुक्खं पुग्गलकम्मफ्फलं पभुजेदि आदा णिच्छयणयदा चेदणभावं खु आदस्स ॥९॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ ८२ અન્વય : આવા વન્નારા સદુલ્લું પુનર્જીવતુનેવિ खु णिच्छयणयदा आदस्स चेदणभावं पभुंजेदि द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અર્થ : આત્મા વ્યવહારનયથી સુખદુઃખરૂપ પુદ્ગલકર્મના કૂળના ભોકતા છે અને નિશ્ચયનયથી પેાતાના ચેતનભાવના લોકતા છે. પ્રશ્ન ૧ વહારનયના કેટલા ભેદ છે? ઉત્તર : બહારનયના ચાર ભેદ છે. (૧) ઉપરત અસદ્દ્ભૂત વ્યવહારનય (૨) અનુતિ અસદ્ભૂત વ્યવહારનય (૩) ઉપરિત અશુદ્ધ સદ્ભૂતવ્યવહારનય (૪) અનુપચરિત શુદ્ધ સભૂતવ્યવહારનય. આમાંથી ઉપચિરત અશુદ્ધ સત્કૃતવ્યવહારનયનું નામ તે અશુદ્ધનિશ્ચયનય છે અને અનુપરિત શુદ્ધ સદ્દભૂતવ્યવહારનયનુ નામ શુદ્ધનિશ્ચયનય છે. પ્રશ્ન ૨ : ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી જીવ શેના ભાતા છે? ઉત્તર : ઉપરિત અસદ્દ્ભૂત વ્યવહારનયથી જીવ ઇન્દ્રિયાના વિષયભૂત પદાર્થોથી ઉત્પન્ન સુખદુઃખના ભાકતા છે અથવા વિષયાના ભોકતા છે. અહી પદાર્થોથી ઉત્પન્ન” એ અર્થની મુખ્યતા છે. વિષયભૂત પદાર્થ બાહ્ય છે અને એકક્ષેત્રાવગાહી નથી તેથી તેનુ ભાકતૃત્ત્વ ઉપરિત છે. પદાર્થ અથવા વિષયેાથી ઉત્પન્ન સુખ આત્મસ્વભાવથી વિપરીત છે તેથી અસદ્ભૂત છે અને પર્યાય છે તેથી વ્યવહાર છે. પ્રશ્ન ૩ : અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી જીવ શેના ભોકતા છે? Page #98 -------------------------------------------------------------------------- ________________ ८३ ઉત્તર : અનુપચિરત અસદ્ભૂત વ્યવહારનયથી જીવ સુખ-દુખ રૂપ પુદ્ગલકના મૂળના ભોકતા છે. પુદૂગલકમ (જીવ સાથે) એક ક્ષેત્રાવગાહી છે તેથી તેનાં ફળનુ ભાકતૃત્ત્વ અનુપચરિત છે. ક અને કફળ આત્મસ્વભાવથી વિપરીત છે તેથી અસદ્દ્ભૂત પર્યાય છે તેથી વ્યવહાર છે. પ્રશ્ન ૪ : નિશ્ચયનયના કેટલા ભેટ છે? ઉત્તર : નિશ્ચયનયના ત્રણ ભેદ છે. (૧) અશુદ્ધનિશ્ચયનય (૨) શુદ્ધનિશ્ચયનય (૩) પરમશુદ્ધનિશ્ચયનય. આમાં અશુદ્ધનિશ્ચયનયનું પ્રતિપાદન ઉપચિરત અશુદ્ધ સભૂતવ્યવહાર છે અને શુદ્ધનિશ્ચયનયનુ' પ્રતિપાદન અનુપચરિત શુદ્ધ સભૂતવ્યવહાર છે. પ્રશ્ન ૫ : અશુદ્ધનિશ્ચયનયથી જીવ શેના ભોક્તા છે? ઉત્તર : અશુદ્ધનિશ્ચયનયથી જીવ અશુદ્ધ-ચેતનભાવ અર્થાત્ હ વિષાદ આદિ પરિણામના ભોક્તા છે. હર્ષી વિષાદ આદિ અશુદ્ધ છે એટલે વિભાવ છે પરંતુ છે તે જીવના જ પરિણામ તેથી નિશ્ચયનયથી છે, પર્યાય છે તેથી વ્યવહાર છે. આ પ્રકારે જીવ, હ-વિષાદ આદિ અશુદ્ધ ચેતનભાવાના અશુદ્ધનિશ્ચયનયથી ભોક્તા છે. गाथा ९ પ્રશ્ન ૬ : શુદ્ધનિશ્ચયનયથી જીવ શેના ભોક્તા છે? ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી જીવ અનંત સુખ આફ્રિ નિર્મળ ભાવાના ભોક્તા છે. અનંત સુખ આદિ જીવનાં સ્વાભાવિક શુદ્ધ ભાવે છે તેથી તેમનું મોતૃત્ત્વ (જીવને) શુદ્ધનિશ્ચયનયથી છે. પ્રશ્ન ૭ઃ પરમશુદ્ધનિશ્ચયનયથી જીવ શેના ભોક્તા છે? ઉત્તર : પરમશુદ્ધનિશ્ચયનયથી જીવ અભોક્તા છે, કારણ કે પરમશુદ્ધનિશ્ચયનયની દ્રષ્ટિથી ભોક્તા-ભોગ્ય આદિ Page #99 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसग्रह प्रश्नोत्तरी टिका કેઈ વિકલ્પ, ભેદો નથી. આ નય તે માત્ર શુદ્ધ, નિરપેક્ષ સ્વભાવને જ વિષય બનાવે છે. પ્રશ્ન : આ ભકતૃત્વના વિવરણથી આપણે શું ઉપદેશ ગ્રહણ કરવું જોઈએ? ઉત્તર : વ્યવહારનયથી જે ભકતૃત્ત્વ બતાવ્યું છે તે તે અસદ્દભૂત જ છે, તેથી વસ્તુસ્વરૂપ જાણુને એવી આદરબુદ્ધિ હટાવી દેવી જોઈએ કે હું આ વિષયના કે કર્મોના સુખ કે દુઃખને ભોક્તા છું. પ્રશ્ન ૯ : તે હું આ સુખદુઃખ કેવી રીતે પામું છું? ઉત્તર : સુખ-દુઃખ હું પિતાના ગુણના પરિણામથી પામુ છું. કર્મોદય તે બાહા નિમિત્તમાત્ર છે અને વિષયે કેવળ આશ્રયમાત્ર છે. પ્રશ્ન ૧૦ : આ સુખ-દુખ કેવી રીતે ઉત્પન્ન થઈ જાય છે? ઉત્તર : નિજશુદ્ધ ચૈતન્ય સ્વભાવનું શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ ન હોવાથી ઉપયોગ અનાત્મા (રૂપ વસ્તુઓ) ઉપર જાય છે અને ત્યારે બાહ્ય પદાર્થોને આશ્રયરૂપ બનાવવાથી સુખદુઃખનું આત્મામાં વેદના થાય છે થવા લાગે છે. પ્રશ્ન ૧૧ : આ સુખ-દુખનું ભકતૃત્વ કેવી રીતે મટે? ઉત્તર : સ્વાભાવિક આનંદને ભોગવટે થાય તે સૂક્રમ સુખ-દુઃખનું ભકતૃત્વ મટી જાય. પ્રશ્ન ૧૨ ઃ જીવ સ્વાભાવિક આનંદને ભોક્તા કેવી રીતે થાય? Page #100 -------------------------------------------------------------------------- ________________ गाथा ९ ઉત્તર : નિત્ય-નિરંજન, અવિકારી, ચૌતન્ય પરમસ્વભાવની ભાવનાથી સ્વાભાવિક આનંદરૂપ નિર્મળ અવસ્થાની ઉત્પત્તિ થાય છે. પ્રશ્ન ૧૩ : આ આનંદ આત્માના ક્યા ગુણની પર્યાય છે? ઉત્તર : આનંદ, આત્માના આનંદ-ગુણની પર્યાય છે. પ્રશ્ન ૧૪ : સુખ-દુઃખ આત્માના કયા ગુણની પર્યાય છે? ઉત્તર : સુખ-દુઃખ પણ આત્માના આનંદ-ગુણની પર્યા છે. આનંદ ગુણની ત્રણ પર્યાયે છે :- (૧) આનંદ (૨) સુખ (૩) દુઃખ. આનંદ તે સ્વાભાવિક પરિણમન છે અને સુખ તથા દુખ વિકૃત પરિણમન છે. પ્રશ્ન ૧૫ : અનંત સુખ તે સ્વાભાવિક પરિણમન માનવામાં આવ્યું છે તે પછી સુખને વિકૃત પરિણમન કેમ કહ્યું? ઉત્તર : સુખને અર્થ છે : ખલ ઇન્દ્રિયને, સુ સારું લાગે છે. તેથી આ અશુદ્ધ પરિણમન છે કારણ કે આત્મા તે ઇન્દ્રિયેથી રહિત છે. દુખને અર્થ છે – ખ : ઈન્દ્રિયોને, દુઃખરાબ લાગે છે. તેથી દુખ જેમ વિકૃત પરિણામ છે તેમ સુખ પણ વિકૃત પરિણામ છે. પરંતુ સુખથી પરિચિત પ્રાણુ ઉપર દયા કરીને, આનંદના સ્થાનમાં સુખ શબ્દને પ્રવેગ કરીને અનંત સુખ એમ આચાર્યોએ પ્રતિપાદન કર્યું છે. જેથી આ પ્રાણીઓ મુકતાવસ્થામાં અનંત સમૃદ્ધિ છે” એમ સમજી શકે. પ્રશ્ન ૧૬ ઃ આનંદ શબ્દને શું અર્થ છે? Page #101 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર રમતા નવન અનિદ્રા સર્વ પ્રકારે સર્વ પ્રદેશમાં સત્ય સમૃદ્ધિનું કહેવું આનંદ છે. આત્માની સાચી સમૃદ્ધિ સુખ-દુ:ખથી રહિત પરમ નિરાકુળતારૂપ અનુભવમાં છે. તેથી આનંદના સ્ત્રોતરૂપ ચૈતન્યસ્વભાવની નિરંતર ભાવના કરવી જોઈએ. આ પ્રકારે “જીવ લેતા છે” એ અર્થના વ્યાખ્યાનને અધિકાર પુરે કરીને “જીવ સ્વદેહપરિમાણ છે. તેનું વર્ણન કરે છે - अणुगुरुदेहपमाणो उवसहारप्पसप्पदा चेदा असमुहदा ववहारा णिच्छयणयदा असंखदेसा वा ॥१०॥ અન્વયઃ ૨ા વવી મસમુદા સંહા ડૂસપે ગણુગુપમા वा णिच्छ्यणयदा असंखदेसा। . અર્થ : આત્મા વ્યવહારનયથી (સમુદ્દઘાત સિવાયના બીજા બધા સમયે) સંકોચ અને વિસ્તારવાળા સ્વભાવને લીધે પિતપતાના નાનામોટા શરીરપ્રમાણે છે અને નિશ્ચયનયથી અસંખ્યપ્રદેશેવાળે છે. પ્રશ્ન ૧ : સમુદ્દઘાતમાં આ જીવ શરીરપ્રમાણ કેમ નથી રહેતું ? ઉત્તર : જે કારણેથી અને જે પ્રયજનથી સમઘાત થાય છે તેની સિદ્ધિ આત્મપ્રદેશે શરીરની બહાર રહે તે જ થાય છે. પ્રશ્ન ૨ : સમુદુઘાત કોને કહે છે? ઉત્તર : પિતાના મૂળ શરીરને છોડ્યા વિના, તૈજસશરીર અને કાર્યણશરીરના પ્રદેશ સહિત આત્માના પ્રદેશનું શરીરથી બહાર નીકળવું તેને સમદુઘાત કહે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ गाथा १० ८७ પ્રશ્ન ૩ : સમુદુઘાતના કેટલા પ્રકાર છે? ઉત્તર : સમુદ્દઘાતના સાત પ્રકાર છે : (૧) વેદના સમુઘાત (૨) કષાયસમુદુઘાત ૩ વિકિયાસમુઘાત (૪ મારણતિક સમુદ્દઘાત (૫) તેજસ-સમુદ્દઘાત (૬) આહારક સમુઘાત (૭) કેવળી સમુદ્દઘાત પ્રશ્ન : વેદના સમુદ્દઘાત કેને કહે છે? ઉત્તર : તીવ્રવેદનાના કારણથી મૂળ શરીરને છોડ્યા વિના આત્મપ્રદેશનું (શરીરની) બહાર ફેલાવું તે વેદના મુદ્દઘાત છે. પ્રશ્ન પ ઃ આ સમઘાતને કાંઈ લાભ છે કે કેમ ? ઉત્તર : વેદનાસમુદ્દઘાતમાં જે આત્મપ્રદેશ તેજસકામણુશરીર સહિત બહાર ફેલાય છે તેમને કોઈ ઔષધિ સાથે સ્પર્શ થઈ જાય તે વેદના શાંત થઈ શકે છે. ઔષધિને સ્પર્શ થાય જ એ નિયમ નથી. વેદના મુદ્યાત તીવ્ર વેદનાથી થઈ જાય છે પ્રશ્ન ૬ : વેદનાસમુઘાતમાં આત્મપ્રદેશ કેટલે દૂર સુધી ફેલાય છે? ઉત્તર : શરીરપ્રમાણુથી ત્રણ ગુણું પ્રમાણ બહાર આત્મપ્રદેશે જાય છે. વેદના સમુદ્રઘાતથી ઘણું કરીને પ્રાણું શરીરથી નિરેગ થઈ જાય છે. પ્રશ્ન ૭ : કષાયસમુઘાત કેને કહે છે? ઉત્તર : તીવ્ર કષાયને ઉદય હતાં, બીજાને મારવા માટે પિતાના મૂળ શરીરને ન છેડીને આત્મપ્રદેશનું બહાર નિકળવું તેને કષાયસમુદ્દઘાત કહે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૮ : કષાયસમુઘાતથી બીજાને ઘાત થઈ જ જાય છે કે કેમ? ઉત્તર : એને (ઈ) નિયમ નથી. પ્રશ્ન ૯ : કષાયસમુદ્દઘાતમાં આત્મપ્રદેશે કયાં સુધી બહાર જાય છે? ઉત્તર દેહપ્રમાણથી ત્રણ ગુણ પ્રમાણુ બહાર પ્રદેશ જાય છે. પ્રશ્ન ૧૦ : વિક્રિયાસમુદુઘાત કોને કહે છે? ઉત્તર : શરીર અથવા શરીરનું અંગ વધારવા માટે અથવા બીજું શરીર બનાવવા માટે મૂળ શરીરને ન છેડીને આત્મપ્રદેશનું શરીરની બહાર નીકળવું તેને વિકાસ મુદ્દઘાત કહે છે. પ્રશ્ન ૧૧ - વિકિયા મુદ્દઘાત કેને હોઈ શકે છે? ઉત્તર : વિક્રિયાસમુદ્રઘાત દેવ અને નારકીઓને તે હેય છે જ. વિકિયાત્રાદ્ધિધારી મુનીશ્વરને પણ વિકિયાસમુઘાત હોય છે. પ્રશ્ન ૧૨ : બીજું શરીર બનતાં આત્મા અનેક કેમ નથી થઈ જતા? ઉત્તર : બીજું શરીર બનવા છતાં મૂળ શરીર તથા અન્ય શરીર અને તે બન્ને વચ્ચે સંધીરૂપે એક જ આત્માના પ્રદેશ હોય છે, તેથી આત્મા એક જ છે. હા, આત્મપ્રદેશને વિસ્તાર (બે શરીરના વચ્ચેના અંતરના ભાગમાં) છેક સુધી હોય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ નાથા ૨૦ પ્રશ્ન ૧૩ : મૂળ શરીર અને ઉત્તર શરીરની ક્રિયાઓ તે જુદી જુદી હોય છે. તે શું ઉપયોગ અનેક માનવા પડશે? ઉત્તર : ના, ત્વરિતગતિ હેવાને લીધે, એક જ ઉપગથી બને શરીરમાં કિયાઓ થઈ શકે છે. પ્રશ્ન ૧૪ : વિકિયા મુદ્દઘાતમાં આત્મપ્રદેશે કયાં સુધી ફેલાય છે? ઉત્તર : જેટલું જેનું વિકિયાક્ષેત્ર હોય, અને તેમાં પણ જેટલે દૂર સુધી વિક્રિયા કરવામાં આવી હોય તેટલે દૂર સુધી આત્મપ્રદેશ ફેલાય છે. પ્રશ્ન ૧૫ : મારાન્તિક સમુદ્રઘાત કોને કહે છે? ઉત્તર : મરણ સમયે મૂળ શરીરને ન છેડીને જ્યાં આયુષ્ય બાંધ્યું હોય તે ક્ષેત્રને સ્પર્શ કરવા માટે આત્મપ્રદેશનું બહાર નિકળવું તેને મારાન્તિક સમુઘાત કહે છે. પ્રશ્ન ૧૬ : મારાન્તિક સમુદ્દઘાતમાં, બહાર નીકળેલા પ્રદેશે ફરી પાછા મૂળ શરીરમાં આવે છે કે નહીં? ઉત્તર : મારણતિક સમુઘાતમાં જન્મક્ષેત્રને સ્પશીને આત્મપ્રદેશો અવશ્ય મૂળ શરીરમાં આવે છે. પછીથી સર્વ પ્રદેશથી નીકળી, આત્મા, જન્મક્ષેત્રમાં પહોંચીને નવીન શરીર ધારણ કરે છે. પ્રશ્ન ૧૭ : મારણતિક સમુઘાત શું બધા મરનાર ને થાય છે કે કેઈક ને? ઉત્તર : મારણતિક સમુદ્રઘાત તે જ જીવોને થાય છે કે જેઓએ આગલા ભવનું આયુષ્ય પહેલા જ બાંધી લીધું હોય અને જેઓને તે વિષયની ખાસ આતુરતા હોય. Page #105 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૮ઃ તૈજસ-સમુદ્દઘાત કોને કહે છે? ઉત્તર : સંયમી મહામુનિને વિશિષ્ટ કરૂણું ઉત્પન્ન થવાથી અથવા તીવ્ર ક્રોધ ઉત્પન્ન થવાથી, તેમના જમણું અથવા ડાબા ખભામાંથી તૈજસ-શરીરનું એક પુતળું નિકળે છે તેની સાથે આત્મપ્રદેશનું બહાર નિકળવું તેને તેજસ સમુદ્રઘાત કહે છે. પ્રશ્ન ૧૯ : તૈજસ-સમુદ્દઘાત કેટલી જાતના હોય છે? ઉત્તર : તેજસ–સમુઘાત બે પ્રકારના હોય છે ? (૧) શુભ-તૈજસ સમુદ્દઘાત (૨) અશુભ-તૈજસ-સમુદ્દઘાત પ્રશ્ન ૨૦ : તેજસ–સમુઘાત ક્યારે અને કેવી રીતે થાય છે? ઉત્તર : જ્યારે તેને વ્યાધિ, દુકાળ વગેરેથી પીડિત દેખીને, તૈજસઋદ્ધિધારી સંયમી મહામુનિને કરૂણા ઉપજે છે ત્યારે, મુનિના જમણા ખભામાંથી પુરૂષાકાર તેજવરૂપ પુતળું નિકળે છે. તે વ્યાધિ-દુકાળ આદિને નાશ કરીને મૂળશરીરમાં પ્રવેશી જાય છે, તેને શુભતૈજસશરીર કહે છે. પ્રશ્ન ૨૧ : શુભ તૈજસ શરીરનું સ્વરૂપ શું છે? ઉત્તર : શુભ તૈજસ – શરીર તરૂપનું, સૌમ્યઆકારવાળું પુરૂષાકાર બાર યે જન સુધીના વિસ્તારવાળું તેજોમય હોય છે. પ્રશ્ન ૨૨ : અશુભ તેજસ–સમુદ્દઘાત ક્યારે અને શા માટે થાય છે? ઉત્તર : જ્યારે મનને અનિષ્ટકારી કેઈ કારણ અથવા ઉપદ્રવને દેખીને તૈજસ-દ્ધિધારી મહામુનિને ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે, નક્કી કરેલી વિરુદ્ધ વસ્તુને ભસ્મ કરવા Page #106 -------------------------------------------------------------------------- ________________ गाथा १० ९१ માટે મુનિના ડાબા ખભામાંથી તૈજસ-શરીરરૂપી પુતળુ નિકળે છે. તે, વિરુદ્ધ વસ્તુને ભસ્મ કરીને, પછી તે જ સંયમી મુનિને ભસ્મ કરીને નષ્ટ થઈ જાય છે. આને અશુભ-તૈજસ-શરીર કહે છે. પ્રશ્ન ૨૩ : અશુભ-તેજસ શરીરનું સ્વરૂપ કેવું છે ?" ઉત્તર : અશુભ-તૈજસશરીર સીંદુરના જેવા લાલ રંગનું, મિલાવના આકારવાળું, ખાર ચેાજન લાંબુ, મૂળમાં સૂચ'ગુલના સંખ્યાત ભાગ પ્રમાણ પહેાળું અને અંતમાં નવ ચેાજન પહેાળુ તેજોમય હાય છે. પ્રશ્ન ૨૪ : આહારક સમુદ્દાત કાને કહે છે ? ઉત્તર : કોઈ તત્ત્વમાં સંદેહ હાવાથી તે સ ંદેહ (શંકા)ની નિવૃત્તિ માટે આહારકઋદ્ધિધારી મહામુનિના માથામાંથી એક હાથ-પ્રમાણ પુરૂષાકાર ધેાળા રંગનુ આહારક શરીર કેવળજ્ઞાની પ્રભુના દર્શીન માટે નીકળે છે તેની સાથે આત્મપ્રદેશાનુ' મહાર નીકળવુ તેને આહારકસમુદ્દાત કહે છે. આ આહારક શરીર સર્વાંનદેવના દર્શન કરી પાછું મૂળ શરીરમાં પ્રવેશી જાય છે.. સર્વજ્ઞ પ્રભુના દર્શનથી તત્વસ દેહ દૂર થઈ જાય છે. પ્રશ્ન ૫ : કેવળીસમુદ્દાત કાને કહે છે ? ઉત્તર : આયુષ્યકમની સ્થિતિ અલ્પ રહે અને બાકીના ત્રણ અઘાતિ કર્મોની સ્થિતિ વધારે હાય ત્યારે સયેાગી કેવળીભગવાનના આત્મપ્રદેશાનુ દંડ-, કપાટ-, પ્રતર- અને લેાકપૂરણ-રૂપે બહાર નીકળવું તેને કેવળીસમુદ્દાત કહે છે. પ્રશ્ન ૨૬ : કેવળીસમુદ્દાત બધા સયેાગી કેવળીભગવાનને હાય છે કે કાઈ કાઈ ને ? Page #107 -------------------------------------------------------------------------- ________________ ९२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે મુનિરાજોને ૬ માસ આયુ બાકી રહ્યું હોય અને કેવળજ્ઞાન ઉપજે તે સચેાગી કેવળીઓને કેવળીસમુદ્ધાત હાય છે. આ સિવાય અમુક આચાર્યાના બીજો મત પણ છે. પ્રશ્ન ૨૭ : કેવળીસમુદ્દાતમાં દણ્ડસમુદ્દાત કેવી રીતે થાય છે? ઉત્તર : સયાગીકેવળી જો બેઠા હાય તા આસન પ્રમાણુ એટલે કે દેહના ત્રણગુણા વિસ્તારપ્રમાણુ અને ખડ્ગાસનમાં હાય તા દેહ વિસ્તાર-પ્રમાણ પહેાળા આત્મપ્રદેશ નીકળે છે અને ઉપરથી નીચે સુધી વાતવલયેાના પ્રમાણથી એછા ચૌદ રાજુ લાંખા ફેલાઈ જાય છે. પ્રશ્ન ૨૮ : કપાર્ટ-સમુદ્દાત કેવી રીતે થાય છે ? ઉત્તર : દંડસમુદ્ધાતમાં, આત્મપ્રદેશ આજુબાજુ ફેલાય છે. જો ભગવાન પૂર્વાભિમુખ હોય તેા ઉપર, મધ્યમાં, નીચે સત્ર વાતાવલયથી આછા, સાત-સાત રાનુ પ્રમાણ આત્મપ્રદેશા ફેલાઈ જાય છે. અને જો ભગવાન ઉત્તરાભિમુખ હાય તા વાતાવલય પ્રમાણથી આછા, ઉપર તેા એક રાજી બ્રહ્મક્ષેત્રમાં પાંચ રાજી, મધ્યમાં એક રાજુ અને નીચે સાત રાજી પ્રમાણ પહેાળા ફેલાઈ જાય છે. પ્રશ્ન ૨૯ : પ્રતરસમુદ્દાત કેવી રીતે થાય છે ? ઉત્તર ઃ આ સમુદ્ધાતમાં આગળ અને પાછળ, લાકમાં જેટલુ ક્ષેત્ર બાકી હાય તેમાં, વાતવલય પ્રમાણથી આછમાં, અધે (આત્મપ્રદેશા) ફેલાઈ જાય છે. પ્રશ્ન ૩૦ : લેાકપુરણ સમુદ્દાત પછી પ્રવેશવિધિ કઈ રીતે છે? Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦ ઉત્તર : આમાં, આત્મપ્રદેશ, વાતવલયના ક્ષેત્રમાં પણ ફેલાઈ જઈ આખાયે લેકમાં ફેલાઈ જાય છે. પ્રશ્ન ૩૧ : લોકપૂરણ સમુઘાત પછી, પ્રવેશવિધિ કઈ રીતે છે? ઉત્તર : લેકપૂરણસમુદુઘાત પછી, પ્રદેશ પાછા ફરતાં પહેલાં પ્રતર સમુઘાત થાય છે, પછી કપાટ-સમુદ્દઘાત, પછી દડ સમુદ્યાત પછી મૂળ શરીરમાં પ્રવેશ થાય છે. પ્રશ્ન ૩ર : સમુદ્દઘાતમાં કેટલે સમય લાગે છે? ઉત્તર : કેવળીસમુઘાતમાં તે આઠ સમય લાગે છે અને બાકીના છ સમુદ્દઘાતમાં અંતર્મુહુર્ત સમય લાગે છે. પ્રશ્ન ૩૩ : કેવળીસમુદ્દઘાતમાં આઠ સમય કેવી રીતે લાગે છે? ઉત્તર : દડમાં એક, કપાટમાં એક, પ્રતરમાં એક લેકપૂરણમાં એક, પ્રતરમાં એક, કપાટમાં એક, દડમાં એક પાછા (મૂળ શરીરમાં પ્રવેશવામાં એક – આ પ્રકારે (કુલ) આઠ સમય લાગે છે. પ્રશ્ન ૩૪ : કેવળીસમુઘાતનું શું ફળ છે? ઉત્તર : કેવળીસમુદુઘાત થવાથી (આયુ સિવાયના) ત્રણ અઘાતિ-કર્મોની સ્થિતિ ઘટીને આયુકર્મની સ્થિતિ બરાબર થઈ જાય છે. પ્રશ્ન ૩૫ : કેવળીસમુઘાત થવાનું કારણ શું છે? ઉત્તર : કેવળ સમુદઘાત સ્વયં થાય છે, તેમાં નિમિત્ત કારણ અઘાતિ-કમેની સ્થિતિ પૂર્વોક્ત પ્રકારે (આયુ કર્મથી) વિષમ રહી જવી તે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ९४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૩૬ : સમુદ્દઘાત સિવાય અન્ય સમયે આત્મા શા પ્રમાણે હોય છે? ઉત્તર : સમુદઘાત સિવાય અન્ય સમયે આત્મા વ્યવહારનયથી પિતાપિતાના નાના કે મોટા શરીરપ્રમાણુ હોય છે. પ્રશ્ન ૩૭ : આત્મા દેહ પ્રમાણુ જ કેમ છે? ઉત્તર : આત્મા અનાદિથી નિરંતર દેહ ધારણ કરતે આવ્યું છે. તેમાં જે મે દેહ છોડી નાના દેહમાં જાય તે સંકેચ સ્વભાવને લીધે તે નાના દેહપ્રમાણે થઈ જાય છે અને જે નાને દેહ છેડીને મેટા દેહમાં જાય તે વિસ્તરણ સ્વભાવને લીધે મોટા દેહ-પ્રમાણુ થઈ જાય છે. પ્રશ્ન ૩૮ : દેહથી સર્વથા મુક્ત થયે આત્મા કયા પ્રમાણથી રહે છે? ઉત્તર : જે દેહથી મુક્ત થયે તે દેહ પ્રમાણુ (કિંચિતન્યૂન) આ મુક્ત આત્મા મુક્ત અવસ્થામાં રહે છે. પ્રશ્ન ૩૯ : મુક્ત થયા પછી, આત્મા જ્ઞાનની માફક પ્રદેશથી પણ લેકમાં કેમ ફેલાઈ જ નથી? ઉત્તર : દેહથી મુક્ત થયા પછી સંકેચ-વિસ્તરણનું કઈ કારણ ન હોવાને લીધે આમા જે પ્રમાણે છેલ્લા દેહમાં) હતે તે જ પ્રકારે રહી જાય છે. જ્ઞાન પણ સર્વ લેકમાં ફેલાતું નથી, પરંતુ આત્મપ્રદેશમાં રહીને જ સમસ્ત કાલકને જાણતું હોવાથી કાલોકપ્રમાણુ કહેવાય છે. પ્રશ્ન ૪૦ : કયા વ્યવહારનયથી આત્મા દેહ પ્રમાણ છે? ઉત્તર : અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી આત્મા દેહ પ્રમાણ છે. અહીં, દેહ અને આત્મા એકક્ષેત્રાવગાહી હોવાથી Page #110 -------------------------------------------------------------------------- ________________ गाथा १० ९५ અનુપરિત છે, દેહનુ નિજક્ષેત્ર દેહમાં છે, આત્માનુ નિજક્ષેત્ર આત્મામાં છે. આ પ્રકારે આત્માના અને દેહના પરસ્પર અત્યંત અભાવ હાવાથી અસદ્ભૂત છે. આ આકાર પર્યાય છે તેથી વ્યવહાર છે. પ્રશ્ન ૪૧ : નિશ્ચયનયથી આત્મા કયા પ્રમાણથી સ્થિત)છે? ઉત્તર : નિશ્ચયનયથી આત્મા પેાતાના અસંખ્યાતપ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણુ સત્ર, સદા તેટલું જ રહે છે. પ્રશ્ન ૪૨ : શરીરની અવગાહના ઓછામાં ઓછી કેટલી હાઈ શકે છે? ઉત્તર : ઓછામાં ઓછી શરીરની અવગાહના આંગળીની ઉંચાઈના અસ`ખ્યાતમાં ભાગપ્રમાણ હોય છે. ઉત્સેધાંશુલ (શબ્દ)ને અર્થ આંગળીપ્રમાણ થાય છે. આટલું શરીર લબ્ધપર્યાપ્તક સૂક્ષ્મ નિગેાદીયા જીવનુ હાય છે. પ્રશ્ન ૪૩ : શરીરની અવગાહના વધારેમાં વધારે કેટલી હાય છે? ' ઉત્તર : શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર ચેાજન પ્રમાણ હાઈ શકે છે. આટલું શરીર સ્વયંભૂરમણ સમુદ્રમાં મહામત્સ્યનુ હાય છે. પ્રશ્ન ૪૪ : મધ્યમ અવગાહના કેટલાં પ્રકારની છે ? ઉત્તર : (ઉપર્યુક્ત) ઓછામાં ઓછી અવગાહનાથી વધુ અને વધુમાં વધુ અવગાહનાથી ઓછી-એમ મધ્યમ અવગાડુનાના અસંખ્યાત પ્રકાર છે. પ્રશ્ન ૪૫ : આ આત્મા દેહમાં જ કેમ વસતા ચાલ્યેા આન્યા છે ? ઉત્તર : દેહમાં મમત્વ હાવાથી દેહમાં જ રહેતા આવ્યે Page #111 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ९६ છે. આયુસ્થિતિના ક્ષયને લીધે કોઈ પણ એક દેહમાં કાયમને માટે રહી શકતા નથી, તથાપિ દેહાધ્યાસ હાવાને કારણે તુરત જ બીજા દેહને ધારણ કરી લે છે. જન્મ-મરણના દુઃખ અને દેહના સંબ ંધથી થવાવાળાં ભૂખ તરસ, ષ્ટિવિયેાગ, અનિષ્ટસયેાગ, વેદના વગેરેનાં દુઃખ દેહાત્મબુદ્ધિના કારણે જ ભોગવવા પડે છે. પ્રશ્ન ૪૬ : દેહથી મુક્ત થવાના ઉપાય શું છે? ઉત્તર : દેહ ઉપરથી મમત્વ હઠાવવું, દેહમાં આત્મબુદ્ધિ ન કરવી એ દેહથી મુક્ત થવાના મૂળ ઉપાય છે. પ્રશ્ન ૪૭ : દેહાત્મબુદ્ધિ દૂર કરવા માટે શું પુરૂષા કરવા જોઈએ ? • ઉત્તર : હું અશરીરી, અમૂ, અકર્તા, અભોક્તા, શુદ્ધ ચૈતન્યમાત્ર છું એ પ્રકારે પેાતાના સ્વરૂપના અનુભવ કરે. આ પરમપારિણામિક નિજ શુદ્ધાત્માના અવલંબનથી જીવ પહેલાં માહભાવથી મુક્ત થાય છે. પછીથી કષાયાથી મુક્ત થાય છે, અને તુરત જ માહનીય કર્મોના ક્ષય થઈ જાય છે. આ પછી જ્ઞાનાવરણુ, દનાવરણ અને અન્તરાયના ક્ષય તેમ જ અન’તજ્ઞાન, અન તદન અને અનંતશક્તિને આવિર્ભાવ થાય છે. તે પછી ખાકી રહેલાં અધાતિ કર્મોથી તેમ જ દેહથી સથા મુક્ત થઈ જાય છે. આ બધાના એક માત્ર ઉપાય અનાદિ-અનંત, અહેતુક, ચૈતન્યમાત્ર નિજકારણુ પરમાત્માનું અવલંબન છે. આ પ્રકારે આત્મા “ સ્વદેહ-પ્રમાણ છે.” એ અના વ્યાખ્યાનના અધિકાર પુરો કરીને જીવ “સંસારસ્થ” છે તેનુ વર્ણન કરે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ गाथा ११ पुठविजलतेयवाऊ वणफ्फदी विविहथावरे इंदी । विगतिगचहुपंचक्खा तस जीवा होति संखादि ॥ ११ ॥ અન્વય : પુવિજ્ઞતેયવાઝ નળથી નિવિદ્દ ફરી થાવર। તિ સંલાવી विगतिगच हुपंचक्खा तसजीवा होति । અર્થ : પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયવાળા વિવિધ એકેન્દ્રિય જીવા સ્થાવર છે અને શંખ, કીડી વિગેરે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવા તે ત્રણ જીવેા છે. પ્રશ્ન ૧ : પૃથ્વીકાય કાને કહે છે? ઉત્તર : પૃથ્વી જ જેનું શરીર હાય તેને પૃથ્વીકાય કહે છે. જે જીવ મરીને પૃથ્વીશરીર ધારણ કરવા માટે માવાળી વિગ્રહગતિમાં હાય તે વિગ્રહગતિ જીવ પણ પૃથ્વીકાય છે. તેનું શુદ્ધ નામ પૃથ્વીજીવ છે. પ્રશ્ન ૨ પૃથ્વીકાયની કેટલી ઉત્તર ઃ પૃથ્વીકાયની છત્રીસ જાતિઓ છે? જાતિએ છે (૧) મૃત્તિકા (૨) રેતી (૩) શર્કરા (૪) ઉપલ (૫) શિલા (૬) મીઠું (૭ લેતું (લેાહ) (૮) તામ્ર (૯) રાંગા (૧૦) સીસુ (૧૧) સુવર્ણ (૧૨) ચાંદી (૧૩) વા (૧૪) હડતાલ (૧૫) હિં ભુલ (૧૬) બેનસિલ (૧૭) તૃતિયા (૧૮ અર્જુન (૧૯) પ્રવાલ (૨૦) ભુંડભુડ (૨૧) અભરખ (૨૨) ગામેદ (૨૩) રુચક (૨૪) અક (૨૫) સ્ફટિક (૨૬) લેાહિતપ્રભ ૨) વૈય (૨૮) ચન્દ્રકાન્ત (૨૯) જળકાન્ત (૩૦) સૂર્યકાન્ત (૩૧) વૈરિક (૩૨) ચંદનમણી (૩૩) પન્ના (૩૪) પુખરાજ (૩૫) નીલમ (૩૬) મસાર ગલ્લન ૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ ९८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૩ : પૃથ્વીકાય જીવના દેહની અવગાહના કેટલી હોય છે? ઉત્તર ઃ ઘનાગુલના અસંખ્યાતભાગ પ્રમાણ, પૃથ્વીકાય. જીવના દેહની અવગાહના હોય છે. પ્રશ્ન ૪ જળકાય કેને કહે છે? ઉત્તર જળ જેનું શરીર હોય તેને જળકાય કહે છે. જે જીવ જળકાયમાં ઉત્પન્ન થવા માટે મેડાવાળી વિગ્રહગતિમાં હોય તેને પણ જળકાય કહે છે. તેનું શુદ્ધનામ જળજીવ છે. પ્રશ્ન ૫ : જળકાયની કેટલી જાતિઓ છે? ઉત્તર : જળકાયની અનેક જાતિઓ છે, જેવી કે ઓસ, તુષાર, કુહર બિંદુ, શીકર, શુદ્ધજળ, ચન્દ્રાન્નજળ, ઘનેદક, એલા વગેરે. પ્રશ્ન ૬ જળકાય જીવના દેહની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : ઘનાગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ જળકાય જીવની અવગાહના હોય છે. પ્રશ્ન ૭ : અગ્નિકાય કેને કહે છે ?' ઉત્તર : અગ્નિ જ જેનું શરીર છે તેને અગ્નિકાચ કહે છે. જે જીવ અગ્નિકાયમાં ઉત્પન્ન થવા માટે મેડાવાળી વિગ્રહગતિમાં હોય તેને પણ અગ્નિકાય કહે છે. તેનું શુદ્ધનામ અગ્નિકાય છે. પ્રશ્ન ૮: અગ્નિકાયની કેટલી જાતિઓ છે? ઉત્તર : અગ્નિકાયની અનેક જાતિઓ છે જેવી કે વાળા અંગીર, કિરણ, મુમ્ર, શુદ્ધઅગ્નિ વા, (વિજળી વગેરે) વડવાનળ, નન્દીશ્વરધૂમકુડ, મુકુટનલ વગેરે. Page #114 -------------------------------------------------------------------------- ________________ गाथा ११ ९९ પ્રશ્ન ૯ અગ્નિકાય જીવની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : ઘનાગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ, અગ્નિકાય જીની અવગાહના હોય છે. પ્રશ્ન ૧૦ : વાયુકાય જીવ કોને કહે છે? ઉત્તર : વાયુ જ જેનું શરીર છે તેને વાયુકાય જીવ કહે છે. જે જીવ વાયુકાયમાં ઉત્પન્ન થવા માટે મોડાવાળી વિગ્રહગતિમાં હોય તેને પણ વાયુકાય જીવ કહે છે. તેનું શુદ્ધ નામ વાયુજીવ છે. પ્રશ્ન ૧૧ : વાયુકાય જીવ કેટલા પ્રકારના હોય છે? ઉત્તર : વાયુકાય જીવ અનેક પ્રકારના હોય છે જેવા કે વાત, ઉગમ, ઉત્કલિ, મણ્ડલી, મહાન ઘન, શું જા, વાતવલય વગેરે. પ્રશ્ન ૧૨ : વાયુકાયિક જીવની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : ઘનાગુલને અસંખ્યાત ભાગ પ્રમાણ વાયુકાયિક જીની અવગાહના હોય છે. પ્રશ્ન ૧૩ : વનસ્પતિકાય જીવ કેને કહે છે? ઉત્તર : વનસ્પતિ જ જેનું શરીર છે તેને વનસ્પતિકાય જીવ કહે છે. જે જીવ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થવા માટે મેડાવાળી વિગ્રહગતિમાં હોય તેને પણ વનસ્પતિકાય કહે છે. આ જીવનું શુદ્ધ નામ વનસ્પતિજીવ છે. પ્રશ્ન ૧૪: વનસ્પતિકાય જીવના કેટલા પ્રકાર છે? ઉત્તર : વનસ્પતિકાય જીવ બે પ્રકારના હોય છે. (૧) પ્રત્યેક–વનસ્પતિ (૨) સાધારણ–વનસ્પતિ. Page #115 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૫ : પ્રત્યેક-વનસ્પતિકાય જીવ કોને કહે છે ? ઉત્તર : જે વનસ્પતિકાય જીવાના શરીર પ્રત્યેક (જુદા જુદા) છે અર્થાત્ એક શરીરના સ્વામી એક જ જીવ હાય તેને પ્રત્યેક વનસ્પતિકાય જીવ કહે છે. પ્રશ્ન ૧૬ : સાધારણ વનસ્પતિકાય જીવ કોને કહે છે? ઉત્તર ઃ જે વનસ્પતિકાય જીવેાના શરીર સાધારણ હોય છે અર્થાત્ એક શરીરના સ્વામી અનેક જીવા હોય તેને સાધારણ વનસ્પતિકાય કહે છે. પ્રશ્ન ૧૭ : પ્રત્યેક વનસ્પતિકાય જીવના કેટલા ભેદ છે? ઉત્તર : પ્રત્યેક વનસ્પતિકાયના બે ભેદ છે. (૧) સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ (૨) અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ. પ્રશ્ન ૧૮ : સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ કાને કહે છે ? ઉત્તર : જે પ્રત્યેક વનસ્પતિ સાધારણ વનસ્પતિકાય જીવની સાથે હોય તેને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિકાય કહે છે. પ્રશ્ન ૧૯ : સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિકાય જીવાની શુ ઓળખાણુ છે? ઉત્તર : જ્યાં સુધી શીરા, (રેખા, જોડ, પ (ગાંઠ) વગેરે અપ્રગટ હોય ત્યાં સુધી જેમ કે કુણી-કાકડી, કુણાં તુરીયા, થાડા દિવસની ઉમ્મરવાળી શેરડી વગેરે જેને તેાડવાથી એકસરખા કટકા થાય, જેમ કે ધન તરના પત્તા, પાલકના પત્તા, વગેરે; કાપ્યા છતાં પણ જે ફ્રીથી ઉગી જાય જેમકે બટાકા વગેરે, તથા જે વનસ્પતિના કદ, મૂળ, શાખા વગેરેની છાલ જાડી હાય જેમ કે કુંવારપાટુ, મૂળા, ગાજર વગેરે. १०० Page #116 -------------------------------------------------------------------------- ________________ गाथा ११ પ્રશ્ન ૨૦ : સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ શક્ય છે કે અભક્ષ્ય ? ઉત્તર : સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં અનંત સાધારણું વનસ્પતિ જીવ રહે છે. તેથી સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ અભક્ષ્ય છે. પ્રશ્ન ૨૧ : સાધારણ વનસ્પતિના કેટલા ભેદ છે? ઉત્તર : સાધારણ વનસ્પતિના બે ભેદ છેઃ (૧) બાદર – સાધારણ વનસ્પતિકાય બાદર-નિગાદ) (૨) સૂફમ સાધારણ-વનસ્પતિકાય (સૂમ નિદ) આ બન્નેને પણ બે-બે ભેદ છે. (૧) નિત્ય નિદ (ર) ઈતર-નિગેદ પ્રશ્ન ૨૨ : નિત્ય નિગોદ કેને કહે છે? ઉત્તર : જે નિગદ સિવાયની બીજી કઈ પણ પર્યાયને હજુ સુધી પ્રાપ્ત થયા નથી તેમને નિત્ય-નિગેદ કહે છે. આ છ બે પ્રકારના છે. (૧) અનાદિ-અનંત નિત્યનિગેદ (૨) અનાદિ-સાત નિત્યનિગોદ. પ્રશ્ન ૨૩ : અનાદિ અનંત નિત્યનિગોદ કેને કહે છે? ઉત્તર : જેઓએ આજદિન સુધી નિગેદ સિવાયની બીજી કોઈ પર્યાય પ્રાપ્ત કરી નથી અને કરશે પણ નહીં તેમને અનાદિ અનંત નિત્યનિગદ કહે છે. પ્રશ્ન ૨૪ : અનાદિ સાંત નિત્યનિગેદ કોને કહે છે? ઉત્તર : જે જીવેએ અનાદિથી આજ સુધી નિગોદ સિવાયની બીજી કઈ પર્યાય પ્રાપ્ત કરી નથી, પરંતુ ભવિષ્યમાં બીજી પર્યાય પ્રાપ્ત કરશે એટલે કે નિગદથી બહાર નિકળી જશે તે અને અનાદિ સાંત નિત્ય નિગોદ કહે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૨ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૫ : ઈતર-નિગેદ કોને કહે છે? ઉત્તર : જે જે નિગાદથી નીકળીને બીજી સ્થાવરકામાં અથવા ત્રસકાયમાં ઉત્પન્ન થયા હોય, પરંતુ ફરી પાછા નિગદમાં આવ્યા હોય. તેમને ઈતર-નિગેદ કહેવામાં આવે છે. પ્રશ્ન ૨૬ : બાદર અને સૂમ એ ભેદ બીજી (વનસ્પતિકાય સિવાયની) સ્થાવરકાયમાં હોય છે? ઉત્તર : પ્રત્યેક વનસ્પતિમાં તે બાદર-સૂમ ભેદ નથી હોતે કારણ કે તે બાદર જ હોય છે. પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય અને વનસ્પતિકાય-આ ચારે (જી)ને બાદર અને સૂક્ષમ ભેદ હોય છે. પ્રશ્ન ૨૭ : પ્રત્યેક વનસ્પતિકાય છની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : અંગુલના સંખ્યામાં ભાગથી માંડીને એક હજાર જન સુધીની અવગાહના હોય છે. હજાર એજનની અવગાહના સ્વયંભૂરમણસમુદ્રમાં કમળની હોય છે. પ્રશ્ન ૨૮ : સાધારણ વનસ્પતિકાય જેની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : અંગુલના અસંખ્યાતમા ભાગ–પ્રમાણુ સાધારણ વનસ્પતિ અર્થાત્ નિગદના જીવોની અવગાહના હોય છે. પ્રશ્ન ૨૯ : સ્થાવર જીવ કોને કહે છે? ઉત્તર : જે જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોય અને અંગે પાંગ ના હોય તેમને સ્થાવર જી કહે છે. ઉપર કહેલાં પાંચ પ્રકારના છ સ્થાવર છે. પ્રશ્ન ૩૦ : ત્રસ જીવ કેને કહે છે ? Page #118 -------------------------------------------------------------------------- ________________ १०३ ઉત્તર : જે જીવાને સ્પર્શી અને રસના બે; સ્પ, રસના, ધ્રાણુ એ ત્રણ; સ્પર્શી, રસના, ઘ્રાણુ, ચક્ષુ એ ચાર અથવા સ્પર્શ, રસના, ઘ્રાણુ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયા હોય તેમને ત્રસ જીવા કહે છે. આ કારણથી ત્રસ જીવેા ચાર પ્રકારના છે. (૧) દ્વીન્દ્રિય (ર) ત્રીન્દ્રિય (૩) ચતુરિન્દ્રિય અને (૪) પંચેન્દ્રિય. પ્રશ્ન ૩૧ : દ્વીન્દ્રિય કોને કહે છે ? ઉત્તર ઃ સ્પર્શીનેન્દ્રિયાવરણ અને રસનેન્દ્રિયાવરણુ કના ક્ષાપશમથી તેમ જ વીર્યાં તરાયકના યેાપશમથી અને અંગેાપાંગનામક ના ઉદયથી જેમના એ ઇન્દ્રિયવાળી કાયમાં જન્મ થાય છે તેમને દ્વીન્દ્રિય કહે છે. જેમ કે શ`ખ, લટ, છીપ, કોડી, અળસીયુ, જળેા વગેરે. પ્રશ્ન ૩ર : દ્વીન્દ્રિય જીવાના દેહની અવગાહના કેટલી હાય છે ? गाथा ११ ઉત્તર : અગુલના અસંખ્યાત ભાગથી માંડીને ખાર ાજન સુધીની અવગાહના (દ્વીન્દ્રિય જીવના દેહની) હાય છે. બાર ચેાજનની અવગાહનાવાળા શંખ અંતિમ સમુદ્રમાં હોય છે. પ્રશ્ન ૩૩ : ત્રીન્દ્રિય જીવ કોને કહે છે? ઉત્તર : સ્પર્શીનેન્દ્રિયાવરણુ, રસનેન્દ્રિયાવરણ, ઘ્રાણેન્દ્રિયાવરણના ક્ષયે પશમથી તથા વીર્યા તરાયના ક્ષયાપશમથી તથા અંગોપાંગનામક ના ઉદયથી ત્રણ ઇન્દ્રિયવાળા દેહમાં જેમની ઉત્પત્તિ થાય છે તે ત્રીન્દ્રિય જીવા કહેવાય છે. જેમ કે કીડી, માંકડ, વીંછી, જૂ વગેરે. પ્રશ્ન ૩૪ : ત્રીન્દ્રિય જીવેાની અવગાહના કેટલી હાય છે? ઉત્તર : ત્રીન્દ્રિય જીવાની અવગાહના ઘનાંગુલના Page #119 -------------------------------------------------------------------------- ________________ * ૦ ૪ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અસંખ્યાત ભાગથી માંડીને ત્રણ કેસ સુધીની હોય છે. ત્રણ ફેાસની અવગાહનાવાળા વીંછી અન્તિમ દ્વીપમાં મળી આવે છે. પ્રશ્ન ૩૫ : ચતુરિન્દ્રિય જીવ કોને કહે છે ? ઉત્તર : `નેન્દ્રિયાવરણ, રસનેન્દ્રિયાવરણ, ઘ્રાણેન્દ્રિયાવરણુ અને ચક્ષુરિન્દ્રિયાવરણુના ક્ષાપશમથી તથા વીર્યાં તરાયના ક્ષયાપશમથી તેમજ અગાપાંગનામકમના ઉદયથી, ચાર ઇન્દ્રિયાવાળા દેહમાં જે થવાના જન્મ થાય છે તેમને ચતુરિન્દ્રિય જીવા કહે છે, જેમ કે માખી, મચ્છર, ભમરા, પ્રશ્ન ૩૬ : ચતુરિન્દ્રિય જીવાની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : ચતુરિન્દ્રિય જીવાની અવગાહના ઘનાંગુલના અસંખ્યાત ભાગથી માંડીને એક ચેાજન સુધીની હોય છે. એક ચેાજનની અવગાહનાવાળા ભમરા અંતિમ (સ્વયંભૂરમણુ નામના) દ્વીપમાં મળી આવે છે. પ્રશ્ન ૩૭ : પૉંચેન્દ્રિય જીવના કેટલા ભેદ છે ? ઉત્તર : પંચેન્દ્રિય જીવા એ પ્રકારના હોય છે :- (૧) અસ જ્ઞીપંચેન્દ્રિય (૨) સશીપ'ચેન્દ્રિય, અસન્ની-પંચેન્દ્રિય તા માત્ર તિયંચગતિમાં જ હોય છે, પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય જીવા તા ચારેય ગતિમાં હોય છે. નરકગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં સની જીવા પંચેન્દ્રિય જ હોય છે. પ્રશ્ન ૩૮ : અસ'ની કાને કહે છે? ઉત્તર : જેમને મન ન હોય તેમને અસ'ની કહે છે. મનના આલેખનથી જ હિત-અહિતના વિચાર અને હેય Page #120 -------------------------------------------------------------------------- ________________ गाथा ११ ઉપાદેયના ગ્રહણ-ત્યાગની પ્રવૃત્તિ થઈ શકે છે. (એક-ઠી–ત્રીચતુરિન્દ્રિય જીવ માત્ર અસંસી જ હોય છે.) પ્રશ્ન ૩૯ : સંજ્ઞી જીવ કેને કહે છે? ઉત્તર : જેઓ મનસહિત હોય, અને જેઓ શિક્ષા, ઉપદેશ ગ્રહણ કરી શકે, તેઓ સંજ્ઞી કહેવાય છે, સંજ્ઞી છે જ સમ્યકત્વ ઉત્પન્ન કરી શકે છે. પ્રશ્ન ૪૦ : પંચેન્દ્રિય જીવ કેને કહે છે? ઉત્તરઃ સ્પર્શનેન્દ્રિયાવરણ, રસનેન્દ્રિયાવરણ, ધ્રાણેન્દ્રિયાવરણ ચક્ષુરિન્દ્રિયાવરણ અને શ્રોત્રેન્દ્રિયાવરણના ક્ષયોપશમથી તેમજ વિતરાયના ક્ષપશમથી તથા અંગોપાંગનામકર્મના ઉદયથી પાંચ ઈન્દ્રિવાળા દેહમાં જેમને જન્મ થાય છે, તેમને પંચેન્દ્રિય કહે છે. આમાં, જે જીવોને નેઈન્દ્રિયાવરણને પણ ક્ષયેશમ હોય છે તેમને સંજ્ઞી પંચેન્દ્રિય કહે છે અને જેમને નેઈન્ડિયાવરણને ક્ષયપશમ નથી હોતો તેમને અસંજ્ઞી પંચેન્દ્રિય કહે છે. પ્રશ્ન ૪ : પંચેન્દ્રિય જીવોની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગથી એક હજાર જન સુધીની. એક હજાર જન લો, પાંચસ એજન પહોળો અને બસે પચાસ એજન જાડા દેહવાગે મહામસ્ય સ્વયંભૂરમણ નામના અંતિમ સમુદ્રમાં મળી આવે છે. પ્રશ્ન ૪ર : શું બધા જ ત્રસ અને સ્થાવરમાં જ મળી આવે છે? ઉત્તર : મુક્ત છે ન તે ત્રસ છે ન સ્થાવર તેઓ ત્રસ અને સ્થાવરેની સમસ્ત કેનિઓથી મુક્ત થઈ ગયેલાં છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૪૩ : ત્રસ-સ્થાવર જીવામાં જન્મ કેમ થાય છે? ઉત્તર ઃ ઇન્દ્રિય-સુખમાં આસક્ત હોવાથી અને એ કારણથી ત્રસ-સ્થાવર જીવાની `િસા થતી હોવાને લીધે આ (ત્રસ-સ્થાવર-જીવ-પર્યાયામાં)માં જન્મ થાય છે. પ્રશ્ન ૪૪ : ઇન્દ્રિયસુખની આસક્તિ કેમ થાય છે ? ઉત્તર : શુદ્ધ ચૈતન્યમાત્ર નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન થવાવાળા પરમ અતીન્દ્રિય સુખને સ્વાદ જેમને નથી, તેમને ઇન્દ્રિયસુખામાં આસક્તિ થાય છે. તેથી જેઓને સંસારજન્માથી નિવૃત્ત થવાની ભાવના હોય તેમણે અનાદિ, અનંત, અહેતુક, નિજ રચૈતન્યસ્વરૂપ, કારણપરમાત્માની ભાવના કરવી જોઈ એ. १०६ હવે, ત્રસ–સ્થાવર જીવાનુ` જ, ચૌઢ જીવસમાસેા દ્વારા વિશેષ વિવરણ કરે છે. समणा अमणा या पंचेंद्रिय णिम्मणा परे सव्वे | बादर सुहमे इन्दी सव्वे पज्जन्त इदरा य || १२ || અન્વય : વજ્જૈયિ સમળા અમળા જેયા, પરે સત્વે णिभ्मणा, एइन्दी बादर सुहम, सव्वे पज्ज़त्त य दश । અર્થ : પંચેન્દ્રિય જીવેા મનવાળા અને મન વગરના – એમ બે ભેદવાળા છે. ખાકીના બીજા જીવા અથવા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચરન્દ્રિય જીવા અસ'ની છે – મન વગરના છે. એકન્દ્રિય જીવા પણ અસ'ની છે અને બાદરસૂક્ષ્મના ભેદથી એ પ્રકારે છે. આ બધા સાતેય પ્રકારના જીવા – બાદર એકેન્દ્રિય, સૂક્ષ્મ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અસની . Page #122 -------------------------------------------------------------------------- ________________ गाथा १२ १०७ પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય – પર્યાપ્ત છે અને અપર્યાપ્ત છે. આ પ્રકારે ચોદ જીવસમાસ થાય છે. પ્રશ્ન ૧ : પર્યાપ્ત કેને કહે છે ? ઉત્તર : જેમને પર્યાપ્તિનામ કર્મને ઉદય હોય તેમને પર્યાપ્ત કહે છે. પ્રશ્ન ૨ પર્યાપ્તિનામકર્મ કેને કહે છે ? ઉત્તર : જે નામકર્મના ઉદયથી જીવ તિપિતાને યોગ્ય છ, પાંચ કે ચાર પર્યાપ્તિઓને પૂર્ણ કરે તેને પર્યાપ્તિનાકમ પ્રશ્ન ૩ : અપર્યાપ્ત કોને કહે છે? ઉત્તર : જેમને અપર્યાપ્તિનામકર્મને ઉદય હેય તેમને અપર્યાપ્ત કહે છે. પ્રશ્ન ૪ : અપર્યાપ્તિનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામર્મના ઉદયથી જીવ પોતપોતાને ગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ ન કરી શકે અને તે પર્યાપ્તિઓ પૂર્ણ થતાં પહેલાં જ) મરણ પામે તેને અપર્યાપ્તિનામકર્મ કહે છે. પ્રશ્ન ૫ : પર્યાપ્તિ, અપર્યાપ્તિની આ વ્યાખ્યાથી તે, જેમને પર્યાપ્તિનામકર્મને ઉદય છે તેઓ, પૂર્વભવના મરણ પછી વિગ્રહ ગતિમાં તેમ જ પામીને પહેલા અંતર્મુહુર્ત દરમ્યાન અપર્યાપ્ત જ કહેવાશે ? ઉત્તર : જેમને પર્યાપ્તિનામકર્મને ઉદય છે તે જ વિગ્રહગતિમાં તેમજ જન્મના પહેલા અંતર્મુહુર્તમાં નિવૃત્તિપર્યાપ્ત કહેવાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૬ : નિવૃત્તિપર્યાપ્ત કોને કહે છે? ઉત્તર : જે જીવાને, પેાતાપેાતાને યેાગ્ય પર્યાપ્તિ તો જરૂરથી પુરી થશે, અને પુરી થયા પહેલાં જેમનું મરણ નહીં જ થાય, તેઓ, શરીરપર્યાપ્તિ જ્યાં સુધી પુરી ના થાય ત્યાં સુધી નિવૃત્તિપર્યાપ્ત કહેવાય છે. १०८ પ્રશ્ન ૭ : અપર્યાપ્ત શબ્દથી અહીં કઈ કઈ અપર્યાંપ્તિએ ગ્રહણ કરવી જોઈએ ? ઉત્તર : અહીં', જેએને છે તે (બધા) અપર્યાપ્તે કે જેમના અને નિવૃત્તિપર્યાપ્ત છે–તે અને અપર્યાપ્તાનુ ગ્રહણ કરવું જોઈએ. પ્રશ્ન ૮ : પર્યાતિ કેટલી છે? અપર્યાપ્તિનામક ના ઉદય બીજા નામ લબ્ધપર્યાપ્ત ઉત્તર : પર્યાપ્તિ છ છે : (૧) આહારપર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (૩) ઇન્દ્રિયપર્યામિ (૪) શ્વાસેાાસ–પર્યાતિ (૫) ભાષાપર્યાપ્તિ (૬) મન:પર્યાપ્તિ. પ્રશ્ન ૯ : આહારપર્યાપ્તિ કોને કહે છે ? ઉત્તર : એક શરીરને છેડીને નવા શરીરના કારણભૂત જે નાક વ ણુાઓને જીવ ગ્રહણ કરે છે તેમને ખલ અને રસભાગ રૂપે પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને આહારપર્યાપ્તિ કહે છે. પ્રશ્ન ૧૦ : શરીરપર્યાપ્તિ કાને કહે છે ? ઉત્તર : ગ્રહણ કરેલાં નાક વગ ણાએના સ્કામાંથી ખલ ભાગને હાડકાદિ કઠણ અવયવરૂપે તથા રસભાગને લેાહી વગેરે પ્રવાહી-અવયવરૂપે પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને શરીરપર્યાપ્તિ કહે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ गाथा १२ १०९ પ્રશ્ન ૧૧ : ઇન્દ્રિયપર્યાપ્તિ ને કહે છે? ઉત્તર : ગ્રહણ કરેલાં કર્મવર્ગણાઓના સ્કોમાંથી અમુક વર્ગણાઓને સ્થાન ઉપર દબૅન્દ્રિયેના આકારરૂપે પરિણુમાવવાની શક્તિની પૂર્ણતાને ઈન્દ્રિયપર્યાપ્તિ કહે છે. પ્રશ્ન ૧૨ : શ્વાસોશ્વાસ-પર્યાપ્તિ કેને કહે છે? ઉત્તર : તે કર્મવર્ગણુઓના અમુક સ્કને શ્વાસશ્વાસ રૂપે પરિમાવવાની શક્તિની પૂર્ણતાને શ્વાસેપ્શવાસપર્યાપ્તિ કહે છે. પ્રશ્ન ૧૩ : ભાષાપર્યાપ્તિ કોને કહે છે? ઉત્તર : વચનરૂપ થવા ગ્ય ભાષાવર્ગણાઓને વચનરૂપે પરિણુમાવવાની શક્તિની પૂર્ણતાને ભાષાપર્યાપ્તિ કહે છે. પ્રશ્ન ૧૪ : મન:પર્યાપ્તિ કેને કહે છે? ઉત્તર : દ્રવ્યમનરૂપ થવા મને વર્ગણાઓને દ્રવ્યમનના આકારરૂપે પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને મન:પર્યાપ્તિ પ્રશ્ન ૧૫ : સંજ્ઞી અને કેટલી પર્યાપ્તિ હોય છે? ઉત્તર : સંજ્ઞી જીવેને છ પર્યાપ્તિઓ હોય છે. પ્રશ્ન ૧૬ઃ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવેને કેટલી પર્યાપ્તિ હોય છે? ઉત્તર : અસંજ્ઞી પંચેન્દ્રિય જીને મન:પર્યાપ્તિ છેડીને બાકીની પાંચ પર્યાપ્તિઓ હોય છે. પ્રશ્ન ૧૭ઃ ચાર-ઈન્દ્રિવાળા જેને કેટલી પર્યાપ્તિ હોય છે? ઉત્તર ઃ ચાર-ઇન્દ્રિયવાળા અને આહાર, શરીર, Page #125 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઈન્દ્રિય, શ્વાસેરછવાસ અને ભાષાપર્યાપ્તિ એ પાંચ પર્યાપ્તિઓ હોય છે. પ્રશ્ન ૧૮ : ત્રણ ઇનિદ્રયવાળા અને કેટલી પર્યાપ્તિ હોય છે? ઉત્તર : ત્રણ ઇન્દ્રિયવાળા અને મન પર્યાપ્તિ છોડીને બાકીની પાંચ પર્યાપ્તિઓ હોય છે. પ્રશ્ન : બે ઈન્દ્રિયવાળા અને કેટલી પર્યાપ્તિ હોય છે? ઉત્તર : બે ઈન્દ્રિયવાળા જીવોને પણ મનઃ પર્યાપ્તિ છેડીને બાકીની પાંચ પર્યાપ્તિઓ હોય છે. પ્રશ્ન ૨૦ : એક ઈન્દ્રિયવાળા જીને કેટલી પર્યાપ્તિ હોય છે? ઉત્તર ઃ બાદર અને સૂક્ષ્મ બંને પ્રકારના એકેન્દ્રિયજીવને આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિયપર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસપર્યાપ્તિ એ ચાર પર્યાપ્તિઓ હોય છે. પ્રશ્ન ૨૧ : ચૌદ જીવસમાસના પૂરા નામ કયા કયા છે? ઉત્તર : ચૌદ જીવસમારોના નામ આ પ્રકારે છે (૧) બાદર એકેન્દ્રિય પર્યાપ્ત(૨) બાદરએકેન્દ્રિય અપર્યાપ્ત (૩) સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત (૪) સૂફમ એકેન્દ્રિય અપર્યાપ્ત (૫) દ્વીન્દ્રિય પર્યાપ્ત (૬દ્વીન્દ્રિય અપર્યાપ્ત (૭) ત્રીન્દ્રિય પર્યાપ્ત (૮) ત્રીન્દ્રિય અપર્યાપ્ત (૯) ચતુરિન્દ્રિય પર્યાપ્ત (૧૦) ચતુરિન્દ્રિય અપર્યાપ્ત (૧૧) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત (૧૨) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૩) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત (૧૪) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત Page #126 -------------------------------------------------------------------------- ________________ गाथा १३ १११ પ્રશ્ન ૨૨ : આ ચૌદ પ્રકારના જીવસમામાંથી કયા ભેદ ઉપાદેય છે? ઉત્તર : આમાંને કેઈ પણ પ્રકાર ઉપાદેય નથી, કારણ કે આ બધી વિકૃત પર્યાયે છે, આકુળતાઓથી તે જન્મે છે આકુળતાઓની તે જનક (ઉપજાવનારી) છે. પ્રશ્ન ર૩ઃ તે કઈ અવસ્થા ઉપાદેય છે? ઉત્તર : અતીત-જીવસમાસની અવસ્થા ઉપાદેય છે, કારણ કે ત્યાં આત્મા સંપૂર્ણ ગુણોની સ્વાભાવિક અવસ્થારૂપે પરિણમે છે તેથી તે અવસ્થા સહજ-અનંત-આનંદમય છે. પ્રશ્ન ૨૪ : અતીત-જીવસમાસ થવાને શું ઉપાય છે? ઉત્તર : જીવસમાસથી પૃથક્ અનાદિ અનંત, નિજ સ્વભાવની ઉપાસના અતીત જીવસમાસ થવાને ઉપાય છે. આ પ્રમાણે, સંસારી જીવનું જીવસમાસ દ્વારા વર્ણન કરીને હવે આ ગાથામાં માર્ગUસ્થાન અને ગુણસ્થાનેનું વર્ણન કરીને નવિભાગથી (જીવની) શુદ્ધતા અને અશુદ્ધતાને પ્રરૂપે છે. मग्गणगुणठाणेहि चउदसहि हवंति तह असुद्ध या। विण्णेया संसारी सव्वे सुद्धा दु सुद्धणया १३ ॥ અવય : તહેં સંસારી મમુળયા મજુરા િવરસહિં हचंति । दु सुद्धणया सव्वे सुद्धा विण्णेया । અર્થ : સંસારી જીવે અશુદ્ધનયથી ચૌદ માર્ગ અને ચૌદ ગુણસ્થાને દ્વારા ૧૪-૧૪ પ્રકારનાં છે. પરંતુ શુદ્ધનયથી સર્વ જીવો શુદ્ધ જાણવા. Page #127 -------------------------------------------------------------------------- ________________ ११२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧ : ગુણસ્થાન કાને કહે છે ? ઉત્તર : માહ અને યાગના નિમિત્તથી સમ્યકત્વ અને ચારિત્ર ગુણાની જે અવસ્થાએ થાય છે તેમને ગુણ સ્થાન કહે છે. પ્રશ્ન ૨ : ગુણુસ્થાન કેટલા છે? ઉત્તર ઃ ગુણસ્થાન તેા અસંખ્યાત છે કારણ કે આત્મગુણાના પરિણમન અસંખ્યાત પ્રકારના છે, પરંતુ તેમને પ્રયેાજન અનુસાર ચૌદ કહ્યાં છે, તે આ પ્રમાણે (૧) મિથ્યાત્વ (૨) સાસાદન-સમ્યકત્વ (૩) સમ્યગ્મિથ્યાત્વ (૪) અવિરતસમ્યકત્ત્વ (૫) દેશવિરત (૬) પ્રમત્તવિરત (૭) અપ્રમત્તવિરત (૮) અપૂર્વીકરણ (૯) અનિવૃત્તકરણ (૧૦) સૂક્ષ્મસાંપરાય (૧૧) ઉપશાંતમેહ (૧૨) ક્ષીણમેહ (૧૩) સયેાગદેવળી (૧૪) અયેાગકેવળી પ્રશ્ન ૩ : મિથ્યાત્વ કાને કહે છે? ઉત્તર : મોક્ષમાર્ગના પ્રચાજનભૂત સાત તત્ત્વોનું સાચું શ્રદ્ધાન ન હોવાને મિથ્યાત્વ કહે છે. પ્રશ્ન ૪ : સાસાદન સમ્યકવ કોને કહે છે ? ઉત્તર : અનંતાનુબંધી ક્રોધ-માન માયા લેભમાંના કોઈ એક કષાયના ઉત્ક્રય હાતાં, પ્રથમ, ઉપશમસમ્યકત્ત્વથી તેા શ્રૃત થાય અને મિથ્યાત્વના ઉદ્દય ન હોતાં જે અંતરાલવતી અયથા ભાવ, તેને સાસાદન-સમ્યકત્ત્વ કહે છે. પ્રશ્ન ૫ : સભ્યમિથ્યાત્વ કોને કહે છે ? ઉત્તર : દહી અને ગેાળના મળવાથી ઉપજેલા સ્વાદની Page #128 -------------------------------------------------------------------------- ________________ गाथा १३ જેમ, જ્યાં મિશ્ર પરિણામ હોય, કે જે નથી તે કેવળ સમ્યકત્વરૂપ કે નથી તે કેવળ મિથ્યાત્વરૂપ, પરંતુ જે સમ્યમિથ્યાત્વરૂપ છે તેવા પરિણામેને સમ્યગમિથ્યાત્વ કહે છે. પ્રશ્ન ૬ : અવિરતસમ્યત્વ કેને કહે છે? ઉત્તર : જ્યાં સમ્યકત્વ તે પ્રગટ થઈ ગયું, પરંતુ એકદેશ કે સર્વદેશ કેઈ પણ પ્રકારને (નિયમપૂર્વકને) સંયમ પ્રગટ ન હોય તેને અવિરતસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૭ : દેશવિરત કેને કહે છે? ઉત્તર : જ્યાં સમ્યગદર્શન પણ પ્રગટ છે અને એકદેશસંયમ અથવા સંયમસંયમ પણ છે, તે પરિણામને દેશવિરત ગુણસ્થાન કહે છે. પ્રશ્ન ૮: પ્રમત્તવિરત ગુણસ્થાન કેને કહે છે ? ઉત્તર : જ્યાં સર્વદેશસંયમ પણ પ્રગટી ગયેલ છે પરંતુ સંજવલન કષાયને ઉદય મંદ ન હવામી પ્રમાદ હેય, તે ભાવને પ્રમત્તવિરત ગુણસ્થાન કહે છે. પ્રશ્ન ૯ : પ્રમાદ એટલે શું, આળસ કે બીજું કાંઈ? ઉત્તર : ઉપદેશ, વિહાર, આહાર, દીક્ષા, શીક્ષા વગેરે શુભેપગના રાગનું ઉડવું વગેરે (અહીં) પ્રમાદને અર્થ થાય છે. પ્રશ્ન ૧૦ : અપ્રમત્તવિરત ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર : જ્યાં સંજવલન કષાયને ઉદય મંદ થઈ જવાથી પ્રમાદ ન રહે તે પરિણામને અપ્રમત્તવિરત ગુણસ્થાન કહે છે? પ્રશ્ન ૧૧ : અપ્રમતવિરતના કેટલા ભેદ છે? ઉત્તર : અપ્રમતવિરતના બે ભેદ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ११४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૧) સ્વસ્થાન અપ્રમત્તવિરત અને (૨) સાતિશયઅપ્રમત્તવિરત. પ્રશ્ન ૧૨ : સ્વસ્થાન અપ્રમત્તવિરત કેને કહે છે? ઉત્તર : જે અપ્રમત્તવિરત પરિણામ પછી ઉંચા સ્થાનના પરિણામ ન થાય પરંતુ છઠ્ઠા ગુણસ્થાનના ભાવ થાય તેને સ્વસ્થાન અપ્રમતવિરત કહે છે. તેને સ્વસ્થાન એટલા માટે કહે છે કે તે પિતાના સ્થાનકે રહે છે આગળ વધતું નથી. છડું અને સાતમા ગુણસ્થાનને સમય નાના અંતર્મુહુર્તમાત્ર છે. જ્યાં સુધી શ્રેણી ના ચઢે એટલે કે આગળ ન વધે ત્યાં સુધી મુનિઓના પરિણામ છઠ્ઠાથી સાતમામાં અને સાતમાંથી છઠ્ઠામાં એ પ્રકારે અસંખ્યાતવાર આવજા કર્યા કરે છે. પ્રશ્ન ૧૩: સાતિશય અપ્રમત્ત કેને કહે છે? ઉત્તર : જે અપ્રમત્તવિરત પરિણામ પછી આઠમાં ગુણસ્થાનમાં પહોંચી જવાય તે અપ્રમતવિરતને સાતિશય અપ્રમત્તવિરત કહે છે. પ્રશ્ન ૧૪: સાતિશય અપ્રમતવિરત ઉપરના ગુણસ્થાનમાં કેમ પહોંચી જાય છે? ઉત્તર : સાતિશય અપ્રમત્તમાં એક જાતના અધકરણ પરિણામ થાય છે, જે નિર્મળ પરિણામને લીધે તે (મુનિ) ઉપરના પરિણામમાં (ગુણસ્થાનમાં પહોંચી જાય છે. પ્રશ્ન ૧૫ : અધઃકરણ પરિણામ કેને કહે છે? ઉત્તર : જ્યાં એવા પરિણામ હોય કે અધકરણના કાળમાં, વિવક્ષિત કાળવતી મુનિઓનાં પરિણામ જેવાં અધસ્તન કાળવતી મુનિઓના પરિણામ પણ થઈ શકે (can exactly Watch) તેને અધકરણ પરિણામ કહે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ११५ અનંતાનુબંધીના વિસ ́યેાજન, દર્શનમેાહનીયને ઉપશમ, દનમોહનીયના ક્ષય, ચારિત્રમેાહનીયના ઉપશમ, ચારિત્રમાઢુનીયના ક્ષય વગેરે ઉચ્ચ સ્થાનાની પ્રાપ્તિ માટે એક વિશિષ્ટ પ્રકારના પરિણામ ત્રણ શ્રેણીનાં હાય છે : गाथा १३ (૧) અધઃકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ અહીં ચારિત્રમેહનીયના ઉપશમ કે ક્ષય માટે ઉદ્યમ પ્રારંભ થાય છે, અને તેમાં થવાવાળા નિર્મળ પરિણામેામાં આ (અધઃકરણ પરિણામ) પહેલા પ્રકાર છે. પ્રશ્ન ૧૬ : સાતિશય અપ્રમત્ત પછી ક્યા ગુણસ્થાનમાં પહોંચાય છે ? ઉત્તર : જે ચારિત્રમેાહનીયના ઉપશમ માટે અધઃકરણ પરિણામ થયુ હોય તે ઉપશમક-અપૂર્વ કરણમાં પહોંચે છે અને જો ચારિત્રમેાહનીયના ક્ષયને માટે અધઃ કરણુ પરિણામ થયુ' હાય તે ક્ષેપક અપૂર્ણાંકરણમાં પહેાંચે છે. પ્રશ્ન ૧૭ : અપૂર્વ ગુણસ્થાન કોને કહે છે ? ઉત્તર : જ્યાં ચારિત્રમેહનીયના ઉપશમ કે ક્ષય માટે ઉત્તરાત્તર અપૂર્વ પરિણામ થાય તેને અપૂવ કરણ ગુણસ્થાન કહે છે. આનું અપૂર્વકરણ નામ એટલા માટે છે કે આ કાળ દરમ્યાન સમાન-સમયવતી મુનિનાં પરિણામ સરખા પણુ થઈ જાય પરંતુ વિવક્ષિત સમયથી ભિન્ન (પૂર્વ અથવા ઉત્તર) સમયવતી મુનિઓના પિરણામ સરખા થઈ શકે નહીં. (જુદી કક્ષાના જ રહે) પ્રશ્ન ૧૮ : આ ગુણુસ્થાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર : અપૂર્વ ગુણુસ્થાનના બે પ્રકાર છે : (૧) ઉપશમક અપૂર્વકરણુ (ર) ક્ષપક-અપૂર્ણાંકરણુ Page #131 -------------------------------------------------------------------------- ________________ ११६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टिका આ ગુણસ્થાનથી એ શ્રેણિએ થઈ જાય છે. (૧) ઉપશમ-શ્રેણિ (૨) ક્ષેપક શ્રેણિ જે મુનિએ ચારિત્ર માહનીયના ઉપશમ માટે અધઃકરણુ પરિણામ કર્યાં હતાં તે ઉપશમશ્રેણિજ ચઢે છે તેથી તેને ઉપશમક અપૂર્ણાંકરણ હોય છે, અને જે મુનિએ ચારિત્ર માહનીયના ક્ષય માટે અધઃકરણ પરિણામ કર્યાં હતાં તે ક્ષપકશ્રેણિ જ ચઢે છે, તેથી તેને ક્ષપક અપૂર્વકરણ હાય છે. પ્રશ્ન ૧૯ : ઉપશમશ્રેણિમાં કયા કયા ગુણસ્થાન હેાય છે ? ઉત્તર : ઉપશમશ્રેણિમાં ૮મ', મું', ૧૦૩' અને ૧૧મુ એ ચાર ગુણસ્થાન હેાય છે, તે પછી તેા ચારિત્રમાહનીયના ઉપશમના કાળ સમાપ્ત થવાને કારણે, નિયમથી નીચેના ગુણસ્થાનમાં આવવું પડે છે. પ્રશ્ન ૨૦ : ક્ષપકશ્રેણિમાં કયા કયા ગુણસ્થાન હેાય છે? ઉત્તર : ક્ષપકશ્રેણિમાં ૮૩, ૯મ, ૧૦૩, ૧૨મ, ૧૩મુ અને ૧૪મુ' એ છ ગુણુસ્થાન હોય છે. તે પછી નિયમથી મેાક્ષ પ્રાપ્ત કરે છે. ક્ષપકશ્રેણિવાળા કદાપિ નીચે પડતા નથી. પ્રશ્ન ૨૧ : આ અપૂર્વકરણ ગુણસ્થાનમાં કયા કયા ખાસ કાર્યાં થાય છે ? ઉત્તર : આ ગુણુસ્થાનમાં (૧) પ્રતિસમય અન તગુણી વિશુદ્ધિ થવા લાગે છે. (૨) કર્મીની સ્થિતિના ઘાત થવા લાગે છે. (૩) નવા સ્થિતિબંધ આ થઈ જાય છે (૪) કાંના મોટા ભાગના અનુભાગ નષ્ટ થઈ જાય છે. (૫) કમ વણાઓની અસ`ખ્યાતગુણી નિર્જરા થવા લાગે છે. (૬) અનેક અશુભપ્રકૃતિ શુભમાં બદલાઈ જાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ गाथा १३ પ્રશ્ન ૨૨ : અનિવૃત્તિકરણ કાને કહે છે? ઉત્તર : જ્યાં વિવક્ષિત એક સમયવતી મુનિઓના પરિણામ એકસરખા જ હાય, અને પૂર્વ–ઉત્તર સમયવતી મુનિએના પરિણામ ભિન્ન (જુદા) જ હાય તેને અનિવૃત્તકરણ કહે છે. આ અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ચારિત્રમેહનીયની વીસ પ્રકૃતિએના આઠ વારામાં ઉપશમ કે ક્ષય થઈ જાય છે. ઉપશમક અનિવૃત્તિકરણ-વાળાને તે ઉપશમ થાય છે અને ક્ષક અનિવૃત્તિકરણવાળાને ક્ષય થાય છે. પ્રશ્ન ૨૩ : ચારિત્રમેહનીયના ઉપશમ અથવા ક્ષયને શું ક્રમ છે? ઉત્તર : અનિવૃત્તિકરણ ગુણસ્થાનના નવ ભાગ છે જેમાં (૧) પહેલા ભાગમાં તેા ચારિત્રમેાહનીયની કોઈ પ્રકૃતિના ઉપશમ કે ક્ષય નથી થતા, ત્યાં નામકમ વગેરેની સાળ પ્રકૃતિએના ઉપશમ કે ક્ષય થાય છે. ११७ (૨) ખીજા ભાગમાં, અપ્રત્યાખ્યાનાવરણ ચાર અને પ્રત્યાખ્યાનાવરણ ચાર એ આઠ પ્રકૃતિના ઉપશમ કે ક્ષય થાય છે (૩) ત્રીજા ભાગમાં નપુંસકવેદના ઉપશમ કે ક્ષય થાય છે. (૪) ચેાથા ભાગમાં સ્ત્રીવેદના ઉપશમ કે ક્ષય થાય છે. (૫) પાંચમાં ભાગમાં હાસ્ય, રતિ, અતિ શાક, ભય અને જુગુપ્સા આ છ નાકષાયાના ઉપશમ કે ક્ષય થાય છે. (૬) છઠ્ઠા ભાગમાં પુરૂષવેદના ઉપશમ કે ક્ષય થાય છે. (૭) સાતમા ભાગમાં સંજવલન ક્રોધના ઉપશમ કે ક્ષય થઈ જાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ११८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૮) નવમા ભાગમાં સજ્વલન માયાના ઉપશમ કે ક્ષય થાય છે. આ પ્રમાણે આઠ વારામાં વીસ ચારિત્રમેાહનીયની પ્રકૃતિના ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ઉપશમ થાય છે અને ક્ષેપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ક્ષય થાય છે. પ્રશ્ન ૨૪ : સૂક્ષ્મસાંપરાય · ગુણસ્થાન કાને કહે છે ? ઉત્તર : જ્યાં, માત્ર સજ્વલન સૂક્ષ્મ લેાભના ઉદયના કારણે સૂક્ષ્મ લેાભ રહી જાય, અને તેને પણ દૂર કરવા માટે સૂક્ષ્મસાંપરાય સંયમ હોય તેને સૂક્ષ્મસાંપરાય-ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનના અંતે સંજ્વલન સૂક્ષ્મલાભને ઉપશમક સૂક્ષ્મ સાંપરાયના ઉપસમાવે છે અને સૂક્ષ્મલાભનું ક્ષપક સૂક્ષ્મ સાંપરાયનું ક્ષય કરે છે. પ્રશ્ન ૫ : ઉપશાંતકષાય ગુણસ્થાન કાને કહે છે ? ઉત્તર : જ્યાં ચારિત્રમેાહનીયની એકવીસ પ્રકૃતિએને ઉપશમ થવાથી યથખ્યાતચારિત્ર પ્રગટ થઈ જાય છે તેવા અકષાય નિર્મળ પરિણામને ઉપશાંતકષાય ગુણસ્થાન કહે છે. પ્રશ્ન રદ : ઉપશાંતકષાય ગુણુસ્થાનમાં દનમેહનીયની ત્રણ અને ચારિત્રમાહનીયની ચાર અનંતાનુબંધી ક્રોધ – માનમાયા લાભ એ ચાર પ્રકૃતિએની શું પરિસ્થિતિ હોય છે ? ઉત્તર : દ્વિતીયઉપશમસમ્યગદ્રષ્ટિ અથવા ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ જ ઉપશમશ્રેણિ ચડે છે, તે દ્વીતીયઉપશમસમ્યકત્ત્વ સાતમા ગુણુસ્થાનમાં (ઉપન્ન) થાય છે. પ્રશ્ન ૨૭ : ઉપશાંતકષાય ગુણસ્થાનથી જીવ) કઈ રીતે નીચેના ગુણસ્થાનેામાં આવે છે ? ઉત્તર : દ્વિતીયઉપશમસમ્યદ્રષ્ટિ ઉપશાંતકષાય તા Page #134 -------------------------------------------------------------------------- ________________ गाथा १३ ११९ ક્રમથી ૧૦મે, મે, મે, ૭મે અને કઠે ગુણસ્થાને આવે જ છે અને જે વધારે નીચે પડે તે પહેલા ગુણસ્થાન સુધી પણ આવી શકે છે. ક્ષાયિક સમ્યગૃષ્ટિ ઉપશાંતકષાય ક્રમથી ૧૦મે, ૯મે, ટમે, ઉમે અને છઠે ગુણસ્થાને તે આવે જ છે, અને વધારે નીચે પડે તે ચોથા ગુણસ્થાન સુધી જ પડે છે. કારણ કે તેને ક્ષાયિક સમ્યકત્વ છે. ક્ષાયિક સમ્યકત્વ કદાપિ નષ્ટ થતું નથી. ઉપશાંતકષાય ગુણસ્થાનવાળાનું જે મૃત્યુ થાય તે મરણસમયે તેનું એકદમ ચોથું ગુણસ્થાન થઈ જાય છે. પ્રશ્ન ૨૮: ઉપશમશ્રેણિના બીજા ગુણસ્થાનમાં મરણ થાય છે કે નહીં ? ઉત્તર : ઉપશમશ્રેણિના બીજા ગુણસ્થાનમાં મરણ થઈ શકે છે. જે મરણ થાય તે તે તે ગુણસ્થાનેથી, મૃત્યુ પહેલાં તુરત જ, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય છે. પ્રશ્ન ૨૯ : ઉપશાંતકષાય ગુણસ્થાનના કેટલા પ્રકાર છે? ઉત્તર : ઉપશાંતકષાય ગુણસ્થાન એક જ પ્રકારનું હેય છે તેમાં ઉપશમક (જીવ) જ હોય છે. પ્રશ્ન ૩૦ : ક્ષીણુ કષાય ગુણસ્થાન કેને કહે છે? ઉત્તર : ચારિત્રમેહનીયની બધી પ્રકૃતિએને ક્ષય થવાથી જ્યાં યથાખ્યાતચરિત્ર થાય, તે અકષાય નિર્મળ પરિણામને ક્ષીણકષાય-ગુણસ્થાન કહે છે. પ્રશ્ન ૩૧ : ક્ષીણ કષાય ગુણસ્થાનમાં દર્શનમેહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર એ સાત પ્રકૃતિએની શું સ્થિતિ હોય છે? ઉત્તર : ક્ષાયિક સમ્યગદ્રષ્ટિ જ ક્ષપકશ્રેણિ ચડે છે Page #135 -------------------------------------------------------------------------- ________________ १२० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અને ક્ષાયિક સમ્યકતવ ચેથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધીના કેઈ પણ ગુણસ્થાનમાં ઉત્પન્ન થાય છે, ત્યાં જ તે સાત પ્રકૃતિઓને ક્ષય થયું હતું, તેથી અહીં (ક્ષણિકષાયગુણસ્થાનમાં) પણ સાતેય પ્રકૃતિઓને અત્યંત અભાવ છે. પ્રશ્ન : ૩ર ક્ષીણકષાય ગુણસ્થાનના કેટલા પ્રકાર છે? ઉત્તર : ક્ષીણકષાય ગુણસ્થાન એક જ પ્રકારનું છે. એમાં ક્ષપકશ્રેણિવાળાઓ જ હોય છે, અને સગી, અગી પણ માત્ર ક્ષેપકે જ હોય છે. આ ગુણસ્થાનના અંત સમયમાં જ્ઞાનાવરણનીયની પાંચ, દર્શનાવરણીયની છે, (ચાર દર્શનાવરણચની, નિદ્રા અને પ્રચલા), અંતરાયની પાંચ, એમ (કુલ) સેળ પ્રકૃતિઓને ક્ષય થઈ જાય છે. પ્રશ્ન ૩૩ : આ ગુણસ્થાનમાં રસ્યાનગૃદ્ધિ, પ્રચલાપ્રચલા અને નિદ્રાનિદ્રા એ ત્રણ દર્શનાવરણીયની શું પરિસ્થિતિ હોય છે? ઉત્તર : આ ત્રણ પ્રકૃતિઓને તે ક્ષેપકે અનિવૃત્તિકરણના પહેલા ભાગમાં જ ક્ષય કરી નાખ્યું હતું, એટલે ત્યારથી જ, આ (પ્રકૃતિએ)ને અત્યંત અભાવ છે. પ્રશ્ન ૩૪ : સાગકેવળી કોને કહે છે? ઉત્તરઃ ચારેય ઘાતિકને ક્ષય થઈ જવાથી જ્યારે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ અનંતવીર્ય પ્રગટ થઈ જાય છે ત્યારે કેવળી કહેવાય છે, અને જ્યાં સુધી તેમને શરીર અને ગ રહે છે ત્યાં સુધી તેમને કેવળી કહે છે. તેમનું બીજું નામ અહંત-પરમેષ્ઠી પણ છે. પ્રશ્ન ૩પ : અગકેવળી કેને કહે છે? Page #136 -------------------------------------------------------------------------- ________________ गाथा १३ ઉત્તર : અહંન્ત–પરમેષ્ઠીને જ્યારે યેગને નાશ થઈ જાય છે ત્યારથી માંડીને જ્યાં સુધી શરીરથી મુક્ત ન થાય ત્યાં સુધી અગકેવળી કહેવાય છે. અગકેવળીને કાળ અ૩૨ એ પાંચ હસ્વ અક્ષરેને બેલવામાં થાય તેટલે જ છે. તે (કાળ)ને પાછળના ભાગમાં બોર અને છેલ્લે તેર અને જે તીર્થકર ના હોય તે બાર પ્રકૃતિઓને ક્ષય થઈ જાય છે. પ્રશ્ન ૩૬ : ચૌદમાં ગુણસ્થાન પછી શું સ્થિતિ હોય છે? ઉત્તર : અગકેવળી (ગુણસ્થાન પછી તુરત જ શરીરથી મુક્ત થઈને આત્મા) બીજા સમયમાં લોકના અગ્રભાગમાં જઈને વિરાજમાન થાય છે. તેમને સિદ્ધ ભગવાન કહે છે. પ્રશ્ન ૩૭ : યથાખ્યાતચારિત્ર અને કેવળજ્ઞાન થયા પછી તુરત જ મેક્ષ કેમ નથી થતું? ઉત્તર : જો કે તેરમા ગુણસ્થાનના પહેલા સમયમાં રત્નત્રયની પૂર્ણતા થઈ ગઈતોપણ, ગવ્યાપાર તેરમા ગુણસ્થાનમાં ચારિત્રમાં કંઈક મલિનતા ઉત્પન્ન કરે છે અર્થાત્ પરમયયાખ્યાત ચારિત્ર થવા દેતા નથી. જેમકે કઈ પુરૂષે ચોરીને ત્યાગ કરી દીધું છે તે પણ ચોરને સંસર્ગ થાય છે ત્યાં દોષ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૮ : સંગકેવળીના અંતમાં તે યુગને પણ અભાવ થઈ જાય છે તે પછી તેરમા ગુણસ્થાન પછી જ નિર્વાણ પ્રાપ્તિ કેમ થતી નથી ? ઉત્તર : તેરમાં ગુણસ્થાન પછી, વેગને અભાવ થયા છતાં પણ અંતર્મુહુર્ત સુધી અઘાતિ-કર્મોને ઉદય ચારિત્રમળ ઉત્પન્ન કરે છે તેથી અઘાતિ કર્મોના ઉદય-સત્વ સમાપ્ત થતાં તુરત જ મેક્ષ થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ १२२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૩૯ : ઉપર ઉપરના ગુણસ્થાને ચડવાને તથા ગુણસ્થાન અતીત થવાને શું ઉપાય છે? ઉત્તર : સર્વ આત્મન્નતિને તથા પૂર્ણ ઉન્નતિને ઉપાય એક જ છે, તે ઉપાયના આલંબનનું ઓછાવત્તાપણું છે તે જુદી વાત છે. તે ઉપાય અનાદિ-અનંત, અહેતુક ચૈતન્ય સ્વભાવનું આલંબન છે. આ જ ચૈતન્યસ્વભાવનું બીજુ નાન કારણુપરમાત્મા અથવા કારણબ્રહ્મ છે. આપણું ઉન્નતિ પણ આ નિજચૈતન્ય કારણુપરમાત્માની ભાવના અને અવલંબનથી થશે. પ્રશ્ન ૪૦ ? શું આ સ્વભાવ સિદ્ધ અવસ્થામાં પણ હોય છે? ઉત્તર : આ ચેતન્યસ્વભાવ અથવા કારણુપરમાત્મા અથવા કારણબ્રહ્મ સિદ્ધઅવસ્થામાં કાર્યબ્રહ્મની સ્થિતિમાં છે, પરંતુ ત્યાં કાર્યબ્રહ્મ હોવાથી કારણબ્રહ્મની અપ્રધાનતા છે. સ્વભાવ તે અનાદિઅનંત હોય છે. (સિદ્ધ અવસ્થામાં) આજ સ્વભાવને કારણરૂપથી ઉપાદાન કરીને કેવળજ્ઞાનરૂપે પરિણમતા રહેવાનું હોય છે. પ્રશ્ન ૪ : માગણી કેને કહે છે? ઉત્તર : જે સરખા ગુણો દ્વારા જીવની શોધ (વગીકરણ થઈ શકે તે ધર્મો ગુણ દ્વારા જીની શોધ કરવી (વર્ગીકરણ કરવું) તેને માર્ગણ કહે છે. પ્રશ્ન ૪૨ : માર્ગણાના કેટલા પ્રકાર છે? ઉત્તર : માર્ગણુના ચૌદ પ્રકાર છે. (૧) ગતિમાર્ગણ (૨) ઈન્દ્રિયજાતિ માર્ગણા (૩) કાય માર્ગણુ (૪) યેગમાર્ગણ (૫) વેદમાર્ગણું (૬) કષાયમાર્ગણ (૭) જ્ઞાનમાર્ગણ (૮) સંયમમાર્ગણ ૯ દર્શનમાર્ગણું Page #138 -------------------------------------------------------------------------- ________________ गाथा १३ १२३ (૧૦) શ્યામાર્ગ (૧૧) ભવ્યત્વમાર્ગણ (૧૨ સમ્યકત્વમાર્ગણ (૧૩) સંન્નિત્વમાર્ગણું ૧૪ આહારક માર્ગણ. પ્રશ્ન ૪૩ઃ ગતિમાર્ગણ કોને કહે છે? ઉત્તર : ગતિની અપેક્ષાથી જીનું વિશેષજ્ઞાન કરવું તેને ગતિમાર્ગણ કહે છે. આ માર્ગથી જીવેનું પાંચ પ્રકારે વિભાગીકરણ થાય છે. (૧) નારકી (૨) તિર્યય (૩) મનુષ્ય (૪) દેવ (૫) ગતિરહિત. પ્રશ્ન ૪૪ : ઈન્દ્રિય જાતિ માગણી કેને કહે છે? ઉત્તર : ઈન્દ્રિય જાતિની અપેક્ષાથી જેની શોધ કરવી તેને ઈન્દ્રિયજાતિમાર્ગનું અથવા ઈન્દ્રિયમાર્ગણું કહે છે. આ માર્ગણથી છ પ્રકારે જીવો જણાય છે. ૧) એકેન્દ્રિય (૨) કીન્દ્રિય (૩ શ્રીન્દ્રિય (૪ ચતુરિ. ન્દ્રિય (૫) પંચેન્દ્રિય (૬) ઇન્દ્રિયરહિત. પ્રશ્ન ૪૫ : કાયમાગણી કેને કહે છે? ઉત્તર : શરીરની પ્રધાનતાથી જેને પરિચય મેળવે તેને કાયમાર્ગ કહે છે. કાયમાર્ગણથી છ સાત પ્રકારે જણાય છે. ૧) પૃથ્વીકાયિક ૨) જળકાયિક (3) અગ્નિકાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) ત્રસકાયિક (૭) કાયરહિત. પ્રશ્ન ૪૬ ઃ જે વિગ્રહગતિમાં ગમન કરતા હોય તેમને માત્ર તેજસ અને કાર્પણ શરીર જ છે, તો શું તેઓને કાયરહિતમાં ગણવા ? ઉત્તર : જે જીવ જે કાયમાં ઉત્પન્ન થવા વિગ્રહગતિથી ગમન કરે છે તેને તે કાયસંબંધી નામકર્મ પ્રકૃતિઓને ઉદય Page #139 -------------------------------------------------------------------------- ________________ १२४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હેવાથી અને એક, બે કે ત્રણ સમયમાં જ અવશ્યપણે તે કાયને પામવાનાં હેવાથી, તેને તે કાયવાળો જ ગણવામાં આવતું નથી. પ્રશ્ન ૪૭ : પેગમાર્ગનું કેને કહે છે? ઉત્તર : કાય, વચન અને મનને પ્રયત્નના નિમિત્તથી આત્મપ્રદેશનું હલવું તેને વેગ કહે છે. એગની અપેક્ષાથી જેને પરિચય કરે તે ગમાર્ગણુ છે. પેગમાર્ગણાની અપેક્ષાથી જ સળ પ્રકારના ગણી શકાય : ૧) ઔદારિક કાયયોગી ૨) ઔદારિક-મિશ્ર કાયયોગી ૩ વૈકિયક-કાયેગી જ વૈકિયક-મિશ્ર કાયેગી પ આહારક કાયેગી (૬) આહારક મિશ્ર કાયમી ૭) કાર્મણ-કાયેગી (૮ સત્યવચન યેગી (૯ અસત્યવચન ગી (૧૦) ઉભય વચનગી (૧૧ અનુભય વચનગી ૧૨) સત્ય મનેયેગી (૧૩ અસત્ય મનેયેગી (૧૪) ઉભય મનેયેગી (૧૫ અનુભયમનાયેગી ૧૬) ગરહિત પ્રશ્ન ૪૮ : વેદમાર્ગનું કેને કહે છે? ઉત્તર : મૈથુનના સંસકાર અને અભિલાષને વેદ કહે છે. વેદની અપેક્ષાથી જેની ધ વેદમાર્ગણા છે. વેદમાર્ગથી જીવોને ચાર પ્રકાર છે. (૧) પુંવેદી (૨) સ્ત્રીવેદી (૩) નપુંસકવેદી (૪ અપગતવેદી પ્રશ્ન ૯ : કષાયમાણ કોને કહે છે? ઉત્તર કષાયની અપેક્ષાથી જીવેની શેધને કષાયમાર્ગણું કહે છે. કષાયમાર્ગણાથી જીવે છવ્વીસ પ્રકારના પ્રાપ્ત થાય છે : Page #140 -------------------------------------------------------------------------- ________________ गाथा १३ १२५ (૧) અનન્તાનુબંધી કોધી (૨) અન. માની (૩) અનમાયાવી (૪) અન. લોભી (૫) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધી (૬) અપ્ર. માની (૭) અપ્ર. માયાવી (૮) અપ્ર. લેભી (૯) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધી ૧૦) પ્રત્યાખ્યાનાવરણ માની (૧૧) પ્રત્યાખ્યાનાવરણ માયાવી (૧૨) પ્રત્યાખ્યાનાવરણુ લેભી ૧૩) સંજવલન કોધી (૧૪) સંજવલન માની (૧૫ સંજવલન માયાવી (૧૬) સંજવલન લોભી ૧૭) હાસ્યવાન (૧૮) રતિ વાન (૧૯) અરતિવાન (૨૦) શેકવાન (૨૧) ભયવાન ૨૨) જુગુપ્સાવાન (૨૩) પુંવેદી (૨૪ સ્ત્રીવેદી ૨૫ નપુંસકવેદી (૨૬ કષાયરહિત પ્રશ્ન ૫૦ : જ્ઞાનમાર્ગણ કોને કહે છે? ઉત્તર : જ્ઞાનની અપેક્ષાથી જેને પરિચય મેળવ તે જ્ઞાનમાર્ગ છે. જ્ઞાનમાર્ગણથી જીવે આઠ પ્રકારને પામે છે? (૧) કુમતિજ્ઞાની (૨) કુશ્રુતજ્ઞાની (૩) કુઅવધિજ્ઞાની (૪) મતિજ્ઞાની (૫) શ્રુતજ્ઞાની (૬) અવધિજ્ઞાની ૭ મન:પર્યયજ્ઞાની (૮) કેવળજ્ઞાની પ્રશ્ન પ૧ : સંયમમાર્ગણ કેને કહે છે? ઉત્તર : સંયમની અપેક્ષાથી જીવેનું જ્ઞાન કરવું. તેને સંયમમાર્ગણ કહે છે. સંયમમાર્ગથી જીવે આઠ પ્રકારે જણાય છે: (૧) અસંયમ (૨) સંયમસંયમ ૩ સામાયિકસંચમ (૪) છેદપસ્થાપના સંયમ (પ પરિહારવિશુદ્ધિ – સંયમ (૬) સૂમસાપરાયસંયમ (૭) યથાખ્યાત સંયમ (૮) અસંયમ–સંયમસંયમ-સંયમ રહિત પ્રશ્ન પર ઃ દર્શનમાર્ગનું કેને કહે છે? Page #141 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : દર્શનની અપેક્ષાથી જીવાના પરિચય મેળવવાને દનમાણા કહે છે. દર્શનમા ણાથી જીવાના ચાર પ્રકાર પ્રાપ્ત થાય છે: १२६ (૧) ચક્ષુદની ૨) અચક્ષુદČની (૩) અવધિ દર્શીની (૪) કેવળદની પ્રશ્ન ૫૩ : લેશ્યામાણા કાને કહે છે? ઉત્તર : કષાયાથી અનુરજિત ચેાગપ્રવૃત્તિને લેશ્યા કહે છે. લેશ્યાની અપેક્ષાથી જીવાની શેાધ તે લેશ્યામાા છે. લેડ્યામા ણાની અપેક્ષાથી જીવા સાત પ્રકારે છે : (1) કૃષ્ણ લેશ્યાવાન (૨) નીલ લેશ્યાવાન (૩) કાપેાત લેશ્યાવાન (૪) પીત્ત લેશ્યાવાન (૫) પદ્મ લેશ્યાવાન (૬) શુકલ લેશ્યાવાન ૭) લેશ્યરહિત પ્રશ્ન પo : ભવ્યત્વમાણા કાને કહે છે? ઉત્તર : જેએ રત્નત્રય પામવાને ચાગ્ય હાય તેમને ભવ્ય કહે છે, અને ભવ્યત્વની દ્રષ્ટિથી જીવાની શોધ કરવી તે ભવ્યત્વમા ણા છે. એ માણાથી જીવ ત્રણ પ્રકારે છે :(૧) ભવ્ય (૨) અલભ્ય (૩) અનુભય [સિદ્ધ] પ્રશ્ન ૫૫ : સમ્યકત્વમાણા કોને કહે છે? ઉત્તર ઃ સમ્યકત્વની દ્રષ્ટિથી જીવાના પરિચય મેળવવા તેને સમ્યકત્ત્વમાણા કહે છે. આ માણાથી છ પ્રકારના જીવા ગણી શકાય ઃ (૧) મિથ્યાત્વી (૨) સાસાદનસમ્યકત્ત્વી (૩) સમ્યગ્ મિથ્યાત્ત્વી (૪) ઉપશમ સભ્યદ્રષ્ટિ (૫) વૈદક સમ્યગદ્રષ્ટિ (૬) ક્ષાયિક સમ્યગ્દષ્ટિ Page #142 -------------------------------------------------------------------------- ________________ गाथा १३ १२७ પ્રશ્ન પ૬ : સંજ્ઞિત્વમાર્ગણ કોને કહે છે? ઉત્તર : સંજ્ઞીપણાની અપેક્ષાથી જીવેની ઓળખાણ કરવી તે સંન્નિત્વમાર્ગણું છે. આ માર્ગણથી જ ત્રણ પ્રકારના છે? (1) સંસી ૨) અસંજ્ઞી (3) અનુભય પ્રશ્ન પ૭ : આહારકમાર્ગણા કોને કહે છે? ઉત્તર : જે જીવ ને કર્મવર્ગણાઓનું ગ્રહણ કરે છે તે આહારક છે અથવા આહારકપણાની દ્રષ્ટિથી જીવેને ઓળખવાને આહારકમાર્ગણ કહે છે. આ માર્ગથી જે બે પ્રકારના છેઃ (૧) આહારક (૨) અનાહારક. પ્રશ્ન ૫૮ : આ બધા ભેદોનું સંક્ષિપ્ત વિવરણ શું છે? ઉત્તર : વિસ્તારભયથી અહીં વિવરણ લખ્યું નથી તે માટે ગુણસ્થાનદર્પણ-ચર્ચા અને જીવસ્થાનદર્પણચર્ચા જેવા. ગુણસ્થાનદર્પણમાં સર્વ ગુણસ્થાનક અને અતીગ ગુણસ્થાનકનું અનેક પ્રકારથી વર્ણન છે. જીવસ્થાનચર્ચામાં માર્ગણુઓનું વિશેષ વિવરણ છે, તથા કયા ગુણસ્થાનમાં અને કઈ માર્ગણના ભેદમાં ગુણસ્થાનમાર્ગણાઓ, બંધ, ઉદય સત્ત્વ, ભાવ, આસવ વગેરે કેટલાં કેટલાં હોય છે તે વિવરણ સામાન્યપણે છે. વળી જુદી જુદી પર્યાપ્તિઓમાં, અપર્યાપ્ત એક જીવમાં પર્યાપ્ત એક જીવના એક સમયમાં, જુદા જુદા અપર્યાપ્તમાં અપર્યાપ્ત એક જીવના એક સમયમાં ઉપરની બાબતેનું) કેમ હોય છે તેનું વર્ણન છે. પ્રશ્ન ૫૯ : આ માર્ગણાસ્થાનેમાંથી કયું સ્થાન નિર્મળ અને ઉપાદેય છે? Page #143 -------------------------------------------------------------------------- ________________ १२८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : આ માર્ગણાઓમાં અંતિમ ભેદવાળું સ્થાન અનાહારક) કર્મના ક્ષયથી પ્રગટ થતું હોવાને લીધે ઉપાદેય છે. પ્રશ્ન ૬૦ : અનાહારકપણું તે છયે કાયના જેમાં હિય છે તે તે કેવી રીતે ઉપાદેય છે. ઉત્તર : આ ઉપાદેય અનાહારકપણમાં સંસારી અનાહારકેનું ગ્રહણ ન કરવું પરંતુ સિદ્ધ ભગવાનનું ગ્રહણ કરવું. સિદ્ધ ભગવાનને કર્મવર્ગણુઓનું ગ્રહણ કદાપિ હેતું નથી. પ્રશ્ન ૬૧ : બીજા બધા માર્ગણાસ્થાને કેમ હોય છે? ઉત્તર : સંસારી જીવન ઉપર કહેલાં બધા પ્રકાર કર્મોના ઉદય, ઉપશમ, ક્ષયપશમ ઉદીરણ વગેરેનું નિમિત્ત પામીને થાય છે તે તે પ્રકારે સ્વાભાવિક નથી. પ્રશ્ન : ૬૨ : ક્ષાયિકભાવ પણ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે, તે તે કેવી રીતે સ્વભાવિક છે? ઉત્તર : કર્મના ક્ષયનું નિમિત્ત પામીને થવાવાળો શાયિક, ભાવ છે કે આ નિમિત્ત દ્રષ્ટિથી ક્ષયકાળમાં નૈમિત્તિક ભાવ છે તે પણ, આગલા (ભવિષ્યના) સર્વ સમયે અનૈમિત્તિક ભાવ છે તેથી સ્વાભાવિક ભાવ છે. વળી, ક્ષયકાળમાં પણ, કર્મોના અભાવ થવારૂપ નિમિત્ત જ કહ્યું છે તેથી કર્મોના અભાવથી થત) હેવાને કારણે આ (ક્ષાયિક ભાવ સ્વાભાવિક ભાવ છે. પ્રશ્ન ૬૩ : માર્ગણુસ્થાનમાં છેલલા ભેદ દ્વારા બતાવવામાં આવેલું નિર્મળ પરિણમન કેવી રીતે પ્રગટ થાય ? ઉત્તર : તે તે સમસ્ત માર્ગણસ્થાનેમાંથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના અવલંબનથી તે પ્રકારનું નિર્મળ પરિ Page #144 -------------------------------------------------------------------------- ________________ गाथा १३ १२९ હ્યુમન ઉત્પન્ન થાય છે; જેમ કે નરક, તિય "ચ, મનુષ્ય દેવ અને ગતિરહિત (સિદ્ધ) પાંચે પર્યાયાથી વિલક્ષણ ચૈતન્ય સ્વભાવના અવલખનથી ગતિરહિત પરિણમન પ્રગટ થાય છે. એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પ ંચેન્દ્રિય ઇન્દ્રિયરહિત તે યે પાંચેાથી વિલક્ષણ (જુદા, એવા સનાતન ચૈતન્યસ્વભાવના અવલંબનથી ઇન્દ્રિયરહિત પરિણમન પ્રગટ થાય છે. ઇત્યાદિ પ્રકારથી સ માણાએ ખાખત સમજી લેવું. પ્રશ્ન ૬૪ : શું તે નિર્માળ પર્યાયાના ભિન્ન ભિન્ન સાધન છે? ઉત્તર : ના, એક સનાતન ચૈતન્યસ્વભાવના અવલંબનમાં જ, ગતિમાગણુાના ભેદોથી રહિત, કાયમાગણાના ભેદોથી રહિત વગેરે વિશેષણા દ્વારા વિભૂષિત ચૈતન્ય સામાન્ય સ્વભાવ જ કહેવામાં આવ્યા છે. તે એક જ છે અને તે જ અનાદિ-અનંત, અહેતુક, પરમપારિણામિકભાવમય, કારણુ-પરમાત્મા, સમયસાર, શુદ્ધાત્મતત્ત્વ વગેરે સંકેતેાથી (નામેાથી) કહેવાય છે. પ્રશ્ન ૬૫ : શુદ્ધનયથી આ બધા જીવા શુદ્ધ ક્યા પ્રકારથી છે? ઉત્તર ઃ શુદ્ધનય વસ્તુના અખંડ સ્વભાવને જુએ છે. કાળગત, ક્ષેત્રગત, શક્તિગત ભેદોના આ નય વિષય કરતે નથી. આ શુદ્ધનયનું બીજું નામ પરમશુદ્ધનિશ્ચયનય છે. શુદ્ધ નયની દ્રષ્ટિમાં માત્ર ચૈતન્યસ્વભાવ છે. આ દ્રષ્ટિથી બધા જીવે સ્વભાવથી શુદ્ધ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૬૬ : આ શુદ્ધ જ છે, તે તેમાં શું કરવાપણુ પારિણામિક ભાવ તા શાશ્વત રહી જાય છે ? ઉત્તર : આ શાશ્વત, શુદ્ધ, પારિણામિકભાવનું ધ્યાન કરવું તે જ કર્તવ્ય છે. આ શુદ્ધ સ્વભાવ તા શાશ્વત છે, ધ્યેયરૂપ છે. આ પ્રમાણે સંસારસ્થ અધિકારનું વિવરણુ કરીને સિદ્ધ અને વિસ્રસાદ્ધ્વ ગતિ એમ એ અધિકારોનુ એક ગાથામાં વર્ણન કરે છે. १३० निकम्मा अट्ठगुणा किंचूणा चरमदेहदा सिद्धा लायज्जठिदा णिच्चा उप्पादवपहिं संजुत्ता १४ ॥ અન્વય : સિદ્ધા નિમ્મા, દૂનુળા ધરમયે વિશ્વા लोयज्जठिदा णिच्चा उप्पादवएहिं संजुत्ता અર્થ : સિદ્ધ ભગવાન આઠ કર્મોથી રહિત છે, આઠે ગુણાથી સહિત છે, અંતિમ શરીરથી કાંઈક નાના છે તથા ઉર્ધ્વગમનના સ્વભાવથી લેાકના અગ્રભાગમાં સ્થિત છે, નિત્ય છે અને ઉત્પાદન્યયથી સંયુકત છે. જેઓ પૂ પ્રશ્ન ૧ : સિદ્ધ શબ્દના શું અર્થ છે ? ઉત્તર : સિયતિ કૃતિ સિદ્દ : । વિકાસને પ્રાપ્ત થઈ ગયા તેઓ સિદ્ધ કહેવાય છે. પ્રશ્ન ૨ : જીવના વિકાસ કેમ રોકાઈ ગયા છે? ઉત્તર : જીવના પેાતાના વિભાવપરિણામેાને કારણે જીવના વિકાસ રોકાઈ ગયા છે. પ્રશ્ન ૩ : જીવના વિભાવપરિણામ કેમ થઈ જાય છે ? Page #146 -------------------------------------------------------------------------- ________________ गाथा १४ १३१ ઉત્તર : કર્મોદયનું નિમિત્ત પામીને, જીવને મલિન સંસ્કારના કારણથી વિભાવપરિણામ થાય છે. આ વિભાવપરિણામે દુખરૂપ છે. પ્રશ્ન ૪ : કર્મો કેટલા પ્રકારના હોય છે? ઉત્તર : કર્મો તે અસંખ્યાત પ્રકારના છે, પરંતુ તેમાં ફળ આપવાના સ્વભાવની જાતિની અપેક્ષાથી મુખ્ય આઠ ભેદ પડે છેઃ (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય. પ્રશ્ન ૫ : જ્ઞાનાવરણીય કર્મ કોને કહે છે? ઉત્તર : જેનામાં જ્ઞાન પ્રગટ ન થવા દેવાનું નિમિત્ત થવાને સ્વભાવ હેય તે કર્મવર્ગણાઓને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. પ્રશ્ન ૬ ઃ દર્શનાવરણય કર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મવર્ગણુઓમાં અંતર્મુખ ચૈતન્યપ્રકાશને પ્રગટ ન થવા દેવાનું નિમિત્ત બનાવાને સ્વભાવ હોય તેમને દર્શનાવરણયકર્મ કહે છે. પ્રશ્ન ૭ : વેદનીયકર્મ કોને છે? ઉત્તર ઃ જે કર્મવર્ગણાઓમાં જીવન સુખદુઃખ થવાનું નિમિત્ત બનવાને સ્વભાઘ હેય તેમને વેદનીયકર્મ કહે છે. પ્રશ્ન ૮ : મેહનીયકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મવર્ગણુઓમાં જીવન સમ્યકત્વ અને ચારિત્ર ગુણેને વિકૃત કરવાનું નિમિત્ત થવાને સ્વભાવ હાય તેમને મેહનીયકર્મ કહે છે. પ્રશ્ન ૯ : આયુકર્મ કોને કહે છે ? ઉત્તર : જે કર્મવર્ગણાઓમાં જીવને નવા ભવમાં લઈ Page #147 -------------------------------------------------------------------------- ________________ १३२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જવાનું અને શરીરમાં રોકી રાખવાનું નિમિત્ત થવાને સ્વભાવ હોય તેમને આયુકર્મ કહે છે. પ્રશ્ન ૧૦ : નામકર્મ કોને કહે છે? ઉત્તર ઃ જે કર્મવર્ગણુઓમાં શરીરની રચના કરવાનું નિમિત્ત થવાનો સ્વભાવ હોય તેમને નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૧ : શેત્રકમ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના નિમિત્તથી જીવ ઉચ્ચ કે નીચ કુળમાં ઉત્પન્ન થાય અને રહે તેને ગાત્રકર્મ કહે છે. પ્રશ્ન ૧૨ : અંતરાયકર્મ કેને કહે છે? ઉત્તર : જેના ઉદયથી દાન, લાભ, બેગ, ઉપભેગ અને વીર્યમાં વિશ્વ આવે તેને અંતરાયકર્મ કહે છે. પ્રશ્ન ૧૩ : કર્મ ક્યા ઉપાયથી નષ્ટ થાય છે? ઉત્તર : નિજ શુદ્ધાત્માના અનુભવના બળથી કર્મ સ્વયં અકર્મ થઈ જાય છે. કર્મનું અકસ્મરૂપ થઈ જવું તેને જ કર્મને નાશ કહે છે. પ્રશ્ન ૧૪ : કર્મોના નાશને કમ કર્યો છે? ઉત્તર : પહેલાં મોહનીયકર્મને નાશ થાય છે, પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય ત્રણેને એક સાથે ક્ષય (નાશ) થાય છે. પછીથી બાકીના ચાર કર્મોને એક સાથે ક્ષય થાય છે. આઠેય કર્મોને ક્ષય થઈ જવાથી આત્મા સિદ્ધપરમાત્મા કહેવાય છે. સિદ્ધ-ભગવાન આઠેય કર્મોથી રહિત છે. પ્રશ્ન ૧૫ : સિદ્ધ ભગવાનના ગુણે કેટલાં છે? ઉત્તર : વિશેષ ભેદનયથી સિદ્ધ ભગવાનમાં ગતિરહિતતા, - ૩૭ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ गाथा १४ १३३ ઇન્દ્રિયરહિતતા, ગુણસ્થાનાતીતતા, અનંતજ્ઞાન, અનંતાનંદ વગેરે અનંત ગુણા છે. પ્રશ્ન ૧૬ : અભેદ્યનયથી સિદ્ધ ભગવાનમાં કેટલાં ગુણા છે ? ઉત્તર : સાક્ષાત્ અભેદનયથી “શુદ્ધચૈતન્ય” એક ગુણુ છે. વિવક્ષિત અભેદનયથી સિદ્ધપ્રભુમાં અનંતજ્ઞાન–અન તદ્દન એમ એ ગુણા છે અથવા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અન તવીયએ ચાર ગુણા છે. પ્રશ્ન ૧૭ : મધ્યમપદ્ધતિથી સિદ્ધ ભગવાનમાં કેટલાં ગુણા છે? ઉત્તર ઃ સિદ્ધ ભગવાનમાં આઠ ગુણ છે : (૧) પરમસમ્યકત્વ (૨) અનંતજ્ઞાન (કેવળજ્ઞાન) (૩) કેવળદર્શીન (૪) અનંતવીય (૫) અનંતસુખ (૬) અવગાહનત્વ (૭) સૂક્ષ્મત્વ (૮) અનુરૂલઘુ. પ્રશ્ન ૧૮ : પરમસમ્યકત્વ કોને કહે છે? ઉત્તર : સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયાના વિષયમાં વિપરીત અભિપ્રાયરહિત સમ્યકત્વરૂપ પરિણમનને પરમસમ્યકત્વ કહ્યું છે. આ સમ્યકત્વમાં ચારિત્રમાહજનિત દોષના પણ સંબંધન હાવાને લીધે તથા ઉપશમ, ક્ષય, ક્ષયે પશમ વગેરે નિમિત્તો ન રહેવાને લીધે તથા કેવળજ્ઞાનના સાથ હાવાને લીધે પરમસમ્યકત્વ નામ કહ્યું છે. તેને પરમઅવગાઢ સમ્યકત્વ પણ કહે છે. પ્રશ્ન ૧૯ : પરમસમ્યકત્વ કેવી રીતે પ્રગટ થયું ? ઉત્તર : શુદ્ધ આત્માની રૂચિરૂપ નિશ્ચયસમ્યકત્વની Page #149 -------------------------------------------------------------------------- ________________ १३४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પહેલાં ભાવના અને પરિણતિ થઈ જેના ફળમાં આ પરમસમ્યકત્વ પ્રગટ થયું. પ્રશ્ન ૨૦ : કેવળજ્ઞાન કેાને કહે છે? ઉત્તર : લેાકાલેાક સમસ્ત પદાર્થાંનું, સમસ્ત પાંચે સહિત એક સાથે જાણવાવાળુ જે જ્ઞાન તેને કેવળજ્ઞાન કહે છે. પ્રશ્ન ૨૧ : કેવળજ્ઞાન કેવી રીતે પ્રગટ થયું ? ઉત્તર : અવિકારી અખંડ સ્વસ્વરૂપના સવેદનની સ્થિરતાના ફળસ્વરૂપે આ કેવળજ્ઞાન પ્રગટ થયું. પ્રશ્ન ૨૨ : કેવળદાન કોને કહે છે ? ઉત્તર : લેાકાલેાકમાં રહેલાં સમસ્ત પદાર્થાંમાં વ્યાપક, સામાન્ય આત્મપ્રતિભાસમય ચૈતન્યપ્રકાશને કેવળદર્શીન કહે છે. પ્રશ્ન ૨૩ : કેવળદર્શન કેવી રીતે પ્રગટ થયું ? ઉત્તર : નિવિકલ્પ નિજ શુદ્ધાત્મતત્ત્વના અવલેાકનના ફળ સ્વરૂપે કેવળદર્શીન પ્રગટ થયું. પ્રશ્ન ૨૪ : અનંતવીય કાને કહે છે ? ઉત્તર : અનંત પદાર્થોના જ્ઞાનાદિ સમસ્ત ગુણવિકાસના અનત સામને પ્રગટ કરવારૂપ (ખેદરહિતપણે તે ગુણાને ધારવારૂપ) અને તવીય છે. પ્રશ્ન ૨૫ : અન’તવીર્ય કેવી રીતે પ્રગટ થયુ' ? ઉત્તર : અખ ડશક્તિમય નિજકારણુસમયસારના ધ્યાનમાં નિજ સામર્થ્ય ના ઉપયોગ કર્યાં અને સ્વરૂપથી વિચલિત થવાનાં કોઈપણ અંતરંગ-બહિરંગ કારણેા ઉપસ્થિત થતાં પરમ ધૈય નુ અવલંબન લીધુ. તેમ જ સ્વરૂપથી ચલિત થયાં નહીં તેના ફળસ્વરૂપે આ અનંતવીય પ્રગટ થયું. Page #150 -------------------------------------------------------------------------- ________________ गाथा १४ પ્રશ્ન ર૬ : અનંતસુખ કેને કહે છે? ઉત્તર : આકુળતાને અત્યંત અભાવ થવે તેને અનંત સુખ કહે છે. તેનું બીજું નામ અવ્યાબાધ પણ છે. પ્રશ્ન ૨૭ : અનંતસુખ કેવી રીતે પ્રગટ થયું ? ઉત્તર : નિજ સહજશુદ્ધ આત્મતત્વના સંવેદનથી પ્રગટ થયેલાં આનંદ અનુભવના ફળસ્વરૂપે આ અનંતસુખ પ્રગટ થયું. પ્રશ્ન ૨૮ : અવગાહન કેને કહે છે? ઉત્તર : એક સિદ્ધના ક્ષેત્રમાં બીજા અનંતસિદ્ધોનું અવગાહન પણ થઈ જાય તેવા સામર્થ્યને અવગાહન કહે છે. પ્રશ્ન ૨૯ : આ અવગાહતત્વ કેવી રીતે પ્રગટયું? ઉત્તર : અમૂર્ત, નિરાબાધ નિજચતન્યસ્વભાવની પહેલાં ભાવના અને ઉપાસના કરેલી તેના ફળસ્વરૂપે આ અવગાહનત્ત્વ પ્રગટ થયું. પ્રશ્ન ૩૦ સૂફમત્વ કેને કહે છે? ઉત્તર : કેવળજ્ઞાન દ્વારા જ જાણી શકાય તેવા અમૂર્ત પ્રદેશાત્મકરૂપ થવું તેને સૂક્ષ્મત્વ કહે છે. પ્રશ્ન ૩૧ : આ સૂક્ષ્મત કેવી રીતે પ્રગટ થયું? ઉત્તર : દ્રવ્યકર્મ, કર્મ અને ભાવકર્મોથી રહિત નિજ શુદ્ધાત્મતત્વના શ્રદ્ધાન-જ્ઞાન–આચરણથી આ સૂફમત્વ પ્રગટ થયું. પ્રશ્ન ૩ર : અગુરુલઘુત્વ કેને કહે છે ? ઉત્તર : સિદ્ધ–અવસ્થામાં રહેલાં સર્વ આત્માઓમાં ના કઈ જેનાથી મેટ હોય કે ના કેઈ જેનાથી નાનું હોય તેવી સરખી અવસ્થા જેના વડે પ્રાપ્ત થાય તેને અગુરુલઘુત્વ કહે છે, Page #151 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અથવા જે વડે પિતે લેટાના ગેળા જે ભારે થઈ નીચે ન પડી જાય તેમ જ રૂના ફોતરાને જે હલકે થઈ અહીંતહીં ભ્રમણ ન કરતા રહે તેવા ગુણવિકાસને અગુરુલઘુત્વ ન હલકો ન ભારે) કહે છે. પ્રશ્ન ૩૩ : આ અગુરુલઘુત્વ કેવી રીતે પ્રગટ થયું? ઉત્તર : સર્વ જીવોમાં એક સ્વરૂપે રહેલાં નિજ મૈતન્ય સામાન્ય સ્વરૂપની અભેદ ઉપાસના કરી તેના ફળસ્વરૂપે આ અગુરુલઘુત્વ પ્રગટ થયું. પ્રશ્ન ૩૪: આ આઠેય ગુણે ટૌકાલિક તે નથી, કઈ એક સમયથી જ પ્રગટ થયા છે, તે તેમને ગુણ કેમ કહેવાય? ઉત્તર ઃ આ આઠેયની ઉત્પત્તિ કોઈક સમયે થઈ તેથી આ પર્યા છે. અહીં ગુણ શબ્દને અર્થ વિશેષતા છે. સિદ્ધોની વિશેષતા આ આઠ ગુણે દ્વારા બતાવવામાં આવી છે. પ્રશ્ન ૩૫ : સિદ્ધ-ભગવાન છેલ્લા શરીરથી કાંઈક નાના કેમ હોય છે? ઉત્તર : તેનાં બે કારણે છે :- (૧) શરીરના કાચા નખ, વાળ તથા ઉપરની સૂફમ-ચામડીમાં આત્મપ્રદેશ હોતા નથી, તેથી શરીરથી મુક્ત થતાં, જેમાં નખ, વાળ અને ચામડી હતા, તેવા પૂર્વ શરરીથી કાંઈક ન્યૂન અવગાહના હોય છે. (૨) સગ કેવળીના અંતિમ સમયમાં શરીર અને અંગે પાંગ નામ કર્મને ચુછેદ થાય છે તેથી અગ કેવળીના પ્રથમ સમયમાં જ નાસિકા વગેરે છિદ્રો (ખાલી જગ્યાઓ) સમાપ્ત થઈ જાય છે, તે કારણથી કાંઈક (અવગાહનાનું) જૂનપણું હોય છે. આ જ ન્યૂનપણું સિદ્ધભગવાનની પ્રદેશ અવગાહનામાં રહે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ १३७ પ્રશ્ન ૩૬ : શરીરનું આવરણ સમાપ્ત થતાં, આત્મપ્રદેશે ફેલાઈને લેાકપ્રમાણ કેમ નથી થઈ જતાં ? ઉત્તર : આત્મપ્રદેશેાના વિસ્તાર આત્માના સ્વભાવ નથી વિસ્તાર શરીર નામક ને આધીન છે. શરીર-નામકર્મના અભાવથી વિસ્તારના પણ અભાવ છે. પ્રશ્ન ૩૭ : જેમ દીપકના આવરણના અભાવ થતાં દીપકના પ્રકાશ એકદમ ફેલાઈ જાય છે તેવી રીતે આત્મપ્રદેશ પણ ફેલાઈ શકે છે? गाथा १४ ઉત્તર : દીપક તેા પહેલાં પણ નિરાવરણ હાય અને પછીથી આવરણ આવી જાય, તેથી દીપકને આવરણ ન રહેતાં પ્રકાશ ફેલાઈ શકે છે; પરંતુ આત્મા પહેલા શરીરરહિત હાય પછી શરીરમદ્ધ થઈ જાય એમ બનતું નથી તેથી શરીરનું આવરણ હઠી જતાં આત્માપ્રદેશ (છેલ્લા) શરીરપ્રમાણ રહી જાય છે. પ્રશ્ન ૩૮ : જે દીપક પહેલેથી આવરણની અંદર મળી રહ્યો હોય અને પછીથી બહાર કાઢવામાં આવે તે ફેલાઈ જાય તે પ્રમાણે (આત્મા) કેમ નથી ફેલાતા ? ઉત્તર : દ્વીપક તેા નિરાવરણ પણ રહી શકે છે, જ્યારે આત્મા તે અનાથિી જ શરીરમાં રહ્યો છે, તેથી દૃષ્ટાંત વિષમ છે. વળી બીજી વાત એ છે કે લેાકમાં રૂઢિથી કહેવાય છે કે દીપકના પ્રકાશ ફેલાઈ ગયા, વાસ્તવિક રીતે જોતાં દ્વીપકપ્રકાશ દીપકની જ્યેાતિથી મહાર નથી. પ્રશ્ન ૩૯ : તે તે પ્રકાશ કાના છે જે આખાયે ઓરડામાં ફેલાઈ ગયા છે? Page #153 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે પદાર્થ પર પ્રકાશ છે, તે, તે જ પટ્ટા નુ પ્રકાશ–પરિણમન છે. હા, તે પ્રકાશ-પરિણમન દીપકનું નિમિત્ત પામીને થયું છે. પ્રશ્ન ૪૦ : તેા પછી દીપકની સામેના ખીજા દૂરવતી પદાર્થો કેમ પ્રકાશ-પરિણમનને પ્રાપ્ત નથી થતા ? ઉત્તર : તે પરિણમવાવાળા પદાર્થની ચેાગ્યતા છે કે તે કેટલે દૂર સુધીના અને કેટલા તેજોમય પદા'નુ' નિમિત્ત પામીને પ્રકાશરૂપે પરિણમે. પદાર્થ, પેાતાની ચોગ્યતા અનુસાર પ્રકાશરૂપે પરિણમે છે. તે કારણથી તે કાચ વિશેષપ્રકાશરૂપ પરિણમે છે. જ્યારે દિવાલ વગેરે સામાન્યપ્રકાશરૂપે પરિણમે છે. પ્રશ્ન ૪૧ : શરીરથી મુક્ત થતાં આત્માની સ્થિતિ કયાં થાય છે? १३८ ઉત્તર ઃ શરીરથી મુકત થતાં, આ પરમાત્માની સ્થિતિ લેાકના શીખર પર (સિદ્ધલેકમાં) થાય છે. પ્રશ્ન ૪૨ : જ્યાં શરીરથી મુક્ત થયાં, ત્યાં જ સ્થિતિ કેમ નથી થઈ જતી? ઉત્તર ઃ આત્માના ઉર્ધ્વગમન સ્વભાવ હાવાથી આત્મા દેહમુક્ત થતાં જ એક સમયમાં સૌથી ઉપર (લેાકાત્રે) ચાલ્યા જાય છે. પ્રશ્ન ૪૩ : સિદ્ધ પ્રભુ તેથી પણ ઉપર કેમ નથી જતાં ? ઉત્તર ઃ ગમનક્રિયાના નિમિત્તભૂત ધર્માસ્તિકાયના લેકના અંત સુધી જ સદ્ભાવ છે, તેથી ત્યાં સુધી જ (લેાકાંત સુધી જ) ગમન થાય છે. પ્રશ્ન ૪૪ : તે આત્માની ક્રિયા શું પરાધીન ના થઇ ? Page #154 -------------------------------------------------------------------------- ________________ गाथा १४ - ઉત્તર ઃ ના, આત્મા પિતાની ક્રિયાથી જ કિયાવાન હોય છે, પરંતુ એ જ સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે કે ધર્માસ્તિકાયનું નિમિત્ત પામીને આત્મા પિતાની સ્વતંત્રકિયાથી કિયાવાન થે પ્રશ્ન ૪૫ : સિદ્ધ પ્રભુ સિદ્ધ–અવસ્થામાં કેટલે સમય ઉત્તર ઃ સિદ્ધપર્યાય સ્વાભાવિક અને અનૈમિત્તિક છે. તેથી કાયમ રહે છે. સૂફમદ્રષ્ટિ અથવા વસ્તુસ્વભાવથી જોતાં પ્રતિસમય નવું નવું પરિણમન થયે જ જાય છે, પરંતુ તે અનૈમિત્તિક અને સ્વાભાવિક રહેવાથી પૂર્ણપણે એકસરખું જ રહે છે, તેથી સિદ્ધપર્યાય નિત્ય કહેવાય છે. પ્રશ્ન ૪૬ : નવું નવું પરિણમન સિદ્ધોમાં કેમ થાય છે? ઉત્તર : જેમ અર્ધો કલાક વીજળી (વીજળીને પ્રકાશ) ચાલી તે ત્યાં પ્રતિક્ષણ નવી નવી વિજળી થઈ સગપણે ચાલુ રહેવાથી અને સમાન પ્રકાશવાળી હોવાથી તેમાં ભેદ માલુમ પડતું નથી. તેવી રીતે સિદ્ધોના દરેક સમયના પરિણમનમાં ભેદ હોતું નથી, તે પણ દરેક સમયે (નવી, નવી) શક્તિને ઉપગ થઈ જ રહ્યો છે. પ્રશ્ન ૪૮ : દરેક સમયે ઉત્પત્તિ-વિનાશ થવાનું શું કારણ છે? ઉત્તર : અગુરૂ લઘુ ગુણના છ વૃદ્ધિસ્થાનમાં અને છે હાનિસ્થાનમાં પરિણમન થવાથી ઉત્પાદ-વ્યય થતું રહે છે. પ્રશ્ન ૪૯ : સિદ્ધ ભગવાનમાં સ્થૂળ રૂપથી કેઈ ઉત્પાદવ્યય થાય છે? Page #155 -------------------------------------------------------------------------- ________________ १४० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : વ્યંજનપર્યાયની અપેક્ષાથી સ્થૂળ ઉત્પાદવ્યય પણ છે. અર્થાત્ સંસાર-પર્યાયને તે વિનાશ થયે અને સિદ્ધ પર્યાયની ઉમ્પત્તિ થઈ. અહીં જીવદ્રવ્ય યુવરૂપે રહ્યું. પ્રશ્ન ૫૦ : સિદ્ધપ્રભુનું સ્વરૂપ જાણીને આપણે શું ઉપદેશ ગ્રહણ કરે જોઈએ? ઉત્તર : અનંત આનંદરૂપ શુદ્ધ સિદ્ધ પર્યાયની જે સ્વભાવ સાથે એક્તા થઈ છે તે સ્વભાવ મારામાં પણ અનાદિસિદ્ધ છે. એ સ્વભાવની ભાવના, ઉપાસના અને તે જ સ્વભાવનું અવલંબન લેવાથી શુદ્ધ, નિર્મળ, સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે. આ માટે નિજ સહજસિદ્ધ રૌતન્યસ્વભાવમાં પિતાની વર્તમાન જ્ઞાનપર્યાય જોડવી જોઈએ. આ પ્રમાણે જીવતત્વના પ્રરૂપણમાં પ્રથમ અધિકાર સમાપ્ત થયે. અજીવ-અધિકાર अज्जीवो पुण णेओ पुग्गल धम्मो अधम्म आया । कालो पुग्गल मुत्तो रुवादिगुणा अमुत्ति सेसा हु ॥१५॥ અન્વય : પુળ , ધ, ૩ , ગાવા જો ___ अज्जीवो णेओ, पुग्गल रुवादिगुणो मुत्तो हु सेसा अमुत्ति અર્થ : વળી પુદ્ગલ, ધર્માસ્તીકાય, અધર્માસ્તીકાય, આકાશ અને કાળદ્રવ્ય તે પાંચેય અજીવ જાણવા તેઓમાં પુદ્ગલદ્રવ્ય તે પાદિ ગુણવાળું અને મૂર્તિક છે અને બાકીના ધર્મ, અધમ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્ય અમૂર્તિક છે. પ્રશ્ન ૧ : પરમ ઉપાદેય શુદ્ધ જીવદ્રવ્યના વર્ણન પછી આજના વર્ણનથી શું પ્રજન છે? Page #156 -------------------------------------------------------------------------- ________________ गाथा १५ १४१ \ છે, ઉત્તર : જીવતા ઉપાદેય છે અને અજીવતત્વ હોય છે. અજીવ તત્ત્વને જાણ્યા વિના તે કેવી રીતે છોડી શકાય ? અને અજીવતત્વ છેડ્યા વિના જીવતત્વ કેવી રીતે ઉપાદેય બનશે? એ કારણથી અજીવતત્વનું વર્ણન કર્યું. પ્રશ્ન ૨ ઃ તે પછી અજીવતત્ત્વનું પહેલાં વર્ણન કરવું હતું ? ઉત્તર : જીવતત્ત્વ પ્રધાન છે તેથી જીવતવનું પહેલાં વર્ણન કર્યું, અથવા અજીવ તેને કહે છે કે જે જીવ નથી. તેથી અજીવનું સ્વરૂપ જાણવા માટે જીવના સ્વરૂપનું વર્ણન પહેલાં જ આવશ્યક છે. પ્રશ્ન ૩ અજીવ કેને કહે છે? ઉત્તર : જેનામાં ચેતના અર્થાત્ જીવત્વ ન હોય તેને અજીવ કહે છે. આ અજીવ દ્રવ્યમાં કોઈ પણ પ્રકારે ચેતના નથી. પ્રશ્ન ૪ : ચેતના કેટલા પ્રકારની હોય છે? ઉત્તર : ચેતના શક્તિની–અપેક્ષાથી તે એક જ પ્રકારની હોય છે, વિકાસની અપેક્ષાએ ત્રણ પ્રકારની હોય છે :(૧) કર્મફળચેતના (૨) કર્મચેતના (૩) જ્ઞાનચેતના. પ્રશ્ન ૫ : કર્મફળચેતના કેને કહે છે? ઉત્તર : જ્ઞાનથી જુદા અન્ય ભામાં અને પદાર્થોમાં હું આને ભેગવું છું” એવું સંવેદન કરવું તે કર્મફળચેતના છે. આમાં અવ્યક્ત સુખદુઃખના અનુભવને સમાવેશ થઈ જાય છે. પ્રશ્ન : કર્મફળચેતના ક્યા ને હોય છે? ઉત્તર : કર્મફળચેતના એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંસી પંચેન્દ્રિયમાં હોય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ १४२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ત્રીજા ગુણસ્થાન સુધીના પંચેન્દ્રિય માં હોય છે. ત્યાંથી આગળ બારમા ગુણસ્થાન સુધી ગૌણરૂપે માનવામાં આવી છે. પ્રશ્ન ૭ : કર્મચેતના કેને કહે છે? ઉત્તર : જ્ઞાનથી જુદા અન્ય ભાગમાં અને પદાર્થોમાં “હું આ કરૂં છું” એવું સંવેદન કરવું તે કર્મચેતના છે. - પ્રશ્ન ૮ કર્મચેતને કયા જીવોને હોય છે? ઉત્તર : કર્મચેતના દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને ત્રીજા ગુણસ્થાન સુધીના સંજ્ઞી પંચેન્દ્રિય માં હોય છે. એકેન્દ્રિય માં કિયાની મુખ્યતા ન હેવાથી, કર્મચેતના ગણરૂપથી કહી છે. ચેથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીના જીવનમાં અંશમાત્ર પણ વિપરીત શ્રદ્ધાન ન હોવાથી માત્ર રાગદ્વેષ પરિણતિના કારણે કર્મચેતના ગણરૂપે માનવામાં આવી છે. પ્રશ્ન ૯ : જ્ઞાનચેતના કેને કહે છે? ઉત્તર : પિતાને શુદ્ધ જ્ઞાનમાત્રરૂપે સંવેદન કરવું તે જ્ઞાનચેતના છે. પ્રશ્ન ૧૦ : જ્ઞાનચેતના કેને હોય છે? ઉત્તર : જ્ઞાનચેતના ચોથા ગુણસ્થાનથી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધી બધા જીવોમાં અને સિદ્ધોમાં હોય છે. તેરમા, ચૌદમા ગુણસ્થાનવતી ને અને સિદ્ધોને જ્ઞાનેપગનું પૂર્ણ શુદ્ધ પરિણમન હેવાથી મુખ્યરૂપે જ્ઞાનચેતના હોય છે. પ્રશ્ન ૧૧ઃ પુદ્ગલ કેને કહે છે? ઉત્તર : જેમાં પૂરણ અને ગલનને સ્વભાવ હોય તેને પુદ્ગલ કહે છે. અનેક પરમાણુઓ મળી સ્કંધ થવું અને ચૌદમા હાવાથી અને કહે છે Page #158 -------------------------------------------------------------------------- ________________ १४३ गाथा १५ (કંધમાંથી) વિખરાઈને ખંડ ખંડ થઈ જવું તે વાત પુદ્ગલમાં જોવા મળે છે. પ્રશ્ન ૧૨ ઃ એક પુદ્ગલપદાર્થ કેમ વિખરાઈ જાય છે? ઉત્તર : જે સ્કન્ધ છે તે એક પુદ્ગલ પદાર્થ નથી, પરંતુ તેમાં તે એક-એક કરીને એમ અનેક પરમાણુઓ છે, જેમને, આગળ બીજે વિભાગ કદાપિ થઈ શકતું નથી અને તેવા અખંડ અને સૂક્ષ્મ એક એક ભાગને પુગલ દ્રવ્ય (પરમાણ) કહે છે. પ્રશ્ન ૧૩ : સ્કન્ધ શું દ્રવ્ય નથી? ઉત્તર : સ્કન્ધ સમાન જાતીય દ્રવ્યપર્યાય છે અથવા પુદ્ગલ દ્રવ્યજાતિના જ અનેક પરમાણુઓની વ્યંજનપર્યાય છે. નિશ્ચયથી ત્યાં પણ જેટલા પરમાણુઓ છે તેટલું જ તેમનું પિતપિતાનું પરિણમન છે. પ્રશ્ન ૧૪: પુદ્ગલના કેટલા પ્રકાર છે? ઉત્તર : સંક્ષેપમાં તે પુદ્ગલના બે પ્રકાર છે : (૧) અણુ અથવા પરમાણુ અને (૨) સ્કન્ધ. પ્રશ્ન ૧૫ ઃ વિસ્તારથી પુદ્ગલના કેટલા પ્રકાર કહ્યાં છે? ઉત્તર : સંક્ષેપથી પણ નહીં અને વિસ્તારથી પણ નહીં એમ ગણતાં પુદ્ગલ ત્રેવીસ પ્રકારના છેઃ (૧) અણ (૨) સંખ્યાતાણુ વર્ગણ (૩) અસંખ્યાતાણુ વગણ (૪) અનંતાણુ વર્ગણ (પ) ગ્રાહ્ય-આહાર વણા (૬) ગ્રાહ્ય-ભાષા વર્ગણ (૭) ગ્રાહ્યમવર્ગણ (૮) ગ્રાહ્ય-તૈજસ વર્ગ (૯) કામણ વર્ગણું (૧૦) અગ્રાહ્ય-આહાર વર્ગણ (૧૧) અગ્રાહ્ય-ભાષા વર્ગણ (૧૨) અગ્રાહી મને વર્ગણ (૧૩) અગ્રાહ્ય-તૈજસ વર્ગણ (૧૪) ધ્રુવ Page #159 -------------------------------------------------------------------------- ________________ १४४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका વર્ગણું (૧૫ સાન્તર નિરંતર વર્ગણ (૧૬સાન્તર નિરંતર શૂન્ય વર્ગણ (૧૭ પ્રત્યેક શરીર વગણ (૧૮) પ્રવશૂન્ય વર્ગણું (૧૯) બાદર નિગોદ વર્ગણુ (૨૦) બાદર નિગોદ શૂન્ય વર્ગણું (૨૧) સૂક્ષ્મ નિગોદ વગણ (૨૨ નભે વર્ગણું ૨૩ માસ્કન્ધ વર્ગણુ. તે પ્રશ્ન ૧૬ : આ ત્રેવીસ પ્રકારના પુદ્ગલેનું સંક્ષપ્તિ વિભાગીકરણ કેવી રીતે છે? ઉત્તર : આમાં, આણું તે શુદ્ધ પગલદ્રવ્ય છે બાકીના બાવીસ પ્રકાર સ્કલ્પના છે. એ બાવીસ સ્કમાં સંખ્યાતાણું વર્ગણા, અસંખ્યાતાણુવર્ગ અને અનંતાણુવર્માણ ત્રણ સામાન્ય છે, સંખ્યાની અપેક્ષાએ. ગ્રાહ્ય આહાર–વર્ગણ, ગ્રાહ્યભાષાવર્ગણા, ગ્રાહ્યમવર્ગણુ, ગ્રાહ્યતૈજસવગણ અને કામણવર્ગનું એ પાંચ જીવ દ્વારા ગ્રાહ્ય છે. બાકીના ચૌદ પ્રકારનું પ્રયોજન તેમના નામ-અનુસાર જાણી લેવું જોઈએ. પ્રશ્ન ૧૭ : ધર્મદ્રવ્યનું શું સ્વરૂપ છે? ઉત્તર : ધર્મદ્રવ્ય વગેરે બાકીના ચાર અછવદ્રવ્યોનું સ્વરૂપ આગળ ઉપર અલગ ગાથાઓમાં કહેવામાં આવશે, તેથી તેનું વિવરણ પણ ત્યાં જ થશે. પ્રશ્ન ૧૮: આ બધા દ્રવ્યને આકાર શું છે? ઉત્તર : આ દ્રવ્યોને આકાર પિતપતાના પ્રદેશરૂપે છે. મૂર્ત આકાર માત્ર પુદ્ગલ દ્રવ્યને જ છે. પ્રશ્ન ૧૯ : પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ કેવી રીતે છે? ઉત્તર : પુગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર ગુણે અને તેમનું (ગુણનું) પરિણમન જોવામાં આવે છે, Page #160 -------------------------------------------------------------------------- ________________ गाथा १५ તે રૂપ, રસ, ગંધ, સ્પર્શ ચારેયના એકીકરણથી પુદ્ગલદ્રવ્ય મૂર્ત કહેવાય છે. પ્રશ્ન ૨૦ : ધર્મ, અધર્મ, આકાશ, કાળ અમૂર્ત કેવી રીતે છે? ઉત્તર : ધર્મ, અધમ, આકાશ અને કાળ તે ચારેય દ્રવ્ય રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત છે તેથી અમૂર્ત છે. પ્રશ્ન ૨૧ : પરમાણુને સ્કન્ધ સાથે કેમ બંધ નથી થતું? ઉત્તર ઃ એક પરમાણુને સ્કન્ધથી બંધ નથી થતું પરંતુ સ્કન્ધને સ્કન્ધની સાથે વિશિષ્ટ બંધ થઈ જાય છે. પ્રશ્ન ૨ પરમાણુને પરમાણુની સાથે બંધ કેમ થઈ જાય છે? ઉત્તર : પરમાણુને પરમાણુની સાથે સ્નિગ્ધરુક્ષ ગુણના પરિણમનને કારણે બંધ થઈ જાય છે. બે વધારે અવિભાગપ્રતિછેદ (ડીગ્રી) વાળા (સ્નિગ્ધ અથવા રૂક્ષ પરમાણુની સાથે તેનાથી બે ઓછા અવિભાગપ્રતિષ્કદવાળા સ્નિગ્ધ અથવા રક્ષ કઈ પણ પરમાણુને બંધ થઈ જાય છે. પરંતુ એક અવિભાગ પ્રતિષ્ઠદવાળા સ્નિગ્ધ અથવા રૂક્ષ કેઈ પણ પરમાણુને બંધ થતું નથી, જેમ કે જઘન્ય રાગવાળા મુનિને રાગને બંધ નથી થતું. પ્રશ્ન ૨૩ : પરમાણુ શુદ્ધ હોય છે કે અશુદ્ધ? ઉત્તર : પરમાણુ કેવળ એક દ્રવ્ય જ હવાની અપેક્ષાથી તે શુદ્ધ છે. જે પરમાણુ બંધ ન થાય એવી શુદ્ધતાની ૧૦ Page #161 -------------------------------------------------------------------------- ________________ १४६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અપેક્ષાથી જયન્ય અથવા એક અવિભાગપ્રતિચ્છેદમાત્ર સ્નિગ્ધ અથવા રૂક્ષ પરમાણુ શુદ્ધ છે, (જ્યારે) અનેક અવિભાગ પ્રતિચ્યુંઢવાળા પરમાણુ અશુદ્ધ છે. પ્રશ્ન ૨૪ : જધન્યગુણવાળા પરમાણુના ફરીથી અંધ થાય છે કે કેમ ? ઉત્તર : જઘન્યગુણવાળા પરમાણુમાં જ્યારે સ્વયં અવિભાગપ્રતિચ્છેદની વૃદ્ધિ થઈ જાય ત્યારે તે) અંધ ાગ્ય થાય છે. પ્રશ્ન ૨૫ : એ પરમાણુઓના અધ થતાં તેઓ ક્યા રૂપે પરિણમી જાય છે ? ઉત્તર : એછા ગુણવાળા પરમાણુ વધારે ગુણવાળા પરમાણુની માફક પિરણમી જાય છે, જેમકે પંદર ડીગ્રીની રૂક્ષતાવાળા પરમાણુના સત્તર ડીગ્રીવાળા સ્નિગ્ધ પરમાણુની સાથે અંધ થાય તેા રૂક્ષ પરમાણુ પણુ સ્નિગ્ધપરમાણુના બંધનુ નિમિત્ત પામીને રૂક્ષ પરિણમનનું વ્યય કરતા થકા સ્નિગ્ધગુણરૂપે પરિણમી જાય છે. પ્રશ્ન ૨૬ : આ વણું નથી આપણે શું ધ્યાનમાં લેવાનુ છે? ઉત્તર : જેમ જઘન્યગુણવાળા સ્નિગ્ધત્વવાળે કૈં રુક્ષત્વવાળા પરમાણુ બંધને માટે સમર્થ નથી થતા તે પ્રકારે જધન્યગુણવાળા રાગ જીવના બંધને માટે સમથ નથી થતા અને તે રાગના નાશ થતાં જ અનંત ચતુષ્ટયની શુદ્ધતા થઈ જાય છે. આ સર્વ નિજ શુદ્ધ આત્માની ભાવનાનુ ફળ છે. તેથી રાગરહિત નિજ શુદ્ધચૈતન્યસ્વભાવની ભાવના કરવી જોઇએ. Page #162 -------------------------------------------------------------------------- ________________ गाथा १६ १४७ કરે હવે, પુદ્ગલદ્રવ્યની દ્રવ્યપનું વર્ણન કરે છે. सदो बंधे। सुहुमो थूला संठाण मेद तम छाया उज्जायादवसहिया पुग्गलदव्वस्स पज्जाया ॥१६॥ અન્વય : સા, વધે, સુમો, ધૂ, સંતાન, તમછાયા उादादवसहिया पुग्गलदव्वस्स पज्जाया । અથ : શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થળ, સંસ્થાન ભેદ, અંધકાર છાયા, ઉદ્યોત, આતાપ તે (સર્વ સહિત પુગલદ્રવ્યની પય છે. પ્રશ્ન ૧ : પર્યાય કેટલા પ્રકારની હોય છે ? ઉત્તર : પર્યાય બે પ્રકારની હોય છે. (૧) અર્થપર્યાય (૨) વ્યંજનપર્યાય પ્રશ્ન ૨ : અર્થપર્યાય કેને કહે છે? ઉત્તર : વસ્તુના પ્રદેશત્વ ગુણ સિવાયના બીજા બધા ગુણના પરિણમનને અર્થપર્યાય કહે છે . પ્રશ્ન ૩ઃ પુદ્ગલદ્રવ્યમાં કયા કયા અર્થ પર્યાય હેય છે? ઉત્તર : પાંચ પ્રકારનાં રૂપ, પાંચ પ્રકારના રસ, બે પ્રકારની ગંધ ચાર પ્રકારના સ્પર્શ એ પુદ્ગલદ્રવ્યની અર્થપર્યા છે. પ્રશ્ન : કયા ચાર પ્રકારના સ્પર્શ અર્થ પર્યાય નથી? ઉત્તર ઃ ગુરૂ, લઘુ, કમળ અને કઠેર આ ચાર અર્થપર્યાય નથી પણ દ્રવ્યપર્યાય અથવા વ્યંજનપર્યાય છે. પ્રશ્ન પ : ગુરૂ, લઘુ, કમળ, કઠેર આ ચાર અર્થપર્યાય કેમ નથી? Page #163 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જો આ (ચાર) અ પર્યાય હત તેા પરમાણુ અવસ્થામાં પણ તે રહેવી જોઈતી હતી. પરંતુ પરમાણુંમાં આ ચાર સ્પર્શી હાતા નથી, તેથી, સ્કન્ધપર્યાયની સાથે તેમના સંબધ હાવાથી, આ (ચાર) દ્રવ્યપર્યાય જ છે. १४८ પ્રશ્ન ૬ : અપર્યાયના કેટલાં ભેદ છે ? ઉત્તર : અ પર્યાયના બે ભેદ છે : (૧) સ્વભાવઅ પર્યાય અને (૨ વિભાવઅથ પર્યાય પ્રશ્ન ૭ : સ્વભાવઅ પર્યાય કોને કહે છે? ઉત્તરૢ : પરનિમિત્તના સંચાગ વગરના ગુÌાના શુદ્ધ પરિણમનને સ્વભાવ અ પર્યાય કહે છે. શુદ્ધ પરિણમન એકસરખું એટલે એક સ્વભાવભાવવાળું હાય છે. પ્રશ્ન ૮ : વિભાવઅ પર્યાય કોને કહે છે? ઉત્તર : પર સયેાગ અને નિમિત્તોને પામીને થવાવાળા ગુણાના વિકૃત પરિણમનને વિભાવઅ પર્યાય કહે છે. વિભાવ પરિણમન જુદું જુદું. એટલે વિવિધ પ્રકારનું હાય છે. પ્રશ્ન ૯ : વ્યંજનપર્યાય કોને કહે છે ? ઉત્તર : પ્રદેશગુણુના પરિણમનને તેમજ અનેક દ્રવ્યેાના સચૈાગથી થવાવાળા પરિણમનને વ્યંજનપર્યાચ કહે છે. પ્રશ્ન ૧૦ : વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે? ઉત્તર : વ્યંજનપર્યાયના બે ભેદ છે : (૧) સ્વભાવવ્ય જનપર્યાંય (૨) વિભાવષ્ય જનપર્યાય. પ્રશ્ન ૧૧ : સ્વભાવવ્ય જનપર્યાય કોને કહે છે? ઉત્તર ઃ પરદૂષ્યના સંબંધથી રહિત કેવળ એક જ દ્રવ્યના પ્રદેશપરિણમનને સ્વભાવવ્યંજનપર્યાય કહે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ गाथा १६ १४९ પ્રશ્ન ૧૨ : વિભાવવ્યંજનપર્યાય કેને કહે છે? ઉત્તર : પરદ્રવ્યના નિમિત્તથી તેમ જ સંબંધ સહિતના પ્રદેશપરિણમનને વિભાવવ્યંજનપર્યાય કહે છે. પ્રશ્ન ૧૩ : આ ગાથામાં કહેલી પર્યાયે કઈ પય છે? ઉત્તર : આ બધી વિભાવવ્યંજનપર્યાયે છે. પ્રશ્ન ૧૪ : શબ્દ કોને કહે છે? ઉત્તર : ભાષાવર્ગણના સ્કના સગ-વિયોગના કારણે જે ધ્વનિરૂપ પરિણમન થાય તેને શબ્દ કહે છે. પ્રશ્ન ૧૫ : શબ્દ કેટલા પ્રકારના છે? ઉત્તર : શબ્દ બે પ્રકારના છે (૧) ભાષાત્મક (૨) અભાષાત્મક. પ્રશ્ન ૧૬ : ભાષાત્મક શબ્દ કેને કહે છે? ઉત્તર : ત્રસજીના ચેગના કારણે થવાવાળા ધ્વનિને ભાષાત્મક શબ્દ કહે છે. પ્રશ્ન ૧૭. ભાષાત્મક શબ્દ કેટલા પ્રકારના છે? ઉત્તર : ભાષાત્મક શબ્દ બે પ્રકારના છે (૧) અક્ષરાત્મક અને (૨) અનક્ષરાત્મક. પ્રશ્ન ૧૮ : અક્ષરાત્મક ભાષા કેટલા પ્રકારની હોય છે? ઉત્તર : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, માગધી, પાલી, ઉર્દુ, હિંદી, અંગ્રેજી, જર્મન, ફ્રેંચ બંગાળી, ગુજરાતી, તેલુગુ, કન્નડી, મદ્રાસી, પંજાબી, અરબી, મરાઠી વગેરે અનેક પ્રકારની અક્ષરાત્મક ભાષા હેય છે. તે આર્ય, મ્લેચ્છ વગેરે મનુષ્યને હેય છે. આ ભાષાથી વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ १५० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૯ : અક્ષરાત્મક ભાષા કેને હોય છે? ઉત્તર : શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય અસંગી તેમજ સંજ્ઞી–પંચેન્દ્રિય-તિર્યને અનક્ષરાત્મક ભાષા હોય છે. સર્વજ્ઞદેવની દિવ્યધ્વની પણ અનેક્ષરાત્મક ભાષા કહેવાય છે. પ્રશ્ન ૨૦ : આ ભાષામક શબ્દો તે જીના શબ્દો છે તેમને પુગલદ્રવ્યની પર્યાયે કેમ કહી? ઉત્તર : જે કે ભાષાત્મક શબ્દોની ઉત્પત્તિ જીવના સંગથી છે તે પણ), જીવે પૂર્વે શબ્દાદિ પચેન્દ્રિય વિષયેના રાગવશ સુસ્વર કે દુઃસ્વર પ્રકૃતિને બંધ કરે તેના ઉદયના નિમિત્તથી (શબ્દની ઉત્પત્તિ છે, તે પણ નિશ્ચયથી ભાષાવણનામક પુદ્ગલસ્કનું જ પરિણમન છે, તે કારણથી, ભાષામક શબ્દને પગલદ્રવ્યની પર્યાય કહેવામાં આવી છે. પ્રશ્ન ૨૧ : આ શબ્દોની વર્તમાન પર્યાયના સમયે, જીવ કઈ રીતે નિમિત્ત થાય છે? ઉત્તર : જીવને ઈચ્છા થાય છે કે હું આ પ્રકારે છેલું. ઈચ્છાના નિમિત્તથી આત્માના પ્રદેશને વેગ થાય છે. તે ભેગના નિમિત્તથી એકક્ષેત્રાવગાહસ્થિન શરીરમાં વાયુ ચાલે છે. શરીરવાયુ ચાલવાના નિમિત્તથી હઠ, જીભ, કંઠ, તાલ વગેરેનું તે અનુરૂપ હલન-ચલન થાય છે, તે નિમિત્તથી ભાષાવર્ગણનું શબ્દરૂપ પરિણમન થાય છે. પ્રશ્ન ૨૨ : દિવ્યધ્વનિના શબ્દમાં આત્મા કેવી રીતે નિમિત્ત થાય છે? ઉત્તર : પૂર્વકાળમાં સમ્યગદ્રષ્ટિ આત્માને જગતના જીની પરમકરૂણુરૂપ ભાવ થયે કે “આમને મેહ કેઈરીતે Page #166 -------------------------------------------------------------------------- ________________ गाथा १६ છૂટે અને સુમાર્ગમાં તેઓ લાગી જાય વગેરે. આ પ્રકારની ભાવનાથી જે વિશિષ્ટ પુણ્યપ્રકૃતિ અને સુસ્વર-પ્રકૃતિને બંધ કર્યો તેના ઉદયનું નિમિત્ત પામીને, ભવ્ય જીને પુણ્યદય હતાં, યેગના નિમિત્તથી અંત પરમેષ્ઠીના સર્વે અંગેથી ભાષાવર્ગણાઓનું અનક્ષરાત્મક ભાષારૂપ પરિણમન થાય છે. પ્રશ્ન ૨૩ : અભાષાત્મક શબ્દ કેટલા પ્રકારના છે? ઉત્તર : અભાષાત્મક શબ્દ બે પ્રકારના છે. (૧) પ્રોગિક (૨ વૈસિક. પ્રશ્ન ૨૪ : પ્રાયેગિક શબ્દ કેને કહે છે? ઉત્તરઃ યથાયોગ્ય બે પગલિક-સ્કને પ્રગ–સંબંધ થવાથી જે શબ્દ ઉત્પન્ન થાય તેને પ્રાદેગિક શબ્દ કહે છે. પ્રશ્ન ૨૫ : પ્રાણિક-શબ્દ કેટલા પ્રકારનાં છે? ઉત્તર : પ્રાણિક શબ્દ ચાર પ્રકારના હોય છે. (૧) તત (૨) વિતત (૩) ઘન અને (૪) સુષિર. પ્રશ્ન ૨૬ : તત શબ્દ કેને કહે છે? ઉત્તર : વીણું-સીતાર આદિથી ઉત્પન્ન થવાવાળાં શબ્દોને તત્ શબ્દ કહે છે. પ્રશ્ન ર૭ : વિતત શબ્દ કોને કહે છે? ઉત્તર : ઢોલ-નગારા વગેરેના ચામડાથી ઉત્પન્ન થવાવાળાં શબ્દોને વિતત શબ્દ કહે છે. પ્રશ્ન ૨૮ : ઘન શબ્દ કેને કહે છે? ઉત્તર : કાંસાના ઘંટ વગેરેના પ્રયોગથી ઉત્પન્ન થવાવાળા શબ્દને ઘન કહે છે. પ્રશ્ન ર૯ : સુષિર શબ્દ કોને કહે છે? Page #167 -------------------------------------------------------------------------- ________________ १५२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : વાંસળી, પીપુડી વગેરેને ફેંકવાથી ઉત્પન્ન થવાવાળા શબ્દને સુષિર-શબ્દ કહે છે. પ્રશ્ન ૩૦ : મનુષ્યાદિના વ્યાપારથી ઉત્પન્ન થવાવાળાં આ શબ્દોને માત્ર પુગલની પર્યાય કેમ કહેવામાં આવે છે? ઉત્તર ઃ મનુષ્યાદિ વ્યાપાર તે જુદા છે, નિમિત્તમાત્ર છે. ઉપર કહેલાં બધા શબ્દો માત્ર પુદ્ગલની જ પર્યાય છે. પ્રશ્ન ૩ : વૈસિક શબ્દ કેને કહે છે? ઉત્તર : વિસસા અથવા સ્વભાવથી અર્થાત્ બીજા કેઈના પ્રયોગ કર્યા વિના જે શબ્દો થાય છે, તેમને વૈસિક શબ્દ કહે છે, જેમ કે મેઘગર્જનાને અવાજ વગેરે. પ્રશ્ન ૩૨ ઃ બંધ કેને કહે છે? ઉત્તર : બે અથવા અનેક પદાર્થોના પરસ્પર બંધાવાને બંધ કહે છે. જે સ્કંધે દેખાય છે, તેમાં બંધ પર્યાય છે, તે પગલિક બંધ છે. કર્મ અને શરીરને બંધ પણ પિગલિક છે. પ્રશ્ન ૩૩ : સૂમ કેને કહે છે? ઉત્તર : અલ્પપરિમાણને સૂક્ષમ કહે છે. આ સૂક્ષ્મ બે પ્રકારે છે. (૧) સાક્ષાત્ સૂકમ (૨) અપેક્ષાકૃત સૂફમ. પ્રશ્ન ૩૪ : સાક્ષાત સૂક્ષમ કેને કહે છે? ઉત્તર : જેનાથી અન્ય કોઈ સૂક્ષ્મ ન હોય અથવા જેની સૂફમતા બીજા કેઈની અપેક્ષા રાખ્યા વગરની હોય. જેવી રીતે પરમાણુ. પ્રશ્ન ૩૫ : અપેક્ષાકૃત સૂક્ષ્મ કોને કહે છે? ઉત્તર : જે સૂક્ષ્મતા બીજાની અપેક્ષા રાખીને લક્ષમાં આવે જેમ કે આંબળું કેરીથી સૂક્ષ્મ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ गाथा १६ પ્રશ્ન ૩૬ : સ્થૂળ કોને કહે છે? ઉત્તર : મોટા પરિમાણવાળાને સ્થૂળ કહે છે. તેના પણ બે પ્રકાર છે. (૧) ઉત્કૃષ્ટ સ્થૂળ (ર) અપેક્ષાકૃત સ્થૂળ. પ્રશ્ન ૩૭ : ઉત્કૃષ્ટ સ્થૂળ શુ છે? ઉત્તર : સમસ્ત લેાકરૂપ મહાસ્કન્ધ સર્વોત્કૃષ્ટ સ્થૂળ છે. પ્રશ્ન ૩૮ : અપેક્ષાકૃત સ્થૂળ કઈ રીતે છે? ઉત્તર : જે સ્થૂળતા કોઈની અપેક્ષા રાખીને લક્ષમાં આવે, જેમકે આંમળાથી કેરી સ્થૂળ છે. પ્રશ્ન ૩૯ : સૂક્ષ્મ અને સ્થૂળ પુદ્ગલદ્રવ્ય વિભાવ વ્ય જનપર્યાય કેમ માનવામાં આવ્યા? ઉત્તર : સૂક્ષ્મ અને સ્થૂળ પુદ્ગલદ્રવ્યના કેાઈ ગુણનુ પરિણમન નથી, પરંતુ અનેક પરમાણુઓના સંબંધથી અથવા તેમના વિયેાગથી સ્થૂળતા કે સૂક્ષ્મતા થાય છે તેથી તે વિભાવવ્યંજનપર્યાય છે. १५३ પ્રશ્ન ૪૦ : સૌંસ્થાન કોને કહે છે? ઉત્તર : મૂર્ત પદાર્થના આકારને સંસ્થાન કહે છે. સમચતુર*સંસ્થાન, ન્યત્રેાધસ'સ્થાન,સ્વાતિસંસ્થાન,કુબ્જેકસ’સ્થાન, વામનસંસ્થાન, વાડકસ’સ્થાન આ પણ પુદ્ગલદ્રવ્યની વિભાવવ્યંજન પર્યાય છે, અને ગેાળ, ત્રિકાણ વગેરે શરીર સિવાયના બીજા કાના સંસ્થાન પણ પુદ્ગલદ્રવ્યની વિભાવન્ય જનપર્યાય છે તથા અન્ય અવ્યક્ત પણ પુદ્દગલની વિભાવવ્ય જનપર્યાય છે, પ્રશ્ન ૪૧ : સમચતુરસ્રાદિ સસ્થાન તા જીવના છે તેમને પુદ્ગલના કેમ કહેવાય ? ઉત્તર ઃ આ સંસ્થાન શરીરના આકાર છે, શરીર Page #169 -------------------------------------------------------------------------- ________________ १५४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પિદુગલિક છે. ચૈતન્યભાવથી ભિન્ન છે તેથી તે પણ વાસ્તવમાં પુદગલની વિભાવવ્યંજનપર્યાય છે. પ્રશ્ન કરઃ ભેદ કોને કહે છે? ઉત્તર : સંયુક્ત પદાર્થનું ખંડન થવું તે ભેદ છે. પ્રશ્ન ૪૩ : ભેદ કેટલા પ્રકારના હોય છે? ઉત્તર : ઘનખંડ, દ્રવખંડ આદિ અનેક પ્રકારનાં ભેદ છે, જેમ કે ઘઉંને લેટ, ઘીને હિરસ વગેરે. પ્રશ્ન ૪૪ : તમ કોને કહે છે? ઉત્તર : દેખવામાં વિશ્વ નાખવાવાળા અન્ધકારને તમ પ્રશ્ન ૫ : તમ તે પ્રકાશના અભાવને કહે છે, તે પગલપર્યાય કેવી રીતે છે? ઉત્તર : પ્રકાશને અન્ધકારના અભાવરૂપ બતાવીને પ્રકાશને પણ લેપ થઈ શકે છે. દ્રષ્ટિને સાધક અને રેધક હોવાથી એકને સદુભાવરૂપ અને અભાવરૂપ કહેવા ઠીક નથી. બને સભાવરૂપ છે. જેમ પ્રકાશ સ્કંધના પ્રદેશોની અવસ્થા છે તેમ અંધકાર પણ પ્રદેશની અવસ્થા છે. પ્રશ્ન ૪૬: છાયા કોને કહે છે? ઉત્તર : કઈ પદાર્થના નિમિત્તથી પ્રકાશયુક્ત અથવા કંધ પદાર્થ પર પ્રતિબિંબ પડવું તે છાયા છે, જેમ કે ઝાડની પૃથ્વી ઉપર છાયા, દર્પણમાં મનુષ્યનું પ્રતિબિંબ, જળમાં ચન્દ્રનું પ્રતિબિંબ વગેરે. પ્રશ્ન ૪૭ : આ પ્રતિબિંબ વૃક્ષ, મનુષ્ય અને ચન્દ્રના છે તેથી તેમની જ પર્યાય ગણાવી જોઈએ? Page #170 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૬ १५५ - ઉત્તર : વૃક્ષ, મનુષ્ય, ચન્દ્ર તે નિમિત્ત માત્ર છે, આ પ્રતિબિંબ તે વૃક્ષ, દર્પણ અને જળની પય છે, કારણ કે જે જેના પ્રદેશમાં પરિણમે છે તે તેની જ પર્યાય હોય છે. પ્રશ્ન : ૪૮ : ઉદ્યોત કોને કહે છે? ઉત્તર : અજવાળું ઉત્પન્ન ન કરનારા વિશિષ્ટ પ્રકાશને ઉદ્યોત કહે છે. પ્રશ્ન ૪૯ : આ ઉદ્યોત કયા કયા પદાર્થોમાં હોય છે? ઉત્તર : ચન્દ્રવિમાનમાં, વિશિષ્ટ-રમાં, આગિયા. વગેરે જતુઓના શરીરમાં ઉદ્યોત હોય છે. આ ઉદ્યાત પણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શગુણનું પરિણમન નથી પરંતુ ઉદ્ભાવ દ્રવ્યની દ્રવ્યપર્યાય છે. પ્રશ્ન પ૦ : આતપ કેને કહે છે? ઉત્તર : જે મૂળમાં તે શીતળ હોય પરંતુ અન્ય પદાર્થોને ગરમ થવામાં નિમિત્તરૂપ થાય તેને આતપ કહે છે. પ્રશ્ન પ૧ : આતપ ક્યા પદાર્થોમાં હોય છે? ઉત્તર : સૂર્યવિમાનમાં, સૂર્યકાન્ત આદિ મણિઓમાં આ અતપ હોય છે. જેના શરીરમાં, માત્ર પૃથ્વીકાયના શરીરમાં જ આતપ હોય છે. આપ પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શનું પરિણમન નથી, પરંતુ પુદ્ગલની દ્રવ્યપર્યાય છે. પ્રશ્ન પર ઃ ગાથામાં કહેલી દસ પર્યા સિવાય બીજી પણુ દ્રવ્યપર્યાયે હોય છે કે નહીં? ઉત્તર : આ (૧૬મી ગાથામાં કહેલી) દસ પર્યાયે તે મુખ્યતાથી કહેવામાં આવી છે, તે સિવાય બીજી પણ દ્રવ્યપર્યા છે. એમની મુખ્ય ઓળખાણ એ છે કે જે રૂપ, રસ, Page #171 -------------------------------------------------------------------------- ________________ १५६ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका ગ ંધ, સ્પર્ધાનુ ં પરિણમન ન હોય અને સ્કન્ધ-પ્રદેશમાં પરિણમન થાય તેને પુદ્ગલદ્રવ્યની દ્રવ્યપર્યાય જાણવી જોઈએ, રબ્બરના પ્રસાર, દૂધનુ દહીં થવું, ગાડીની ગતિ, મુઠ્ઠીનુ વળવુ' વગેરે. પ્રશ્ન પ૩ : ગુરૂ, લઘુ, કમળ, કઠોર એ અથ પર્યાય છે કે ય જનપર્યાયેા છે? ઉત્તર ઃ ખરેખર તા આ વ્યંજનપર્યાય છે, પરંતુ સ્પર્શેન્દ્રિયના વિષય હેાવાથી, તેમને, ઉપચારથી સ્પ`ગુણુની પર્યાયરૂપે માનવામાં આવે છે. પ્રશ્ન ૫૪ : પ્રકાશ પણ ચક્ષુ-ઇન્દ્રિયના વિષય હોવાથી રૂપ, ગુણુની પર્યાય માનવી જોઈએ ? ઉત્તર : પ્રકાશરૂપ ગુણ જ કાળા, પીળા, નીલાં, સફેદ વગેરે પર્યાયાથી ભિન્ન છે. પ્રકાશ, નિમિત્તના સદ્ભાવ પામીને ઉપજે અથવા નાશ પામે છે. પરંતુ રૂપની પર્યાયે તે પ્રમાણે અનતી કે નાશ પામતી નથી. પ્રકાશ દ્રવ્યપર્યાય જ છે. પ્રશ્ન ૫૫ ઃ ધ થવાથી શુ' પરમાણુની સ્વભાવવ્યંજન પર્યાયના બિલકુલ અભાવ થઈ જાય છે? ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી અથવા સ્વભાવદ્રષ્ટિથી જોતાં) સ્કધઅવસ્થામાં પણ પરમાણુની સ્વભાવવ્યંજનપર્યાય છે પર`તુ સ્નિગ્ધત્વ-રૂક્ષત્વ વિભાવને કારણે સ્વાસ્થ્યભાવ (પાતમાં જ રહે તેવા ભાવ)થી ભ્રષ્ટ થઈ ને પરમાણુ વિભાવન્ય જનપર્યાયરૂપ થઈ જાય છે. જેમ સંસાર અવસ્થામાં પણ જીવની સ્વભાવવ્યંજનપર્યાય (સિદ્ધપર્યાય) છે, પરંતુ રાગદ્વેષ વિભાવને કારણે સ્વાસ્થ્યભાવથી ભ્રષ્ટ થઈ મનુષ્ય તિયÖય આદિ વિભાવપર્યાયરૂપે થાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ गाथा १७ १५७ પ્રશ્ન ૫૬ઃ આ ગાથાથી આપણે કયા ઉપદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ? ઉત્તર : વિભાવવ્યંજનપર્યાય હોવા છતાં પણ, એ પર્યાયને ગૌણ કરીને, માત્ર પરમાણુ ઉપર લક્ષ આપીને માત્ર શુદ્ધપ્રદેશરૂપ પરમાણુને જ ધ્યાનમાં રાખવું જોઈએ અને તેવી જ રીતે મનુષ્યાદિ વિભાવવ્યંજનપર્યાય હોવા છતાં પણ, એ પર્યાયને ગૌણ કરીને, માત્ર શુદ્ધજીવાસ્તિકાય ઉપર લક્ષ દઈને ત્યાં શુદ્ધજીવાસ્તિકાયનું ધ્યાન ધરવું જોઈએ. આ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનું વર્ણન કરીને, હવે, ધર્મદ્રવ્યનું વર્ણન કરે છે. गइपरिणयाण घभ्मा पुग्गल जीवाण गमणसहयारी तोयं जह मच्छाण अच्छंता व सेो णेई ॥१७॥ અન્વયે : જાળિયાન પુત્રનીવાણ જમણ સરુવારી ઇ . जह मच्छाणं ताय । सो अच्छंता व णेई । અથ : ગમનમાં પરિણમેલાં પુદ્ગલ અને જીવોને જે ગમનમાં સહકારી નિમિત્ત છે તેને ધર્મદ્રવ્ય કહે છે, જેમ કે પાણી માછલ્ફીના મનમાં સહકારી છે. ધર્મદ્રવ્ય, સ્થિતિ કરેલાં જીવ અને પુદ્ગલેને (ગમનમાં) નિમિત્ત થતું નથી. પ્રશ્ન ૧: ગમનને અહીં શું અર્થ છે? ઉત્તર : એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવું તે જ ગમનને અર્થ છે. થોડું હલવું, ગેળ-મેળ ફરવું, કોઈપણ દિશામાં વળવું વગેરે બધી ક્રિયાઓ ગમનમાં અંતર્ગત છે. પ્રશ્ન ૨ : ગમન ક્રિયા કયા દ્રામાં થાય છે? Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टिका ઉત્તર : ગમનકિયા માત્ર જીવ અને પુદ્ગલ આ એ જાતિના દ્રવ્યમાં જ થાય છે. પ્રશ્ન ૩ : ધર્મ, અધમ, આકાશ અને કાળમાં ગમન કિયા કેમ નથી હોતી? ઉત્તર : જીવ અને પુદ્ગલમાં જ કિયાવતિ શક્તિ છે. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાળદ્રવ્ય એ ચાર દ્રવ્યમાં કિયાવતિ શક્તિ નથી. તેથી તેમાં ગતિકિયા હેાઈ શકતી નથી. પ્રશ્ન : ધર્મદ્રવ્ય સ્વયં નિષ્કિય છે, તે બીજાઓની ગતિમાં કેવી રીતે કારણરૂપ થાય ? ઉત્તર : જેમ પાણી સ્વયં ન ચાલતું હોવા છતાં માછલીને ગમનમાં સહકારી કારણ છે, તેમ, ધર્મદ્રવ્ય સ્વયં નિષ્ક્રિય હોવા છતાં, જીવ-પુગલને ગમનમાં સહકારી કારણ છે. પ્રશ્ન : ધર્મદ્રવ્ય અમૂર્ત છે, તેને તે કેઈની સાથે સંગ પણ નથી થઈ શકતે, તે તે બીજા (દ્રવ્યો)ની ગતિમાં કેવી રીતે કારણરૂપ થઈ શકે? ' : જેમ સિદ્ધ-ભગવાન અમૂર્ત છે તે પણ તેઓ “હું સિદ્ધ સમાન અનંત ગુણસ્વરૂપ છું” ઇત્યાદિ ભાવનારૂપ સિદ્ધ ભક્તિ કરવાવાળા ભવ્ય જીને સિદ્ધગતિમાં સહકારી કારણ છે તેમ, ધર્મદ્રવ્ય, અમૂર્ત હોવા છતાં પણ પિતાના ઉપાદાન કારણથી ચાલવાવાળા જીવ અને પુદ્ગલેને ગમનમાં સહકારી કારણ છે. આ પ્રશ્ન ૬ઃ ધર્મદ્રવ્ય ગતિમાં સહકારી કારણ છે તેને મર્મ શું છે? ઉત્તર ઃ કઈ પણ દ્રવ્ય કઈ પણ અન્ય દ્રવ્યની પરિ શુતિનું કર્તા કે પ્રેરક હોતું નથી. જે દ્રવ્ય એગ્યતાવાળું છે તે Page #174 -------------------------------------------------------------------------- ________________ गाथा १७ १५९ વિશિષ્ટ નિમિત્તને પામીને સ્વયં પોતાના પિરણામથી પરિણમે છે. એ ન્યાયથી, ગમનક્રિયામાં પરિણત જીવ-પુદ્ગલ, ધદ્રવ્યનું નિમિત્તમાત્ર પામીને, સ્વયં પોતાના ઉપાદાન કારણથી પરિણમી જાય છે. ધર્મ દ્રવ્ય કોઈને પ્રેરણા કરીને ચલાવતુ નથી. આ જ સહકારી કારણ (હાવાના)ના ભાવ છે. પ્રશ્ન ૭ : ધદ્રવ્ય કેટલાં છે? ઉત્તર : ધર્મ દ્રવ્ય એક જ છે અને તેનું પરિમાણ સમસ્ત લેાકપ્રમાણ છે. પ્રશ્ન ૮ : ધર્મ દ્રવ્યમાં કેટલાં ગુણુ છે? ઉત્તર : ધદ્રવ્યમાં અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનેક સામાન્ય ગુણા છે અને અમૂર્તત્ત્વ, નિષ્ક્રિયત્ત્વ વગેરે અનેક સાધારણાસાધરણ ગુણ છે. ધદ્રવ્યમાં અસાધારણ ગુણ ગતિ હેતુત્વ છે. પ્રશ્ન ૯ : સામાન્ય ગુણ ન માનીએ તે શું હાનિ છે ? ઉત્તર ઃ સામાન્ય ગુણ ન માનવાથી વસ્તુની સત્તામાત્ર જ સિદ્ધ થતી નથી. પ્રશ્ન ૧૦ : અસાધારણ ગુણુ ન માનીએ તેા શુ હાનિ છે? ઉત્તર ઃ અસાધારણ ગુણુ ન માનીએ તે વસ્તુની અર્થક્રિયા જ નથી બની શકતી. અર્થાત્ અસાધારણ ગુણ વિના વસ્તુ જ શુ રહેશે ? પ્રશ્ન ૧૧ : શુ' અધા દ્રવ્યામાં અસાધારણ ગુણ હોય છે? ઉત્તર : બધા દ્રબ્યામાં એક અસાધારણ ગુણુ હાય છે. પ્રશ્ન ૧૨ : જીવ દ્રવ્યના અસાધારણ ગુણ કર્યેા છે? Page #175 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર ઃ જીવ દ્રવ્યના અસાધારણ ગુણુ ચૈતન્ય છે. આ ચૈતન્ય જ્ઞાન, દર્શન અને આનંદરૂપ છે. १६० પ્રશ્ન ૧૩ : પુદ્ગલદ્રવ્યના અસાધારણ ગુણ કયે છે? ઉત્તર : પુદ્ગલદ્રવ્યના અસાધારણ ગુણુ મૂત્વ છે. આ મૂત્વ રૂપ, રસ, ગંધ અને સ્પમય છે. પ્રશ્ન ૧૪ : અધર્મ દ્રવ્યના અસાધારણ ગુણ કયા છે? ઉત્તર : અધર્મ દ્રવ્યના અસાધારણ ગુણુ સ્થિતિહેતુત્વ છે. પ્રશ્ન ૧૫ : આકાશ દ્રવ્યના અસાધારણ ગુણુ કયા છે? ઉત્તર : આકાશદ્રવ્યના અસાધારણ ગુણુ વગાહન હેતુત્વ છે. પ્રશ્ન ૧૬ : ધદ્રવ્ય પરિણમન શીલ છે કે નહી ? ઉત્તર ઃ ધર્મ દ્રવ્ય પરિણમનશીલ છે, કારણ કે તે એક સત્ છે. પ્રત્યેક સત્ પરિણમનશીલ હોય છે પરંતુ ધર્મ દ્રવ્યનુ પરિણમન કેવળજ્ઞાનગમ્ય છે, જેમકે શુદ્ધજીવ (પરમાત્મા)નુ પરિણમન કેવળ જ્ઞાનગમ્ય છે. પરિણમનશીલ હૈાવા છતાં પણુ પ્રત્યેક દ્રવ્ય નિત્ય (ધ્રુવ) છે. આ ધર્માંદ્રવ્ય પણ નિત્ય (ધ્રુવ) છે. પ્રશ્ન ૧૭ : ધર્મદ્રવ્ય તા એક છે, તે બધા (દ્રબ્યા) ના ગમનમાં તે સહકારી કારણ કેવી રીતે થઈ શકે ? ઉત્તર : આકાશના એક પ્રદેશેથી ખીજા પ્રદેશે પહેાંચવાનુ નામ ગતિ છે. આ ગતિ એકસ્વરૂપ છે, તેથી એકરૂપવાળા ગતિસ્વરૂપ કાર્ય માં એક ધદ્રવ્ય કારણુ હાય છે. પ્રશ્ન ૧૮ : જે સ્થાનના જીવ-પુદ્દગલે ચાલે છે, તે સ્થાન પર રહેલા ધદ્રવ્યના પ્રદેશ જ ગતિહેતુ છે કે આખું યુધદ્રવ્ય ? Page #176 -------------------------------------------------------------------------- ________________ गाथा १७ ઉત્તર : પૂર્ણ ધર્મદ્રવ્ય ગતિ હેતુ છે. કોઈ પણ દ્રવ્યની એવી પરિસ્થિતિ નથી હોતી કે, કઈ દ્રવ્યની ક્રિયામાં અન્ય દ્રવ્યને કોઈ ભાગ નિમિત્ત કારણ હોય અને કોઈ ભાગ (નિમિત્ત કારણું ન હોય. પ્રશ્ન ૧૯ : ધર્મદ્રવ્ય એકપ્રદેશી હોય, અને તે ગમે ત્યાં સ્થિત હોય, તે એક જ સર્વ જીવ-પુદ્ગલેના મનમાં નિમિત્તકારણ કેમ ન થઈ જાય? ઉત્તર : બધા સાક્ષાત્ નિમિત્તકારણો એક ક્ષેત્રાવસ્થિત હોય છે. તેથી ધર્મદ્રવ્ય લેકવ્યાપી જ જીવ–પુદ્ગલેના મનમાં કારણ છે. પ્રશ્ન ૨૦ : કુંભાર તે ભિન્ન ક્ષેત્રમાં રહીને પણ ઘડાનું નિમિત્ત કારણ થાય છે? ઉત્તર : કુંભાર માટીના પરિણમનનું સાક્ષાત્ નિમિત્ત-- કારણ નથી પરંતુ આશ્રયભૂત નિમિત્ત-કારણ છે. પ્રશ્ન ૨૧ : સાક્ષાત્ નિમિત્ત કારણ કેને કહે છે? ઉત્તરઃ અંતર રહિત અન્વયવ્યતિરેક વાળા કારણને સાક્ષાત્ નિમિત્તકારણ કહે છે, જેમકે, બધા દ્રવ્યના પરિણમન સામાન્યનું સાક્ષાત્ નિમિત્તકારણ કાળદ્રવ્ય છે, જીવના વિભાવનું નિમિત્તકારણ કર્મ દ્રવ્ય છે. જીવ–પુદ્ગલની ગતિનું નિમિત્તકારણ ધર્મદ્રવ્ય છે વગેરે. પ્રશ્ન ૨૨ : ધર્મદ્રવ્ય અને ધર્મમાં શું અંતર છે? ઉત્તર : ધર્મદ્રવ્ય તો એક સ્વતંત્ર દ્રવ્ય છે, જે ગતિમાં ઉદાસીન નિમિત્તકારણ છે, અને ધર્મ આત્માના સ્વભાવને અથવા આત્મસ્વભાવના અવલંબનથી પ્રગટ થવાવાળી પરિણતિને કહે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ १६२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ' પ્રશ્ન ૨૩: કારણ તે પ્રેરક જ હોય છે, તે ધર્મદ્રવ્યને ઉદાસીન નિમિત્ત કારણ કેમ કહ્યું? ઉત્તર : કઈ પણ કાર્ય કેઈ અન્યની પ્રેરણાથી નથી થતું, પરંતુ પરિણમવાવાળું ઉપાદાન કારણ પિતાની યેગ્યતાને કારણે, અનુકુળ નિમિત્તનું સંનિધાન પામને સ્વયં પરિણમે છે. પ્રશ્ન ૨૪ : આ વિષયનું કોઈ દ્રષ્ટાંત છે કે કેમ? ઉત્તર : જે રીતે, ભવ્ય જીવ, નિજ શુદ્ધાત્માની અનુભૂતિરૂપ નિશ્ચયધર્મના કારણથી, ઉત્તમસંહનન, વિશિષ્ટ તથા પુણ્યરૂપધર્મના સંનિધાનરૂપ નિમિત્તકરણને પામી સિદ્ધગતિ રૂપે પરિણમે છે. જેમ માછલીના ચાલવામાં પાછું ઉદાસીન નિમિત્તકારણ છે તેમ જીવપુદ્ગલના ચાલવામાં ધર્મદ્રવ્ય ઉદાસીન નિમિત્તકારણ છે. આ પ્રમાણે ધર્મદ્રવ્યનું વર્ણન કરીને હવે આ ગાથામાં અધર્મદ્રવ્યનું વર્ણન કરે છે - ठाणजुदाण अधम्मा पुग्गलजीवाण ठाणसहयारी छाया जह पहियाणं गच्छंता व सो घरई ॥१८॥ અન્વય : ટાળજુવાન પુલીવાન ટાયરો મધમે છે ન વહિયા છીયા . સો વાજીંતા વ ઘ અર્થ : સ્થિતિ કરતાં પુદ્ગલ અને જેને સ્થિતિ કરવામાં સહાકારી કારણ અધર્મદ્રવ્ય છે. જેમ મુસાફરોને સ્થિતિ કરવામાં સહકારી કારણ છાયા છે. તે અધર્મદ્રવ્ય ગમન કરતાં જીવ-પુદ્ગલેને સ્થિતિ કરાવતું નથી. Page #178 -------------------------------------------------------------------------- ________________ गाथा १८ પ્રશ્ન ૧ : સ્થિતિ કરવી તેને અહીં શું અર્થ છે? ઉત્તર : ગમન કર્યા પછી સ્થિતિ કરવી એમ અહીં અર્થ છે. પ્રશ્ન ૨ ઃ આ પ્રકારની સ્થિતિ કયા દ્રવ્યમાં હોય છે? ઉત્તર : આ પ્રકારે સ્થિતિ માત્ર જીવ અને પુદ્ગલની જ હોય છે, કારણ કે ગમનક્રિયા પણ આ બે દ્રવ્યમાં જ છે. પ્રશ્ન ૩ : અધર્મ દ્રવ્ય અમૂર્ત છે તે સ્થિતિનું કારણ કેવી રીતે હેઈ શકે? ઉત્તર : જેમ સિદ્ધ ભગવાન અમૂર્ત હોવા છતાં પણ “હું સિદ્ધસમાન શુદ્ધ, અનંત જ્ઞાનાદિથી સંપન્ન છું” ઈત્યાદિ. સિદ્ધ-ભક્તિમાં રહેલા ભવ્યજીને સ્વથિતિ થવામાં બહિરંગ સહકારી કારણ થાય છે તેવી રીતે અમૂર્ત હોવા છતાં પણ અધર્મદ્રવ્ય સ્થિતિ કરતાં એવાં જીવ-પુદ્ગલેને સ્થિતિ થવામાં સહકારી નિમિત્ત કારણ થાય છે. પ્રશ્ન અધર્મદ્રવ્ય અપ્રેરક છે, તે ગમન કરતાં એવા જીવ-પુદ્ગલેને તે કેવી રીતે સ્થિતિ કરાવે? ઉત્તર : જેવી રીતે મુસાફરી કરતે વટેમાર્ગ વડછાયાનું નિમિત્ત પામીને પિતાના જ ભાવથી અને કારણથી થેલે છે તેવી રીતે ગમન કરતાં જીવ-અને પુદ્ગલે અધર્મદ્રવ્યનું નિમિત્ત પામીને પિતાના જ ઉપાદાન કારણથી શેભે છે. છાયા વટેમાર્ગને જ ખરાઈ કરીને ભાવતી નથી, તેવી રીતે અધર્મદ્રવ્ય કેઈને જબરાઈથી થોભાવતું નથી (સ્થિતિ કરાવતું નથી). પ્રશ્ન ૫ : અધર્મદ્રવ્યની બીજી શું વિશેષતાઓ છે? ઉત્તર : અધર્મદ્રવ્યને અસાધારણ ગુણ સ્થિતિહેતુત્વ Page #179 -------------------------------------------------------------------------- ________________ १६४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका છે. બાકીની બધી વિશેષતાઓ ધદ્રવ્ય જેવી છે, અર્થાત્ અધદ્રવ્ય એક છે, લેાકવ્યાપી છે. અનંતગુણાત્મક છે, નિષ્ક્રિય છે, પરિણમનશીલ છે, નિત્ય છે ઈત્યાદિ. પ્રશ્ન ૬ : અધર્મ દ્રવ્યમાં અને અધર્મીમાં શું ફેર છે? ઉત્તર : અધદ્રવ્ય એક સ્વતંત્રદ્રવ્ય છે જે જીવ અને પુદ્ગલને સ્થિતિ થવામાં ઉદાસીન સહકારી કારણ છે અને અધમતા આત્મસ્વભાવથી ત્રીજા ભાવાને આત્મા સમજવારૂપ અને અનાત્મામાં ઉપયોગ લગાવવારૂપ ભાવ છે. પ્રશ્ન ૭ : શુ' અધર્માસ્તિકાય વિના જીવ-પુદ્ગલ થાભી શકે છે ? ઉત્તર : ના, જેમ ધર્માસ્તિકાય વિના જીવ–પુદૂગલ ગમન કરી શકતા નથી તેમ અધર્માસ્તિકાય વિના જીવ-પુદ્ગલ સ્થિતિ કરી શકતા નથી. પ્રશ્ન ૮ : જો એમ હાય તેા ધર્મ-અધદ્રવ્ય પ્રેરક અથવા મુખ્ય કારણ માનવા જોઈ એ ? ઉત્તર : ધર્મ, અધદ્રવ્ય ગતિ સ્થિતિના પ્રેરક નથી અને મુખ્ય કારણ પણ નથી. કારણ કે જો તેઓ મુખ્ય કારણ અની જાય તે આ બન્નેનું કાર્ય ઈર્ષ્યાપૂર્વક થવુ જોઈ એ અને (તા પછી) જે દ્રવ્ય ગતિ કરે તે ગતિ જ કરે અને સ્થિતિ કરે કરે તે સ્થિતિ જ કરે વગેરે અનેક દોષ આવે છે. પ્રશ્ન ૯ : ઉદાસીન કારણ માનવાથી એવી અવ્યવસ્થા કેમ નથી થતી ? ઉત્તર : જીવ-પુદ્ગલ નિશ્ચયથી પેાતાના પિરણામથી ગંતિ-સ્થિતિ કરે છે; હા એ વાત અવશ્ય છે કે તેઓ ધર્મ Page #180 -------------------------------------------------------------------------- ________________ गाथा १९ १६५ અધર્મદ્રવ્યનું નિમિત્ત પામીને ગતિ સ્થિતિ કરે છે તેથી દેષ આવતું નથી. પ્રશ્ન ૧૦ : ધર્મ-અધર્મદ્રવ્ય શું ઉપાદેય તત્વ છે કે હેય તત્વ? ઉત્તર : શુદ્ધાત્માથી ભિન્ન હોવાને લીધે તે પણ હેય તો છે. આ પ્રકારે અધર્મદ્રવ્યનું વર્ણન કરીને હવે આકાશતત્વનું વર્ણન કરે છે ? अवगासदाणजोग्गं जीवादीण वियाण आयास । जेण्हं लेागागास अल्लोगागासमिदि दुविहं ॥ १९ ॥ અન્વય : નવાવાળું અવસાન જ માયા રિવાજ, लोगागास अलोगागासं दुविहं इदि जेण्हं ॥ અર્થ : જીવાદિ સર્વ દ્રવ્યોને અવકાશ (જગ્યા) આપવામાં જે સમર્થ છે તેને આકાશ જાણે તે આકાશ, લેકાકાશ અને અલકાકાશ એ પ્રમાણે બે ભેદવાળું છે. આ જિનેન્દ્રદેવને સિદ્ધાંત છે. પ્રશ્ન ૧ : આકાશ દ્રવ્ય કેટલા છે? ઉત્તર : આકાશ એક અખંડ દ્રવ્ય છે. પ્રશ્ન ૨ અખંડ આકાશના કાકાશ અને અલકાકાશ એવા બે ભેદ કેવી રીતે થઈ શકે? ઉત્તર : આ બે ભેદ ઉપચારથી છે. જેટલા આકાશપ્રદેશમાં સર્વ દ્રવ્ય રહે છે તેટલાને લેકાકાશ કહે છે અને તેની બહારના આકાશને અલકાકાશ કહે છે. આકાશમાં સ્વયં ભેદ નથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૩ : આકાશમાં કેટલાં ગુણ છે? ઉત્તર : આકાશમાં અસાધારણ ગુણ અવગાહના હેતુત્વ છે. તે ઉપરાંત અસ્તિત્વાદિ અનંતગુણો પણ છે. આ દ્રવ્ય પણ નિષ્ક્રિય અને સર્વવ્યાપી છે. તેને કયાંય પણ અંત નથી. પ્રશ્ન ૪ : જે બધા દ્રવ્યો આકાશમાં રહે તે બધા આકાશમય થઈ જશે? ઉત્તર : નિશ્ચયથી તે દરેક દ્રવ્ય પિતાના પ્રદેશમાં જ રહે છે. બાહ્ય સંબંધદ્રષ્ટિથી તેઓ આકાશક્ષેત્રમાં રહેતા હેવાને લીધે વ્યવહારથી બધા દ્રવ્યો આકાશમાં રહે છે એમ કહેવામાં આવે છે. પ્રશ્ન ૫ : આ વ્યવહારનું શું પ્રજન છે? ઉત્તર : આ વ્યવહારનું પ્રયોજન હેય ઉપાદેય વસ્તુઓને પરિચય કરાવવાનું છે. પ્રશ્ન ૬ : આકાશના વર્ણનથી તે પ્રયોજન કેવી રીતે સિદ્ધ થાય છે? ઉત્તર : જે આકાશમાં વસ્તુઓ કયાં રહે છે તેનું વર્ણન ન મળે તે મેક્ષ ક્યાં, સ્વર્ગ કયાં, નરક કયાં વગેરે કેવી રીતે સરળતાથી સમજાઈ શકે? જેમ નિશ્ચયનયથી સહજશુદ્ધ ચૈતન્યરસથી પૂર્ણ નિજપ્રદેશમાં સિદ્ધપ્રભુ વિરાજે છે તે પણ વ્યવહારનયથી સિદ્ધ-ભગવાન મેક્ષશીલામાં સ્થિત છે એમ કહેવાય છે. પ્રશ્ન ૭ : મેક્ષસ્થાન કયાં છે? ઉત્તર : નિશ્ચયનયથી તે જે પ્રદેશમાં આત્મા કર્મરહિત થયે તે સ્થાન છે. વ્યવહારનયથી, કર્મ રહિત આત્માઓને Page #182 -------------------------------------------------------------------------- ________________ गाथा ११ ઊર્ધ્વગમન સ્વભાવ હોવાથી લેકા પહોંચતા હોવાથી લેકને અગ્રભાગ મેક્ષસ્થાન કહેવામાં આવે છે. પ્રશ્ન ૮: મનુષ્ય જ્યાં રહે છે? ઉત્તર : મનુષ્યપર્યાય, વિજાતીય પર્યાય હોવાથી, અનંત પુદ્ગલોના પ્રદેશનું અને આત્મપ્રદેશનું એક-સમુદાયરૂપે રહેવું છે. ત્યાં પણ પ્રત્યેક પરમાણુ નિશ્ચયથી પિતપતાના પ્રદેશમાં છે અને આત્મા પિતાના પ્રદેશમાં છે. વ્યવહારનયથી, મનુષ્ય, અઢી દ્વિીપમાં જ્યાં નિવાસ કરતે હોય ત્યાં રહે છે. પ્રશ્ન ૯ : આ કર્યો વ્યવહાર છે? ઉત્તરઃ આ ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય છે. પર્યાયરૂપે વર્ણન છે તેથી વ્યવહાર છે, ખરેખર તે સદ્દભૂત નથી તેથી અસદ્દભૂત છે, બીજાના નામથી ઉપચાર કર્યો છે તેથી ઉપચરિત છે. પ્રશ્ન ૧૦ : આકાશ, જીવ-પુદ્ગલેની ગતિસ્થિતિનું પણ કારણ છે તે પછી માત્ર અવગાહનહેતુત્વ જ આકાશને કેમ કહ્યું? ઉત્તર : આકાશ ગતિસ્થિતિનું કારણ નથી કારણ કે જે આકાશ ગતિ સ્થિતિનું કારણ હોય તે લેક-અલકનું વિભાજન ન રહે. જે (દ્રવ્ય) ગતિ કરતું હોય તે અસીમ ક્ષેત્ર સુધી ગતિ જ કર્યા કરે અને કાકાશની બહાર જઈને કઈ જગ્યાએ સ્થિતિ કરત. આ પ્રમાણે આકાશદ્રવ્યનું સામાન્ય વર્ણન કરીને હવે તેનું વિશેષ વર્ણન કરે છે? Page #183 -------------------------------------------------------------------------- ________________ १६८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका धम्माऽधम्मा कालो पुग्गलजीवा य संति जावदिये आयासे सेो लेोगा तत्तो परदा अलोगृत्तो ॥२०॥ અન્વય ? ના વાયાસે ધમાગધબ્બા ા પુત્ર जीवा य संति से लोगो तत्तो परदा अलोगुत्तों ॥ અર્થ : જેટલા આકાશમાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય છે તે તે કાકાશ છે અને તેથી આગળ અકાકાશ કહેવાય છે. પ્રશ્ન ૧ : લેકાકાને આકાર કેવો છે? ઉત્તર : સાતપુરૂષે એકની પાછળ એક એમ ઉભા રહે તથા હાથ કમર ઉપર રાખે અને પગ પહોળા રાખે. જે આકાર તે વખતે તેમને થાય તેવો આકાર કાકાશને છે. પ્રશ્ન ૨ : કાકાશનું પરિમાણ કેટલું છે ? ઉત્તર : સર્વ કાકાશનું પરિમાણ ૩૪૩ ઘન રાજુ પ્રમાણ છે. જેમ કે ઉપર કહેલાં ઉદાહરણમાં, તે સપ્તપુરૂષાકારનું પરિમાણ લગભગ ૩૪૩ ઘન જેટલું છે. પ્રશ્ન ૩ : લેકાકાશના કેટલા ભાગ છે? ઉત્તર : કાકાશના ત્રણ ભાગ છે, અલેક, મધ્ય લેક, ઊર્ધ્વલક. પ્રશ્ન ૪ : અલેકનું પરિમાણ કેટલું છે? ઉત્તર : અલકનું પરિમાણ ૧૯ ઘન રાજુ છે. જેમકે દ્રષ્ટાંતમાં કમરથી નીચે સુધી બધું મળીને લગભગ ૧૯૬ ઘન પ્રમાણ છે. પ્રશ્ન ૫: મધ્યલેકનું પરિમાણ કેટલું છે? Page #184 -------------------------------------------------------------------------- ________________ गाथा २० १६९ ઉત્તર : મધ્યલેાકનું પરિમાણુ ૧ વર્ગ રાજુ માત્ર છે. પ્રશ્ન ૬ : ઊર્ધ્વલેાકનું પરિમાણ કેટલુ છે ? ઉત્તર : ઊર્ધ્વલેાકનું પરિમાણુ ૧૪૭ ઘનરાજી છે. જેવી રીતે દ્રષ્ટાંતમાં કમરથી ઉપર ડાક સુધી ૧૪૭ ઘન જેટલું છે. પ્રશ્ન ૭ : લેાકાકાશમાં બધા મળીને કેટલાં પ્રદેશ છે? ઉત્તર : લાકાકાશમાં પ્રદેશા અસંખ્યાત છે. પ્રશ્ન ૮ : લેાકાકાશના અસખ્યાત પ્રદેશામાં અનતાન ત જીવ, અનંતાનંત પુદ્ગલ, એક ધદ્રવ્ય, એક અધદ્રવ્ય, અસંખ્યાત કાળદ્રવ્ય એ પ્રકારે બધા કેવી રીતે સમાઈ જાય છે ? ઉત્તર ઃ જેમ એક દ્વીપકના પ્રકાશમાં અનેક દ્વીપકના પ્રકાશ સમાઈ જાય છે તેમા આકાશમાં અને ખીજા દ્રવ્યામાં પણ અનેક દ્રવ્ય સમાઈ જવાની ચેાગ્યતા છે તેથી અનેક દ્રવ્યેનુ અવગાહન લેાકાકાશમાં થઈ જાય છે. પ્રશ્ન ૯ : જો આકાશમાં એવી અવગાહશક્તિ ન માનવામાં આવે તે શું વાંધો છે? ઉત્તર : જો આકાશમાં અવગાહશક્તિ નહાય, તે લેાકાકાશના એક એક પ્રદેશ પર એક એક પરમાણુ જ રહે, અન્ય પરમાણુ ન રહે એવી સ્થિતિમાં જીવના વિભાવપરિણામ ન થઈ શકે કારણ કે એક કે સંખ્યાત પરમાણુ વિભાવમાં નિમિત્ત હાતા નથી. પ્રશ્ન ૧૦ : અલેાકાકાશમાં તે કાળદ્રવ્ય છે નહી તે પછી અલેાકાકાશનુ પરિણમન કેવી રીતે થાય છે? ઉત્તર : લેાકાકાશમાં સ્થિત કાળદ્રવ્યના નિમિત્તથી સમસ્ત આકાશનું પરિણમન થઈ જાય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ १७० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૧ : લેાકાકાશમાં રહેવાવાળા કાળદ્રવ્યનુ' નિમિત્ત પામીને લેાકાકાશનું જ પરિણમન થવું જોઈ એ ? ઉત્તર : આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેથી આકાશમાં જે પરિણમન થાય તે આખા આકાશમાં થઈ જાય છે. જેમકે એક ખીલી ઉપર ચાક ફરતા હાય તા, નિમિત્તભૂત ખીલી તે માત્ર ચાકના મધ્યભાગના ક્ષેત્રમાં છે તે પણ માત્ર તેટલે (મધ્યના) ભાગ જ નહીં પણ આખા ચાક કુરે છે. પ્રશ્ન ૧૨ : આ આકાશ દ્રવ્યના પરિજ્ઞાનથી આપણે શુ' શિક્ષા લેવી જોઈએ ? ઉત્તર : જો કે વ્યવહારદ્રષ્ટિએ જોતાં એ સત્ય છે કે મારા (આત્માના) નિવાસ આકાશપ્રદેશેમાં છે તે પણ નિશ્ચયદ્રષ્ટિથી મારી નિવાસ આત્મપ્રદેશામાં જ છે. આના (આ સમજવાના) એ હેતુએ છે : (૧) આત્મા અનાથિી છે અને આકાશ પણુ અનાદિથી છે. એવુ પણ નથી કે આત્મા ક્યાંક ખીજે હતા અને પછીથી તેને લાવીને આકાશમાં મૂકવામાં આણ્યે. (૨) આત્મા સ્વય' સત્ છે. પેાતાના ગુણુપર્યાયરૂપે છે, આકાશ પણુ સ્વયં સત્ છે અને પોતાના ગુણુપર્યાયરૂપ છે, તેથી (નિશ્ર્ચયથી) કાઈ પણ દ્રવ્ય કોઈ પણ દ્રવ્યને આધારરૂપે નથી. તેથી હું આકાશદ્રવ્ય પરથી દ્રષ્ટિ હટાવીને, કેવળ નિજ આત્મતત્ત્વને જોઉં – આ શિક્ષા આપણે ગ્રહણ કરવી જોઈ એ. આ પ્રકારે દ્રવ્યનુ વર્ણન કરે છે (પ્રરૂપણ કરે છે) : આકાશદ્રવ્યનું વર્ણન કરીને હુવે કાળ Page #186 -------------------------------------------------------------------------- ________________ गाथा २१ दव्यपरिवहरुवा जो से काला हवे ववहारा परिणामादिलक्खा वट्टणलक्खा य परमट्ठो ॥ २१ ॥ વ્ય વિટ્ટહવા સે ववहारा काला हवेइ य वट्टणलक्खा परमहो । અન્વય ને ાિમારીગરવા અર્થ : જે પિરણામ વગેરે દ્વારા જાણવામાં આવ્યે તથા જે દ્રવ્યેાના પરિવર્તનરૂપે જાણવામાં આવ્યા તે તેા વ્યવહારકાળ છે અને વના જ જેનું લક્ષણ છે તે નિશ્ચયકાળ છે. १७१ પ્રશ્ન ૧ : વ્યવહારકાળ કાને કહે છે? ઉત્તર : વ્યવહારમાં કલાક, દિવસ વગેરેના જે વ્યવહા૨ કરવામાં આવે છે તેને વ્યવહારકાળ કહે છે. પ્રશ્ન ર્ : વ્યવહારકાળના કેટલા ભેદ્ર છે ? ઉત્તર ઃ સમય, આવલી, સેકંડ, મીનીટ, કલાક, દિવસ, અઠવાડિયુ, પખવાડિયુ, મહિના, વર્ષ વગેરે અનેક ભેદ છે. પ્રશ્ન ૩ : · પરિણામ વગેરે ' એ શબ્દથી શું શુ : > સમજવુ' જોઈ એ ? ઉત્તર : પરિણામ, ક્રિયા, પરત્વ, કરવું જોઈએ. વ્યવહારકાળ આ લક્ષણેાથી જણાય છે. પ્રશ્ન ૪ : પરિણામ કેાને કહે છે? ઉત્તર : દ્રવ્યાના પરિણમનને પરિણામ કહે છે. દ્રવ્ય એક અવસ્થાથી ખીજી અવસ્થાને ધારણ કરે છે. આ પિરણમનાથી વ્યવહારકાળના નિશ્ચય થાય છે. પ્રશ્ન ૫ : ક્રિયા કોને કહે છે? ઉત્તર : એક બ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાને અપરત્વનું ગ્રહણ Page #187 -------------------------------------------------------------------------- ________________ १७२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અને દૂધના ઉકળવાથી થતા હલનચલનને કિયા કહે છે. આ બે સ્વરૂપના કારણે કિયા પણ બે પ્રકારની થાય છે. (૧) દેશાંતરચલનરૂપ અને (૨) પરિશ્ચંદનરૂપ. પ્રશ્ન ૬ : પરત્વ કેને કહે છે? ઉત્તર : મોટાપણને અથવા પ્રાચીનપણાને પરત્વ કહે છે. જેમકે અમુક બાળક બે વર્ષ મોટો છે વગેરે. પ્રશ્ન ૭ : અપરત્વ કેને કહે છે? ઉત્તર : નાનાપણાને અથવા અર્વાચીનતાને અથવા નવીનપણાને અપરત્વ કહે છે, જેમકે અમુક બાળક બે વર્ષે નાનું છે વગેરે. પ્રશ્ન ૮: વર્તન કેને કહે છે? ઉત્તર : પદાર્થને પરિણમનમાં સહકારી કારણ હેવાને વર્તન કહે છે. પ્રશ્ન ૯ : નિશ્ચયકાળ કેને કહે છે? ઉત્તર : સમય, મીનીટ વગેરે જેની પર્યાયે છે તે દ્રવ્યને નિશ્ચયકાળ કહે છે. આ કાળ દ્રવ્ય બધા પદાર્થોના પરિ મનનું સહકારી નિમિત્ત કારણ છે, અને આ વર્તન કાળ દ્રવ્યનું (અસાધારણું લક્ષણ છે. પ્રશ્ન ૧૦ : વર્તન વ્યવહારકાળનું લક્ષણ છે કે નહિ? ઉત્તર : વર્તના વ્યવહારકાળનું પણ લક્ષણ છે, એ વર્તનને અર્થ છે એક સમયમાત્રનું પરિણમવું. આનાથી, સમય વગેરે વ્યવહારકાળનું જાણવું બની શકે છે. પ્રશ્ન ૧૧ : સમયનું પરિમાણ કેટલું છે? ઉત્તર : એક પરમાણુ મંદ ગતિથી આકાશના) એક Page #188 -------------------------------------------------------------------------- ________________ गाथा २१ १७३ પ્રદેશેથી ખીજા પ્રદેશે પહોંચે તેમાં જેટલા કાળ લાગે તેને એક સમય કહે છે. અથવા આંખના પલકારામાં જેટલા કાળ થાય તે અસંખ્યાત આવલીપ્રમાણ છે અને એક આવલીમાં અસંખ્યાત સમય હોય છે, તેથી આવલીના અસંખ્યાત ભાગમાંથી એક સમય કહેવામાં આવે છે. પ્રશ્ન ઇંર્ : પદાર્થાંનું પરિણમન જે કાળને આધીન છે, તે પરિણમન પદાર્થાના સ્વભાવ થઈ જશે ? ઉત્તર : પદાર્થનું પરિણમન તે પદાર્થોના પોતાના સ્વભાવ જ છે. તેને દ્રવ્યત્વ-સ્વભાવ કહે છે. કાળદ્રવ્ય તે પરિણમતા પદાર્થોના પરિણમનમાં માત્ર નિમિત્ત કારણ છે. પ્રશ્ન ૧૩ : એક પ્રદેશથી ખીજા પ્રદેશ સુધી જવામાં જો પરમાણુને એક સમય લાગે તે પરમાણુને ચૌદ રાજુ પ્રમાણ અસંખ્યાત પ્રદેશાનું ઉલ્લંઘન કરતા અસંખ્યાત સમય લાગે ? ઉત્તર ઃ શીઘ્ર ગતિથી ગમન કરવાવાળા પરમાણુ એક સમયમાં ચૌદ રાજુપ્રમાણુ ગમન કરે છે. મંદ ગતિથી ચાલવામાં એક પ્રદેશથી ખીજા પ્રદેશે જવામાં એક સમય લાગે છે. જેમ કોઈ પુરૂષ ધીમી ચાલથી ૨૦૦ માઈલ ૨૦ દિવસમાં ચાલે છે, તે જ વિદ્યા સિદ્ધ થતાં શીઘ્ર ગતિથી ૨૦૦ માઈલ એક દિવસમાં પણ ચાલી શકે છે. તે તે સમય કાંઈ વીસ દિવસના ન કહેવાય. તે જ પ્રકારે, પરમાણુ મંદગતિથી એક પ્રદેશ સુધી એક સમયમાં ચાલે છે અને શીઘ્ર ગતિથી અસંખ્યાત પ્રદેશ સીધા (ચૌદ રાજી પ્રમાણ એક સમયમાં ચાલે છે. પ્રશ્ન ૧૪ : સમય તા ઠીક, પણ નિશ્ચયકાળદ્રવ્ય જાણે કે કાંઈ પ્રતીતમાં આવી શકતું નથી? Page #189 -------------------------------------------------------------------------- ________________ १७४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર જે સમયને જ સમય માનવામાં આવે તે સમય તે ધ્રુવ નથી, એક ક્ષણે ઉત્પન્ન થઈ બીજા ક્ષણે નષ્ટ થાય છે, તેથી સમય પર્યાય સિદ્ધ થઈ હવે તે સમય કયા દ્રવ્યની પર્યાય છે? જે દ્રવ્યની તે પર્યાય છે તેને જ કાળદ્રવ્ય કહેવામાં આવ્યું છે. પ્રશ્ન ૧૫ : કાળદ્રવ્ય તે બીજા સર્વ પદાર્થોની પરિકૃતિનું નિમિત્ત કારણ છે, તે કાળદ્રવ્યની પરિણતિનું નિમિત્ત કારણ કયું છે? ઉત્તર : કાળદ્રવ્યની પરિણતિનું નિમિત્ત કારણ તે કાળદ્રવ્ય છે, જેમ કે બધા પદાર્થોના અવગાહનને હેતુ આકાશ છે અને આકાશના અવગાહનને હેતુ આકાશ સ્વયં છે. પ્રશ્ન ૧૬ : સમયનું ઉપાદાનકારણ પરમાણુનું ગમન છે કાળ નહિ? ઉત્તર : સમયનું ઉપાદાન કારણ જે પરમાણુ હોય તે પરમાણુના રૂપ, રસ આદિ સમયમાં હોવા જોઈએ, પરંતુ તે તો નથી. તેથી સમયનું ઉપાદાન કારણ પરમાણુ નથી. પ્રશ્ન ૧૭ : મીનીટનું ઉપાદાનકારણ તે ઘડીયાળના મીની ટવાળા કાંટાનું એક ચક્કર ફરવું તે પ્રત્યક્ષ દેખાય છે? ઉત્તર ઃ ઘડીયાળને કાંટો મીનીટનું કારણ નથી. કાંટાની તે ક્રિયા તે તેટલા સમયને સંકેત કરવાની છે. જે કાંટાની પર્યાય મીનીટ હોય તે કાંટાના રૂપ, રસ વગેરે તેમાં હોવા જોઈએ, કારણ કે કાર્ય ઉપાદાનકારણ એવું જોવામાં આવે છે. અત્યક્ષ દેખાય છે? કાંટાની તે કિયાળને કાટ Page #190 -------------------------------------------------------------------------- ________________ १७५ પ્રશ્ન ૧૮ : સમય આદિ વ્યવહારકાળના નિમિત્ત કારણ गाथा २१ ક્યા ક્યા છે? ઉત્તર : પરમાણુનું મદ-ગતિથી એક પ્રદેશથી ખીજા પ્રદેશમાં જવું, આંખના પેાપચાનુ ઉઘડવું, છિદ્રવાળા વાસણમાંથી પાણી અથવા ચૈતીનું પડવું, સૂર્યનું ઉદ્દય કે અસ્ત થવુ વગેરે અનેક પુદ્દગલાના પરિણમન વ્યવહારકાળના નિમિત્તકારણા છે. પ્રશ્ન ૧૯ : ઉપરોક્ત પુદ્ગલ-પરિણમન કર્તા-કારણુ છે કે સાયક કારણ છે? ઉત્તર : ઉપરાક્ત પુદ્ગલ-પરિણમન સમય આદિના જ્ઞાયક કારણા છે, કારણ કે ખરેખર તો કાળપરિણમનમાં કાળ દ્રવ્ય જ ઉપાદાન કારણ છે અને કાળદ્રવ્ય જ નિમિત્ત કારણ છે. પ્રશ્ન ૨૦ : આ પ્રમાણે તે જીવાદિના પરિણમનમાં કાળદ્રવ્ય પણ સાયક-કારણ હાવુ જોઇએ ? ઉત્તર : કાળ પિરણમન સદેશ છે અને કાળદ્રવ્યના જ્ઞાયકપણાની કોઈ વ્યાપ્તિ પણ થતી નથી, તેથી તે જીવાદિના પરિણમનમાં જ્ઞાયક કારણુ બની શકતું નથી. પ્રશ્ન ૨૧ : આ ગાથામાંથી આપણે શું ધ્યેય સ્વીકારવું જોઈએ? ઉત્તર : જો કે કાળલબ્ધિનું નિમિત્ત પામીને નિજ શુદ્ધાત્માની સમ્યગ શ્રદ્ધાન જ્ઞાન- આચરણુરૂપ મેાક્ષમાગ પ્રાપ્ત થાય છે, તે પણ ત્યાં આત્મા જ ઉપાદાન કારણુ અને ઉપાદેયપણે માનવા જોઈ એ. કાળ માહ્યતત્વ હોવાથી હાય છે. આ પ્રમાણે, કાળદ્રવ્યનું સ્વરૂપ બતાવીને હવે તેમની (કાળાણુઓની) સંખ્યા અને સ્થાન બતાવે છે Page #191 -------------------------------------------------------------------------- ________________ १७६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका लायासवदेसे इक्किके जे ठिया हु इक्किक्का | रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि ॥ २२ || અન્વય : દિશે ટેાયાયસદ્રેસે વાળ રાસી રૂપ इक्का हु ठिया कालाणू ते असंखदव्वाणि । અર્થ : એક એક લેાકાકાશના પ્રદેશ પર રત્નાની રાશી (સમુહ) ની માફક, જુદા જુદા એક એક સ્થિતિવાળા, તે કાળદ્રવ્ય છે, અને તે અસંખ્યાત છે. પ્રશ્ન ૧ : કાળદ્રવ્યને કાળાણું કેમ કહે છે ? ઉત્તર : કાળદ્રવ્ય એક પ્રદેશી છે અથવા પરમાણુમાત્ર પ્રમાણવાળા છે તેથી તેને કાળાણુ કહે છે. પ્રશ્ન ૨ : અણુ કેટલા પ્રકારના હાય છે? ઉત્તર : અણુ ચાર પ્રકારના કહ્યાં છે (૧) દ્રવ્યાણુ (૨) ક્ષેત્રાણુ (૩) કાળાણુ (૪) ભાવાણુ. પ્રશ્ન ૩ : દ્રવ્યાણુ કાને કહે છે? ઉત્તર ઃ જે, દ્રવ્ય અથવા પિંડરૂપે અણુ હાય તે દ્રવ્યાણુ છે. દ્રબ્યાણુને પરમાણુ પણ કહે છે. આ સ્વતંત્ર દ્રવ્ય છે. પ્રશ્ન ૪ : ક્ષેત્રાણુ કોને કહે છે ? ઉત્તર : જે ક્ષેત્રમાં અણુ હોય તે ક્ષેત્રાણુ છે. ક્ષેત્રાણુ આકાશના એક પ્રદેશને કહે છે. આ સ્વતંત્ર દ્રવ્ય નથી પરંતુ આકાશ દ્રવ્યના કલ્પિત એક અંશ છે. છે પ્રશ્ન પ કાળાણુ કોને કહે છે? ઉત્તર : અણુપ્રમાણ કાળદ્રવ્યને કાળાણુ કહે છે. આ નિશ્ચય કાળદ્રવ્ય છે. સમયમાં જે સૌથી આ હોય તેને પણ કાળાણુ કહે છે, (અને) આ સમય નામની પર્યાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ गाथा २२ પ્રશ્ન ૬ : ભાવાણુ કાને કહે છે? ઉત્તર ઃ જે ભાવરૂપથી નાનેા હોય, સૂક્ષ્મ હોય તે ભાવાળુ છે. ભાવાથી, તાપ અહી ચૈતન્ય (એમ છે. અભેદ વિવક્ષાથી ભાવાણુથી જીવનું પણ ગ્રહણ કરવામાં આવે છે. પ્રશ્ન ૭ : કાળદ્રવ્ય એક જ માનવામાં આવે અને અસંખ્યાતપ્રદેશી માનવામાં આવે તે ધર્માસ્તિકાયની જેમ આ દ્રવ્યની પણ વ્યવસ્થા બની જાય? ઉત્તર : પદાર્થાનુ પરિણમન અનેક પ્રકારનું હોય છે. તેમના નિમિત્તભૂત કાળદ્રવ્યા લેાકાકાશના એક એક પ્રદેશે સ્થિત છે. કાળદ્રવ્ય (આ કારણથી) અસ`ખ્યાત જ છે. १७७ પ્રશ્ન ૮ : શુ કાળદ્રવ્ય ઉત્પાદ-વ્યય-પ્રોબ્યયુક્ત છે? ઉત્તર ઃ કાળદ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધાયુક્ત છે. નવીન સમયની પર્યાયરૂપે ઉત્પાદ થાય છે. પૂર્વ સમયની પર્યાયના વ્યય થાય છે અને ઉત્પાદ- વ્યયના આધારભૂત કાળદ્રવ્ય રૂપે રહે છે. પ્રશ્ન ૯ : કાળદ્રવ્ય ન માનીએ અને માત્ર સમય, ઘડી, કલાક વગેરે વ્યવહારકાળ જ માનીએ તે શું વાંધા ? ઉત્તર : વ્યવહારકાળ પર્યાય છે કારણ કે તે વ્યતિરેકી અને ક્ષણિક છે. એ વ્યવહારકાળના આધારભૂત કોઈ દ્રવ્ય છે જ. આ આધારભૂત દ્રવ્યનું નામ કાળદ્રવ્ય રાખવામાં આવ્યુ છે. પ્રશ્ન ૧૦ : વાસ્તવમાં તા કાળદ્રવ્યની પર્યાય સમય જ છે, સમયના સમૂહેામાં કલ્પના કરીને મીનીટ, કલાક વગેરે માન્યા, તે। તે કેવી રીતે પર્યાય થઈ શકે? ૧૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ १७८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : વાસ્તવમાં તે પર્યાય સમય જ છે, તેથી વ્યવહારકાળ પણ તવથી સમય જ છે. તે પણ વાસ્તવિક સમયના સમૂહ વાળા મીનીટ-કલાક વગેરેને વ્યવહાર ઉપયોગી હોવાથી તેમને પણ વ્યવહાર કાળ કહ્યાં છે. આ પ્રમાણે કાળદ્રવ્યનું વર્ણન કરીને, પદ્રવ્યમાંથી જે જે અસ્તિકાય છે, તેમનું વર્ણન કરે છે : एवं छब्मेयमिदं जीवाजीवप्पमेददो दवं । उत्तं कालविजुत्तं णादव्वा पंच अस्थिकाया दु ॥ २३ અન્વય : નવાનવા મેઢ છેમેર્ચ ૩ત્ત, તુ कालविजुत्तं पंच अथिकाया गायया ॥ અર્થ : આ પ્રમાણે એક જીવ અને પાંચ અજીના ભેદથી, બધા મળીને દ્રવ્ય છ પ્રકારના કહેવામાં આવ્યા છે, પરંતુ કાળદ્રવ્યને બીજા પાંચ દ્રવ્ય અસ્તિકાય જાણવા જોઈએ. પ્રશ્ન ૧ : દ્રવ્ય ખરેખર શું ? જ હોય છે? ઉત્તર : દ્રવ્ય તે ખરેખર અનંતાનંત છે, કારણ કે પિતાનું સત્વ તે દરેકનું જુદુ હોય છે. આનું પ્રમાણ સ્પષ્ટ છે કે પ્રત્યેક પદાર્થનું ચતુષ્ટય પિતપતામાં હોય છે. એક દ્રવ્યના ચતુષ્ટય બીજા દ્રવ્યમાં પહોંચતા નથી, તેમ છતાં, અસધારણગુણથી જે જે દ્રવ્યમાં સમાનતા છે તેમની એક એક જાતિ માનીને દ્રવ્ય છ પ્રકારના કહેવામાં આવ્યા છે. પ્રશ્ન ૨ : ચતુષ્ટય એટલે શું? ઉત્તર : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારને અહીં ચતુષ્ટય શબ્દથી કહ્યાં છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ गाथा २३ પ્રશ્ન ૩ : દ્રવ્ય કોને કહે છે? ઉત્તર : જે સ્વયં પરિપૂર્ણ સત્ છે, એક પિંડ છે તેને દ્રવ્ય કહે છે, અર્થાત્ ક્ષેત્ર-કાળ-ભાવના એક સમુદાયને દ્રવ્ય કહે છે. १७९ પ્રશ્ન ૪ : ક્ષેત્ર કોને કહે છે? ઉત્તર ઃ વસ્તુના પ્રદેશાને ક્ષેત્ર કહે છે. પ્રત્યેક વસ્તુના કોઈ આકાર હાય છે અને તે (આકાર) ક્ષેત્રથી બને છે એનુ. ખીજુ નામ દેશાંશ પણ છે. પ્રશ્ન ૫ : કાળ કાને કહે છે ? ઉત્તર : પરિણમન અથવા પર્યાયને કાળ કહે છે. દરેક વસ્તુ કાઈ કે કોઈ પર્યાયમાં હોય જ છે. પર્યાયનુ બીજું નામ ગુણાંશ પણ છે. પ્રશ્ન ૬ : ભાવ કોને કહે છે? ઉત્તર : પદાર્થના સ્વભાવને ભાવ કહે છે. શક્તિ, ગુણ, શીલ, ધ, આ બધાં પર્યાચવાચી નામ છે. પ્રશ્ન ૭ : એક પદાર્થ ખીજાના ચતુષ્ટયરૂપે નથી, તેને સ્પષ્ટ ભાવ શું છે ? ઉત્તર : એક પદાર્થ ખીજા પટ્ટાના દ્રવ્યરૂપે નથી, અર્થાત્ દરેક પદાર્થાંનું પેાતાનું સત્ત્વ જુદુ જુદુ છે. પ્રદેશ પણ જુદા જુદા છે તે ક્ષેત્રની ભિન્નતા (જુદાપણુ) છે. કોઈ પદાર્થ બીજા દ્રવ્યની પરિણતિથી નથી પરિણમતા એ કાળની ભિન્નતા છે. કોઈ પદાર્થ કોઈ બીજા પદાર્થોના ગુણરૂપે નથી થતા તે ભાવની ભિન્નતા છે. આ રીતે અનેકાંતરૂપ વસ્તુમાં રહેવાવાળા અનેક ધર્માં સ્યાદ્વાદથી સિદ્ધ થઈ જાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ १८० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૮ : અનેકાંત કેને કહે છે? ઉત્તર : જેમાં અનેક અંત અથવા ધર્મ હોય તેને અનેકાંત કહે છે. આ સિદ્ધાંતનું નામ પણ અનેકાંત છે. પ્રશ્ન ૯ : સ્યાદ્વાદ કેને કહે છે? ઉત્તર : અનેકાંતાત્મક વસ્તુના ધર્મોને, સ્યાત્ અથવા અપેક્ષાથી વાદ અથવા કહેવું તે સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદનું બીજુ નામ અપેક્ષાવાદ પણ છે. પ્રશ્ન ૧૦ : એક વસ્તુને સ્યાદ્વાદ કેટલા પ્રકારથી કહી શકે છે? ઉત્તર : એક વસ્તુને સ્યાદ્વાદ સાત પ્રકારથી કહી શકે છે. એ ધર્મની બાબતમાં અસ્તિ, નાસ્તિ, અવક્તવ્ય, અસ્તિઅવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્તિ-નાસ્તિ, નાસ્તિ, અસ્તિનાસ્તિ-અવક્તવ્ય. આને સપ્તનયભંગી પણ કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૧ ? આ સાતેય ભંગને શું ભાવ છે? ઉત્તર : આ બંનેને એક ધર્મને આશ્રય લઈને ઘટાવીએ. જેમ કે નિત્ય ધર્મને દાખલે લઈને જોઈએ તે (૧) વસ્તુ સ્યાત્ નિત્ય છે. (૨) વસ્તુ સ્થાત્ અનિત્ય છે. (૩) વસ્તુ સ્યાહ્ન અવક્તવ્ય છે. (૪) વસ્તુ સ્યાત્ નિત્ય અવક્તવ્ય છે. (૫) વસ્તુ સ્યાત્ અનિત્ય અવક્તવ્ય છે. (૬) વસ્તુ સ્યાત્ નિત્ય અને અનિત્ય છે. (૭) વસ્તુ સ્વાતું નિત્ય-અનિત્ય અવક્તવ્ય છે. - પ્રશ્ન ૧૨ ઃ આ ભંગની અપેક્ષા કઈ કઈ છે? ઉત્તર : વસ્તુ દ્રવ્યદ્રષ્ટિથી નિત્ય છે, પર્યાયદ્રષ્ટિથી અનિત્ય છે, પરમાર્થથી યુગપદ્રષ્ટિથી અવક્તવ્ય છે. દ્રવ્ય અથવા Page #196 -------------------------------------------------------------------------- ________________ गाथा २४ ૨૮૨ યુગ પદુદ્રષ્ટિથી નિત્ય–અવક્તવ્ય છે. પર્યાય અથવા યુગપદદ્રષ્ટિથી અનિત્ય-અવકતવ્ય છે, દ્રવ્ય અને પર્યાયદ્રષ્ટિથી નિત્ય-અનિત્ય છે, દ્રવ્ય અને પર્યાયદ્રષ્ટિથી તેમ જ યુગપદું દ્રષ્ટિથી નિત્યઅનિત્ય અવકતવ્ય છે. પ્રશ્ન ૧૩: સ્થાત્ શબ્દનો અર્થ શું (કદાચિત) શાયદ, નથી થતું? ઉત્તર સ્યાત્ શબ્દનો અર્થ “શાયદ, (કદાચિત) થતું જ નથી, “સ્થાત્ ” શબ્દ અપેક્ષાના અર્થમાં નિશ્ચિત કરવામાં આવ્યું છે. પ્રશ્ન ૧૪ અસ્તિકાય પાંચ જ કેમ છે? ઉત્તર : અસ્તિકાય સંબંધીનું વર્ણન આગળની, ૨૪મી ગાથામાં કરવામાં આવશે, તે ત્યાંથી જાણવું. આ પ્રમાણે દ્રવ્ય જાતિ અને અસ્તિકાય-જાતિની સંખ્યા બતાવીને અસ્તિકાયનું નિરુક્તિ-અર્થ સહિત વિવંરણ કરે છે? संति जदो तेणेदे अस्थिति भणति जिणवरा जला काया इव बहुदेसा तो काया य अत्थिकाया य ॥२४ અન્વય : ક્વે સંતિ તેજ એરિથરિ નવા મતિ जह्मा काया एव बहुदेसा तमा काया, य अस्थिकाया । અર્થ : જે કારણથી આ પૂર્વોકત પાંચ દ્રવ્ય (જીવ, અજીવ, ધર્મ, અધર્મ આકાશ) વિદ્યમાન છે, તે કારણે તેમને “અસ્તિ’ એ પ્રકારે જિનેન્દ્રદેવ પ્રગટ કરે છે અને જે કારણથી આ દ્રવ્ય કાયાની જેમ બહુપ્રદેશવાળા છે. તે કારણથી તેમને કાય કહે છે. આ પાંચે દ્રવ્ય, “અસ્તિ” અને “કાય છે તે કારણથી તેમને અસ્તિકાય કહેવામાં આવે છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧ : સત્પુ લક્ષણ શું છે? ઉત્તર : હાર્ વ્યય પ્રૌદ્યુÎ સત્ જે ઉત્પાદ, વ્યય ધ્રુવતાથી યુક્ત હોય તેને ‘ સત્’ કહે છે. ઉપરના પાંચેય પદાર્થા ઉત્પાદન્યય– ધ્રૌવ્ય યુક્ત છે, તેથી તેમનુ · અસ્તિ' નામ યથાય છે. १८२ પ્રશ્ન ૨ : ઉત્પાદ કોને કહે છે? ઉત્તર : નવીન અવસ્થા થવી તેને ઉત્પાદ કહે છે. પ્રશ્ન ૩ : વ્યય કાને કહે છે? ઉત્તર : પૂર્વ અવસ્થાના અભાવ થવા તેને વ્યય કહે છે. પ્રશ્ન ૪ : જે હોય તેને નાશ તા થતા નથી તે પૂર્વઅવસ્થાના અભાવ કેવી રીતે થયા? ઉત્તર : પર્યાય (અવસ્થા) સત્ નથી, પરંતુ સત્~ દ્રવ્યની એક હાલત છે. પૂ પર્યાયના વ્યય થયા તેમ કહેવાનુ તાત્પર્ય એ છે કે દ્રવ્ય પૂક્ષણમાં એક હાલતમાં હતુ અને હવે વર્તમાનમાં ખીજી હાલતરૂપે પરિણમ્યું. પરિણમવું તે દ્રવ્યના સ્વભાવ છે. વર્તમાન પરિણમન તે પૂર્વ પરિણમન નથી, તેથી પૂર્વ પર્યંચના વ્યય થયા. પ્રશ્ન ૫ : ધ્રૌવ્ય કાને કહે છે? ઉત્તર : અનાદિથી અનંતકાળ સુધી પર્યાયરૂપે પિરઘુમતા રહેવાને ધ્રૌવ્ય કહે છે. પ્રશ્ન ૬ : કાળ પણ સત્સ્વરૂપ તેા છે, તેા તેને અસ્તિમાં કેમ ન ગ્રહણ કર્યાં ? ઉત્તર ઃ અહીં અસ્તિકાયનું પ્રકરણ છે, કેવળ ‘અસ્તિ’નુ Page #198 -------------------------------------------------------------------------- ________________ गाथा २४ १८३ નહીં. કાળદ્રવ્ય અસ્તિ તે છે પરંતુ કાય નથી તેથી તેનું અહીં ગ્રહણ નથી. પ્રશ્ન ૭ : ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય જુદા જુદા સમયે થાય છે કે એક સાથે? ઉત્તર : આ ત્રણે એક જ સમયે, એટલે એકસાથે જ થાય છે. કારણ કે વર્તમાન પરિણમન છે તેને જ નવીન પર્યાયની દ્રષ્ટિથી ઉત્પાદ કહે છે અને તેને જ પૂર્વપર્યાયની અપેક્ષાથી વ્યય કહે છે, અને કાયમ જ રહે તેને ધ્રૌવ્ય કહે છે. અનંત પર્યાયે માં જે એક સામાન્યરૂપે રહ્યા જ કરે છે, તે એક સામાન્ય સ્વભાવને ધ્રૌવ્ય-નિરંતર કહે છે. પ્રશ્ન : કાય શબ્દને નિરુક્તિ અર્થ શું છે? ઉત્તર : વીજ નિ નરઃ જે સંગ્રહીત હોય તેને કાય કહે છે. પ્રશ્ન ૯ : શું દ્રવ્યના પ્રદેશ સંગ્રહીત થયા છે? ઉત્તર : દ્રવ્યના પ્રદેશ સંગ્રહીત થયા નથી, અનાદિથી જ દ્રવ્ય સહજ પ્રદેશમય છે, પરંતુ સંગ્રહીત આહારવર્ગણુઓના સમુહરૂપ કાય અથવા શરીરની જેમ દ્રવ્યમાં પણ બહુપ્રદેશત્વ છે, તેથી આ પાંચ દ્રવ્યને પણ કાય કહે છે. પ્રશ્ન ૧૦ : શું શુદ્ધ દ્રવ્યમાં પણ બહુપ્રદેશીપણું રહે છે? ઉત્તર : ધર્મ, અર્ધર્મ, અને આકાશ-એ ત્રણ અસ્તિકાય તે હંમેશા શુદ્ધ જ રહે છે અને બહુપ્રદેશ છે. પુદ્ગલકંધમાંથી કોઈ પુદ્ગલદ્રવ્ય શુદ્ધ થઈ જાય અર્થાત્ કેવળ પરમાણુ રૂપે રહી જાય તે પણ શક્તિ-અપેક્ષાએ તેમાં બહુપ્રદેશીપણું છે. જીવ Page #199 -------------------------------------------------------------------------- ________________ १८४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका દ્રવ્ય શુદ્ધ થતાં. એટલે કે, દ્રવ્યકર્મ, ભાવકર્મ કર્મએ બધાથી મુક્ત થવા છતાં પણ તે બહુપ્રદેશ રહે છે. પ્રશ્ન ૧૧ : અશુદ્ધ દ્રવ્ય શુદ્ધ થઈ ગયા પછી, તેમાં સત્તા કેવી રીતે રહે? ઉત્તર : પુદ્ગલસ્કંધમાંથી પુદગલપરમાણુરૂપે શુદ્ધ થવા છતાં અને સંસારી જીવ સંસારથી મુક્ત થવા છતાં પણ તેમનામાં સત્તા રહે છે, કારણ કે તેમનામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય નિરંતર રહ્યા જ કરે છે. - પ્રશ્ન ૧૨ : શુદ્ધ પરમાણુમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય કેવી રીતે છે? ઉત્તર : સ્કંધરૂપી વિભાવવ્યંજનપર્યાયને વ્યય, શુદ્ધ પરમાણુરૂપ સ્વભાવ વ્યંજનપર્યાયને ઉત્પાદ, શુદ્ધ પરમાનમાં છે અને દ્રવ્યત્વ અથવા પ્રદેશ તે જ છે તે પ્રાવ્ય છે. આ પ્રમાણે શુદ્ધ પરમાણુમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય છે. આ વ્યંજનપર્યાયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય થયું. પ્રશ્ન ૧૩ : શુદ્ધ પરમાણમાં અર્થપર્યાયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય કેવી રીતે છે? ઉત્તર : શુદ્ધ પરમાણુમાં વર્તમાન રૂપે, રસ આદિ ગુણોની પર્યાયને ઉત્પાદ. અને પૂર્વની રૂપ રસાદિ પર્યાયને વ્યય અને પરમાણુ તે જ છે તે દૈવ્ય આ પ્રકારે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય છે. પ્રશ્ન ૧૪ : શુદ્ધ જીવમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કેવી રીતે છે? ઉત્તર : મનુષ્યગતિરૂપ વિભાવ વ્યંજનપર્યાયને વ્યય, સિદ્ધપર્યાયરૂપ સ્વભાવ વ્યંજનપર્યાયને ઉત્પાદ અને જીવપ્રદેશે તે જ છે અથવા દ્રવ્યત્વ તે જ છે એ રૂપે દ્રૌવ્ય આમ શુદ્ધ Page #200 -------------------------------------------------------------------------- ________________ गाथा २५ १८५ જીવમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. આ ગૂજનપર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થયા. પ્રશ્ન ૧૫ : અર્થ પર્યાયની ઉત્પાદ વ્યય-ધ્રૌવ્ય કેવી રીતે છે? અપેક્ષાએ શુદ્ધજીવમાં ઉત્તર ઃ પરમસમાધિરૂપ કારણ સમયસારના વ્યય અને અનંત જ્ઞાનદન આનંદ-વીય-૨૫ કાર્ય સમયસારના ઉત્પાદ અને જીવ દ્રવ્ય તે જ છે તે ધ્રૌવ્ય આ પ્રકારે (અથ પર્યાયથી) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. . પ્રશ્ન ૧૬ : આ તા મુક્ત થવાના સમયના ઉત્પાદ– વ્યય-ધ્રૌવ્ય છે, શુ મુક્ત થયા પછી ભવિષ્યકાળમાં પણ ઉત્પાદ– વ્યય ધ્રૌવ્ય સિદ્ધ જીવેામાં હાય છે? ઉત્તર : વર્તમાન કેવળજ્ઞાન આદિશુદ્ધ વિકાસના ઉત્પાદ અને પૂક્ષણના કેવળજ્ઞાન આદિ શુદ્ધ વિકાસના વ્યય અને દ્રવ્ય તે જ-આ પ્રમાણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હાય છે. સિદ્ધવામાં શુદ્ધવિકાસરૂપ શુદ્ધપરિણમન જ સમયે સમયે નવું નવું થયા કરે છે. પ્રશ્ન ૧૭ : કયા દ્રવ્યમાં કેટલા પ્રદેશેા છે? ઉત્તર : પ્રદેશની સ ́ખ્યાનું વર્ણન આગલી ગાથામાં થશે, તે ત્યાંથી જાણવુ', હવે કયા દ્રવ્યને કેટલા પ્રદેશ હાય છે તે વણુ વે છે : हाति असंखा जीवे धम्माधम्मे अनंत आयासे । मुत्ते तिविह पदेसा कालस्सगेो ण तेण सेो काओ ||२५|| અન્વય : નીવે ધમ્માધમ્મ સવા, આયાસે અનંત, મુત્તે તિવિજ્ पदेसा होति । कालस्सेगे। तेण सेो काओ णत्थि । Page #201 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અર્થ : જીવદ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ છે, આકાશમાં અનંત પ્રદેશ છે, અને સૂત (પુદ્ગલ) દ્રવ્યમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત-એમ ત્રણ પ્રકારે પ્રદેશેા છે. કાળ દ્રવ્યને, અસ્તિકાય ન હેાવાને લીધે એક પ્રદેશ છે. १८६ પ્રશ્ન ૧ : જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આ ત્રણ દ્રવ્યેામાં એક સરખા જ અસંખ્યાત પ્રદેશ છે કે વધતા ઓછા ? ઉત્તર : આ ત્રણે દ્રવ્યમાં એકસરખા જ પ્રદેશેા છે, વધારે કે ઓછા નહી. અહી જીવ એટલે એક જીવદ્રવ્ય એમ સમજવું દરેક જીવદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશા હોય છે. ઉત્તર : આ સંખ્યાત પ્રદેશા, એકી સંખ્યામાં પુરા થાય તેટલી સખ્યાતવાળા છે, એટલે કે ૨, ૪, ૬ વગેરે સંખ્યા કે જે એ (ર) થી ભાગી શકાય અને ભાગતા શેષ કાંઈ ના રહે તેવી સખ્યાવાળા છે. આ સંખ્યાને પુરી સંખ્યાવાળા પરિણામ કહે છે. પ્રશ્ન ૩ : જીવદ્રવ્યમાં અસ`ખ્યાત પ્રદેશ કેમ છે ? ઉત્તર : જીવદ્રવ્ય, લાકપૂરક સમુદ્ધાતમાં, પૂરેપૂરૂ ફેલાઈ જાય છે. આ સમુદ્ધાતમાં પણ, .જીવ, લેાકના સર્વ પ્રદેશમાં રહે છે, અને લેાકના પણ અસંખ્ય પ્રદેશ છે તેથી જીવદ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશી છે. નિશ્ચયનયથી જીવ અખંડ પ્રદેશી છે. તેમાં, પ્રદેશ–સંખ્યાના વિભાગ, વ્યવહારનયથી કરવામાં આવે છે. પ્રશ્ન ૪ : ધદ્રવ્ય અને અધર્મ દ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ કેમ છે? ઉત્તર : ધર્મદ્રવ્ય અને અધદ્રવ્ય માત્ર આખાયે Page #202 -------------------------------------------------------------------------- ________________ गाथा २५ १८७ લેક કાશમાં જ વ્યાપ્ત છે. તેથી આ બન્ને દ્રવ્ય પણ અસંખ્યપ્રદેશ છે. પ્રશ્ન ૫: આકાશને અનંત પ્રદેશ કેમ છે? ઉત્તર : આકાશ સીમારહિત છે, તેને કયાંય પણ અંત નથી તેથી આકાશના અનંત પ્રદેશ છે. પ્રશ્ન : પુદ્ગલમાં ત્રણ પ્રકારના પરિમાણવાળા પ્રદેશ કેમ છે? ઉત્તર : પુદ્ગલકંધ કઈ સંખ્યાત પરમાણુઓને. છે, કેઈઅસંખ્યાત–પરમાણુઓને છે, કેઈ અનંત પરમાણુઓને છે, તેથી પુદ્ગલના ત્રણેય પ્રકારના પરિમાણવાળા પ્રદેશે કહ્યાં. છે. આનું પ્રદેશપરિમાણ પૂર્વોક્ત ત્રણ પ્રત્યેની માફક, આકાશક્ષેત્ર રિકવાની અપેક્ષાથી ન માનવું જોઈએ. પ્રશ્ન ૭ : પુગલના પ્રદેશ, આકાશક્ષેત્રની અપેક્ષાએ કેમ ન માનવા? ઉત્તર : જે આકાશક્ષેત્ર રોકવાની અપેક્ષાએ જ પગલા પ્રદેશ માનીએ તે માત્ર અસંખ્યાતપ્રદેશી પુદ્ગલરકલ્પ જ આકાશમાં સમાઈ શકે, અને અન્ય ક ન સંભવી શકે, અને આ તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે, અને આમ માનતાં જીવ-દ્રવ્ય પણ, અશુદ્ધ સિદ્ધ નહીં થઈ શકે. પ્રશ્ન ૮ : પુગલસ્કંધ તે પર્યાય છે, વાસ્તવિક પુગલદ્રવ્યમાં કેટલા પ્રદેશ છે? ઉત્તર : વાસ્તવમાં પુદ્ગલદ્રવ્ય પરમાણુનું નામ છે, અને તે તે એકપ્રદેશી છે, પરંતુ તેમાં (પરમાણુમાં) સ્કંધરૂપે પરિણમી જવાનું સામર્થ્ય છે તેથી તે પ્રદેશી માનવામાં આવ્યું. Page #203 -------------------------------------------------------------------------- ________________ १८८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका છે. આ ત્રણ પ્રકારથી, પ્રદેશ પરિમાણ, પુદ્ગલંકધોનું કહેવામાં આવ્યું છે. (સંખ્યાત, અસંખ્યાત, અનંત) પ્રશ્ન ૯ : જીવશે જ્યારે આખાય લેકમાં ફેલાય ત્યારે અસંખ્યાતપ્રદેશમાં રહે છે, તે અન્ય સમયે શું એાછા ક્ષેત્રમાં રહે છે? ઉત્તર : જીવદ્રવ્ય હંમેશાં અસંખ્યાતપ્રદેશમાં રહે છે. નાના કદવાળા શરીરમાં હોય તે પણ તે શરીર આકાશના અસંખ્યાતપ્રદેશમાં વિસ્તૃત થઈ શકે છે. આ લેક પણ અસંખ્યાતપ્રદેશવાળે છે અને નાના કદવાળું શરીર જેટલા ક્ષેત્રમાં રહે છે તે પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે અસંખ્યાત, અસંખ્યાત પ્રકારના હોય છે. પ્રશ્ન ૧૦ ઃ કાળદ્રવ્યને એકપ્રદેશપણું કેવી રીતે સિદ્ધ થાય છે? ઉત્તર ઃ જે કાળદ્રવ્ય એકપ્રદેશમાત્ર ન હોય તે સમય પર્યાયની ઉત્પત્તિ ન સંભવી શકે. એક પરમાણુ એક કાળાથી બીજા કાળણુ પર મંદગતિથી ગમન કરે ત્યાં સમય પર્યાયની પ્રસિદ્ધિ થાય છે. જે કાળદ્રવ્ય બહુપ્રદેશી હેત તે એક સમયની નિષ્પત્તિ ન બની શક્ત. હવે એકપ્રદેશી હોવા છતાં પુદ્ગલ-પરમાણુને અસ્તિકાય. પણની સિદ્ધિ કરે છેઃ एयपदेसोवि अणू णाणाखंधप्पदेसदो हादि। बहुदेसो उवयारा तेण य काओ भणति संवण्हू ॥२६॥ અન્વય ાવિ અધૂ નાનાલંધપૂર વસે उवयारा हादि, तेण य सव्वण्हू उवयारा काओ भणंति । Page #204 -------------------------------------------------------------------------- ________________ गाथा २६ અર્થ : પરમાણુ, એકપ્રદેશી હોવા છતાં, અનેક કંધના પ્રદેશની દ્રષ્ટિથી, ઉપચારથી બહુપ્રદેશી કહેવાય છે, અને આ કારણથી, સર્વજ્ઞદેવ, પરમાણુને ઉપચારથી અસ્તિકાય કહે છે. પ્રશ્ન ૧ = પરમાણુને આકાર કે હોય છે? ઉત્તર : પરમાણુ એક પ્રદેશમાત્ર છે તેથી તેને વ્યક્ત આકાર તે નથી, અવ્યક્ત આકાર છે. તે આકાર કેણ છે. આ કારણથી, જ્યારે બધી બાજુથી પરમાણુ બંધ થાય ત્યારે સ્કંધમાં છિદ્ર કે અંતર રહેતું નથી. પ્રશ્ન ૨ : પરમાણુ કેટલા પ્રકારના હોય છે? ઉત્તર : પરમાણુ વ્યંજનપર્યાયથી તે એક જ પ્રકારને છે. પરંતુ અર્થપર્યાયની અપેક્ષાએ બસે (૨૦૦) પ્રકાર હોય છે. પ્રશ્ન ૩ : પરમાણુ ૨૦૦ પ્રકારને કેવી રીતે છે? ઉત્તર : પરમાણુમાં રૂપની પાંચ પર્યામાંથી કોઈ એક, રસની પાંચ પર્યાયામાંથી કેઈ એક, ગંધની બે પર્યામાંથી કેઈ એક, સ્પર્શની ચાર પર્યાયોમાંથી કઈ બે-અર્થાત્ સ્નિગ્ધરૂક્ષમાંથી એક અને શીત ઉષ્ણમાંથી એક આ પ્રમાણે ૫૫૨૪૪=૨૦૦ પ્રકાર થાય છે. પ્રશ્ન : પરમાણુ શુદ્ધ હઈને ફરી પાછો અશુદ્ધ (કંધરૂ૫) કેમ થઈ જાય છે? ઉત્તર : પરમાણુને અશુદ્ધ થવાનું કારણ તેનું સ્નિગ્ધરક્ષ-રૂપે પરિણમન છે. શુદ્ધ થઈ જવા છતાં પણ અર્થાત્ કેવળ એક પરમાણુમાત્ર રહી જવા છતાં પણ સ્નિગ્ધ અથવા રૂક્ષ પરિણમન તે રહે છે જ, અને આ કારણથી સ્કંધ રૂપે પરિશુમવાનું અર્થાત્ અશુદ્ધ થવાનું તે પરમાણુને (ફરીથી) બને છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૫ : શુદ્ધ જીવ ફરીથી અશુદ્ધ કેમ નથી થતા? ઉત્તર : જીવનુ અશુદ્ધ થવાનુ કારણુ રાગ-દ્વેષ છે. આ રાગદ્વેષ ચારિત્રગુણના વિકાર છે. જીવ શુદ્ધ થતાં રાગ-દ્વેષને સંપૂર્ણ ક્ષય (અભાવ) થાય છે અને ચારિત્રગુણનું સ્વાભાવિક સ્વચ્છ પરિણમન થઈ જાય છે. આ રીતે, અશુદ્ધ થવાના કારણભૂત રાગદ્વેષ ન રહેવાને લીધે, શુદ્ધ જીવ ફરીથી અશુદ્ધ થતા નથી. પ્રશ્ન ૬ : કયા વ્યવહારનયથી પરમાણુને અસ્તિકાય કહે છે? १९० ઉત્તર : અનુપચિરત અશુદ્ધ સદ્ભૂત શક્તિરૂપ વ્યવહાર નયથી પરમાણુને અસ્તિકાય કહ્યો છે કારણ કે પરમાણુ, અશુદ્ધ સ્કંધરૂપ થવાની અનુપરિત શક્તિ ધરાવે છે. પ્રશ્ન : છ દ્રષણુક, ત્ર્યણુક વગેરે સ્ક ંધા આકાશના કેટલા પ્રદેશામાં રહે છે? ઉત્તર : આવા સ્કંધા આકાશના ગમે તેટલા નાના પ્રદેશમાં રહી શકે છે. કારણ કે પરમાણુએમાં પરમાણુઓને અવગાહની શક્તિ હાય છે. પ્રશ્ન ૮ : પરમાણુ કેવી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર : પરમાણુ, મનુષ્ય વગેરે કાઈની ચેષ્ટાથી ઉત્પન્ન થતા નથી. તે તે, પેાતાની જાતે જ સ્કથી અલગ થઈ ને પરમાણુરૂપે રહી જાય છે. પરમાણુની થાય છે અર્થાત્ સ્કંધમાંથી છૂટા પડી ઉત્પત્તિ ભાગલાથી જ જવાથી જ થાય છે. પ્રશ્ન ૯ : સ્કંધ કેવી રીતે બને છે ? ઉત્તર : સ્કંધ જુદા પડવાથી પણ બને છે અને ભેગા Page #206 -------------------------------------------------------------------------- ________________ गाथा २७ १९१ મળવાથી પણ મને છે, તેમજ વળી કોઈસ્કધાના છૂટા પડવાથી અને કોઈ સ્ક ંધાના મળવાથી, એટલે કે, ભેદસ ઘાતથી પણ મને છે. પ્રશ્ન ૧૦ : સ્કંધ પણ ભેદ થવાથી (છૂટા પડવાથી) અને છે તે શું સ્કંધ અને પરમાણુના બનવાના ઉપાય એક જ છે? ઉત્તર : પરમાણુ બનવાના ભેદ તે છેલ્લો ભેદ છે; પરં તુ સ્કંધ બનવાના ભેદ તેા છેલ્લા નથી. અર્થાત્ અનેક પરમાણુઓના ભાગલા (ભેદ) થવા છતાં અનેક પરમાણુઓના સ્કંધ રહી જાય છે. જેમ કે ૫૦૦ પરમાણુએના સ્ક ંધના એવા વિભાગ કરવામાં આવે કે જેથી એક સ્કંધ ૩૦૦ પરમાણુના રહી જાય અને એક સ્કંધ ૨૦૦ પરમાણુઓના રહી જાય વગેરે પ્રકારે. પ્રશ્ન ૧૧ : આ પરમાણુને જાણીને આપણે શું ઉપદેશ ગ્રહણ કરવા ? ઉત્તર ઃ જેમ એક પરમાણુ નિરૂપદ્રવ છે, પરંતુ તેની સાથે અન્ય પરમાણુઓના સંયાગ થવાથી, ખ'ધદશા ઉપજે છે અને તેને વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. તેવી રીતે, હું એક રહું તેા નિરૂપદ્રવ છું. પરદ્રવ્યના સ ંચાગ થતા અને તેમાં ઉપયાગ જોડતાં, અનેક ચેાનિએમાં ઉપજવુ થાય છે. તેથી, (આ) ઉપદ્રવથી નિવૃત્ત થવા માટે એકત્વનું ધ્યાન કરવું જોઈએ. (એકત્વભાવના ભાવવી જાઈએ.) હવે પ્રદેશનુ લક્ષણ ખતાવે છે: जावदियं आयासं अविभागी पुग्गलाणुवदृद्धं । तं खुपदेसं जाणे सव्वाणुद्वाणदाणरिहं ॥२७॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ १९२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અન્વય : સાવઢિયે પાયાસે મહિમા પુરાણુવરુદ્ધ ___ खु तं सव्वागुठ्ठाणदाणरिहं । અર્થ : જેટલું આકાશ અવિભાગી પુગલ-પરમાણુથી કાય તેને, નિશ્ચયથી, સર્વ પરમાણુઓને અવકાશ આપવામાં સમર્થ એ પ્રદેશ જાણે. જ પ્રશ્ન ૧ઃ અખંડ આકાશમાં પ્રદેશવિભાગ કરે કેમ બની શકે ? ઉત્તર : અખંડ આકાશને અર્થ એ છે કે તે એક દ્રવ્ય છે, સીમારહિત અને વિસ્તીર્ણ. પરંતુ એ બતાવે કે એક પુરૂષના બે હાથને અવકાશ આપવાવાળું ક્ષેત્ર એક છે કે જુદા જુદા? એક નથી એમ પ્રત્યક્ષ માલૂમ પડે છે. જે જુદા જુદા છે તે સ્વયં પુરવાર થઈ ગયું કે અવિભાગી આકાશદ્રવ્યમાં વિભાગની કલ્પના બને છે. પ્રશ્ન ૨ : આકાશના નાના ક્ષેત્રમાં કેટલી વસ્તુઓ સમાઈ શકે છે? ઉત્તર : આંગળીના અસંખ્યાતભાગ જેટલા આકાશ ક્ષેત્રમાં અનંત છે, તેનાથી અનંતાનંત પુદ્ગલે અને અસંખ્યાત કાળણુઓ સમાઈ જાય છે. ધર્મ-અધર્મ તે લેકવ્યાપક છે જ. પ્રશ્ન ૩ : આકાશના એક પ્રદેશમાં કેટલા દ્રવ્ય રહી શકે? ઉત્તરઃ આકાશના એક પ્રદેશમાં અનંત પરમાણુના સમૂહરૂપ સૂમસ્કન્ધ અને અનંત પરમાણુઓ રહી શકે છે. પ્રશ્ન ૪ ઃ તે પછી પુદ્ગલના એક પરમાણથી પ્રદેશને ભાવ કેમ બતાવ્યો? Page #208 -------------------------------------------------------------------------- ________________ गाथा २७ ઉત્તર : સૂમસ્કંધ પરમાણુમાત્ર પ્રદેશની જગ્યા રેકે છે, પ્રદેશમાં સમાઈ જાય છે, તેથી, ગમે તેટલે નાને સ્કન્ધ હોય તે પણ તેનાથી પ્રદેશના ભાવને નિર્દેશ થઈ શકતું નથી તેથી અવિભાગી પરમાણુથી પ્રદેશને ભાવ બતાવ્યું. પ્રશ્ન પ પુદ્ગલની સાથે અવિભાગી વિશેષણ કેમ લગાડ્યું ઉત્તર : જે કે પુદ્ગલણ અવિભાજ્ય હોવાથી ભાગી શકાતું નથી તે પણ લેકમાં સૂમરકંધને અણુ શબ્દથી સંબોધવામાં આવે છે. આ કારણથી અવિભાગી વિશેષ લગાડ્યું છે. પ્રશ્ન : આકાશના અનંત પ્રદેશે તે છે પણ તે એકીસંખ્યાવાળા છે કે બેકી–સંખ્યાવાળા ? ઉત્તર : આકાશના પ્રદેશ બેકી–સંખ્યાવાળા છે. પ્રશ્ન ૭ : અલકાકાશમાં તે પુદ્ગલ નથી, તે ત્યાં પ્રદેશ છે કે કેમ? ઉત્તર : લેકાકાશમાં પુદ્ગલ પરમાણુ છે તેથી પ્રદેશ છે એમ નથી. પુદ્ગલ-પરમાણુથી તે પ્રદેશને ભાવ બતાવ્યું છે. અલકાકાશમાં પુદ્ગલ–પરમાણુ નથી તે પણ પ્રદેશ–વિભાગની કલ્પના ત્યાં પણ અહીંની જેમ જ કરવામાં આવે છે. પ્રશ્ન ૮ : અખંડપ્રદેશીને તે અનંતપ્રદેશી માનવામાં વિરોધ આવે છે? ઉત્તર : આકાશક્ષેત્રને અભેદ દ્રષ્ટિએ જોતાં, તે અખંડપ્રદેશ છે અને ભેદ દ્રષ્ટિએ જોતાં તે અનંતપ્રદેશ છે. પ્રશ્ન ૯ : આકાશને ક્યા ભાગમાં કાકાશ છે? . ૧૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ १९४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : આકાશના બરાબર મધ્યભાગમાં કાકાશ છે. આખા આકાશમાં એક જ બ્રહ્માંડ છે તેથી આકાશના મધ્યમાં બ્રહ્માંડ સિદ્ધ થાય છે. આ લોકાકાશની બધી બાજુએ આકાશ જ આકાશ છે. પ્રશ્ન ઉ૦ : આકાશમાં અનંત પ્રદેશ છે તે કેમ માનવું? ઉત્તર : આકાશના સમસ્ત પ્રદેશથી પણ અનંતગણું અવિભાગ પ્રતિરછેદવાળા કેવળજ્ઞાનમાં તેમ જણાયું અને દિવ્યધ્વનિમાં પ્રગટ થયું. તેથી આકાશ અનંતપ્રદેશ છે એમ નિ:સંદેહ શ્રદ્ધવા ગ્ય છે. પ્રશ્ન ૧૧ : આકાશના અનંત-પ્રદેશીપણામાં કઈ યુક્તિ છે? ઉત્તર : કલ્પના કરે કે કઈ જગ્યાએ આકાશને અંત આવ્યું તે ત્યાંથી આગળ કોઈ પિલાણ છે કે ભરેલું છે ? જે કઈ વસ્તુ આવી તે તેને પછી પિલાણું જ હોય અને જે પિલાણ હોય તો તે પિલાણ (ખાલી જગ્યા)થી તે આકાશને નિર્દેશ થાય છે. આકાશને કયાંય પણ અંત આવી શકતું નથી. તેથી આકાશના અનંત પ્રદેશ યુક્તિસિદ્ધ પણ થઈ જાય છે. પ્રશ્ન ૧૨ : પ્રદેશને આકાર કે છે? ઉત્તર : ખરેખર તે પ્રદેશ જ નહીં પણ સઘળું આકાશ પણ નિરાકાર જ છે, પરંતુ જે દ્રષ્ટિથી પ્રદેશ જાણવામાં આવ્યા તે દ્રષ્ટિએ વિચારતાં પ્રદેશ પરમાણુના આકારને સિદ્ધ થાય છે. પરમાણુ જે કે નિરવયવ છે છતાં બીજા પરમાણુઓના સંગથી તે સ્કંધરૂપ થાય છે તેથી અવયવસહિત પણ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ गाथा २८ १९५ પરમાણુ પણ છે અને ઉપર, નીચે તથા ચારે દિશાઓમાં છિદ્રરહિત પણે તેનું (અન્ય પરમાણુઓ સાથે જોડાણ થાય છે. તે પરમાણુની માફક આકાશ-પ્રદેશ પણ ષટકેણ છે. આ પ્રમાણે પૂજ્ય મુનિવર નેમિચન્દ્રસિદ્ધાંતચકવતી દ્વારા વિરચિત દ્રવ્યસંગ્રહની ૨૭ ગાથાઓમાં ત્રણ અધિકાર દ્વારા છ દ્રવ્યો અને પંચાસ્તિકાયનું વર્ણન કરનાર પ્રથમ અધિકાર પુરે છે. તેની પ્રશ્નોત્તરી–ટીકા શ્રી ઑફેસર લહમીચન્દજી, જબલપુરનિવાસીના ધાર્મિક મનન હેતુ માટે થઈ મનહર વર્ણ, સહજાનંદ. બીજો અધિકાર आसवबंधणसंवरणिज्जरमाक्खा सपुण्णपावा जे जीवाजीवविसेसा तेवि समासेण पभणामा ॥ २८ અન્વય નીનાનોવિસા ને પુજવા માસર વંધા સંવર णिज्जर मोक्खा तेवि समासेण पभमाणो । અર્થ : જીવ અને અજીવના વિશેષ ભેદ જે પુણ્ય, પાપ આસવ, બંધ, સંવર નિર્ભર અને મેક્ષ, તે હવે, સંક્ષેપમાં કહેવામાં આવે છે. પ્રશ્ન ૧ ઃ આ આસશ્રવ વગેરે, દ્રવ્યાર્થિક દ્રષ્ટિએ, શું જીવ અજીવના ભેદ છે? ઉત્તર આ આશ્રવ વગેરે જીવ અને અજીવની પર્યા છે, તેથી તે સાતેય તત્વના બે-બે ભેદ થઈ જાય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૧) જીવ પુણ્ય (૨) અજીવ–પુણ્ય (૧) જીવ પાપ (૨) અજીવ પાપ (૧) જીવ-આશ્રવ (૨) અજીવ–આશ્રવ (૧) જીવ–બંધ (૨) અજીવબંધ (૧) જીવ-સંવર (૨) અજીવ–સંવર (૧) જીવ નિર્જરા (૨) અજીવ-નિર્જર (૧) જીવ-મોક્ષ (૨) અજીવ-મેક્ષ પ્રશ્ન ૨ : આ બધા (આઢવાદિ)નું સ્વરૂપ શું છે? ઉત્તર : આ સર્વ વિશેનું સ્વરૂપ વિસ્તારથી આગળની ગાથાઓમાં કહેશે, તેમનું સામાન્ય સ્વરૂપ નીચે પ્રમાણે છે. પ્રશ્ન ૩ઃ પુણ્ય કોને કહે છે? ઉત્તર : શુભ આશ્રવને પુણ્ય કહે છે. પ્રશ્ન ૪ : પાપ કેને કહે છે? ઉત્તર : અશુભ આશ્રવને પાપ કહે છે. પ્રશ્ન પ : આશ્રવ કોને કહે છે ? ઉત્તર : બાહ્ય તત્ત્વના આગમનને આશ્રવ કહે છે. પ્રશ્ન ૬ : બંધ કોને કહે છે? ઉત્તર : બંધાવું તેને બંધ કહે છે. પ્રશ્ન ૭ : સંવર કેને કહે છે? ઉત્તર : બાહ્ય-તત્વનું આગમન રોકાઈ જવું તેને સંવર કહે છે. પ્રશ્ન ૮ : નિર્જરા કેને કહે છે? ઉત્તર : બાહ્ય તત્વના (એક દેશ) છૂટી જવાને નિર્જરા કહે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ गाथा २९ પ્રશ્ન ૯ : મેાક્ષ કાને કહે છે ? ઉત્તર : બાહ્ય તત્વના સંપૂર્ણ છૂટી જવાને માક્ષ કહે છે. પ્રશ્ન ૧૦ : જીવ-વિશેષા અને અજીવવિવશેષ। સથા સ્વતંત્ર છે કે કેમ ? ઉત્તર : આ જીવ વિશેષા અજીવવિશેષાના નિમિત્તથી છે અને અજીવિશેષષ્ટ જીવવિશેષના નિમિત્તથી છે. १९७ હવે ઉપર કહેલા વિશેષામાંથી જીવ આશ્રવ અને અજીવ -આશ્રવનું સ્વરૂપ કહે છે. आसवदि जेण कम्मं परिणामेण पणे स विष्णेओ । भावासवा जिणुत्तो कम्मासवण परेश होदि ॥ २९ અન્ય : ગવો નેણ પરામેળ કર્મ સતિ સ जिणुत्ता भावासव। विष्णेओ कम्मासवणं परा होदि । અર્થ : આત્માના જે પરિણામથી કર્મો આવે છે, તેને જિનેન્દ્રદેવ દ્વારા કહેલા ભાષાશ્રવ જાણવા જોઈએ અને જે કર્માનું આવવું તે દ્રવ્યાશ્રવ જાણેા. પ્રશ્ન ૧ : કયા પરિણામેાથી કમે આવે છે ? ઉત્તમ્ : શુદ્ધ આત્મતત્વના આશ્રયથી વિપરીત જે પણ પરિણામે છે, તે પુદ્ગલકમાંના આશ્રવના નિમિત્ત કારણેા છે. પ્રશ્ન ૨ : જેમના નિમિત્તથી કર્મોના આશ્રવ થાય છે, તેવા વિપરીત પરિણામા કયા કયા છે? ઉત્તર : પાંચ ઇન્દ્રિયાના વિષયાને ભાગવવાના પરિણામ, ક્રોધ, માન, માયા, લેાભ, માસ, પરવસ્તુઓને પોતાની Page #213 -------------------------------------------------------------------------- ________________ १९८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका માનવાને ભાવ, પરપદાર્થોને જાણવાનું લક્ષ આદિ અનેક વિપરીત પરિણામે છે. પ્રશ્ન ૩ : જીવ આશ્રવ કેને કહે છે? ઉત્તર : ભાવ આશ્રવનું બીજું નામ જીવ આશ્રવ છે. જે ભાવેનું નામ ભાવ-આશ્રવ છે તે જીવના જ પરિણામ છે. તેથી તેમને જીવ આશ્રવ કહે છે, અર્થાત્ આત્માના જે પરિણામેથી કર્મો આવે તેમને ભાવ- આશ્રવ અર્થાત્ જીવ આશ્રવ કહે છે. પ્રશ્ન : આત્મામાં ભાવ-આશ્રવ કેમ થાય છે? ઉત્તર : પૂર્વબદ્ધ કર્મોના ઉદયનું નિમિત્ત પામીને આત્મામાં ભાવ આશ્રવ થાય છે. પ્રશ્ન ૫ : ભાવ–આશ્રવ અને દ્રવ્ય-આશ્રવમાં કારણ કર્યું છે અને કાર્ય કયું છે? ઉત્તર : વર્તમાન ભાવ-આશ્રવ નવીન (આગામી) દ્રવ્ય આશ્રવનું કારણ છે, નવીન દ્રવ્ય-આશ્રવ વર્તમાન ભાવઆશ્રવનું કાર્ય છે. પ્રશ્ન : વર્તમાન ભાવ-આશ્રવનું પરંપરા કારણ શું છે? ઉત્તર : વર્તમાન ભાવ આશ્રવનું પરંપરા કારણ પૂર્વનું દ્રવ્ય-આશ્રવ છે. પ્રશ્ન ૭ : એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કારણ-કાર્ય ભાવ કેવી રીતે હેઈ શકે? ઉત્તર : ભાવ આશ્રવ જીવનું પરિણમન છે. દ્રવ્યઆશ્રવ અજીવનું પરિણમન છે, તેથી તે બેમાં નિશ્ચયથી કાર્યકારણ ભાવ નથી, પરંતુ નિમિત્તદ્રષ્ટિથી કાર્ય-કારણ ભાવ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ गाथा २९ પ્રશ્ન ૮ : દ્રવ્ય-આશ્રવ કોને કહે છે? ઉત્તર : અકત્ત્વરૂપ કા ણવાનુ કવરૂપ થવું તેને દ્રવ્ય-આશ્રવ કહે છે. પ્રશ્ન ૯ : અજીવ આશ્રવ કેને કહે છે? ઉત્તર : દ્રવ્ય-આશ્રવનું જ બીજું નામ અજીવ-આશ્રવ છે. દ્રવ્ય-આશ્રવ, અજીવ કાણુવ ણુાઓનું પરિણમન છે, તેથી તે અજીવ-આશ્રવ છે. પ્રશ્ન ૧૦ : ભાવ-આશ્રવના સ્વરૂપમાં કહેલાં સત્તવવિ” વડે દ્રવ્ય આશ્રવનુ' સ્વરૂપ જાણવામાં આવી છે તેા ફરીથી દ્રવ્ય આશ્રવનું સ્વરૂપ જુદું કેમ કહ્યું ? ૨૨૬ ઉત્તર : ચત્ સત્ શબ્દથી જેનુ ગ્રહણ હાય તેનુ વર્ણન થાય છે અહી’ ‘મૈં જ્ઞાનવિ’ શબ્દ ભાવ-આશ્રવનુ સામર્થ્ય બતાવવા કહ્યો. મ જાય પ્રશ્ન ૧૧ : ભાવ આશ્રવ અને દ્રવ્ય-આશ્રવનું લક્ષણ જાણવાથી શું લાભ થાય ? ઉત્તર : જો ભૂતાનયથી ભાવ–આશ્રવ અને દ્રવ્યઆશ્રવ સમજાય તેા સમ્યગુદનની પ્રાપ્તિ થાય. પ્રશ્ન ૧૨ : ભૂતાનયથી આ આશ્રવા કેવી રીતે જણાય? ઉત્તર : આ તવા આગલી ગાથાની પ્રશ્નોત્તરીમાં કહેવામાં આવશે, જેમાં ભાવ આશ્રવ અને દ્રવ્ય-આશ્રવનું વિશેષ સ્વરૂપ અતાવ્યું છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका. હવે, ભાવ-આશ્રવનું સ્વરૂપ વિશેષપણે કહે છે: मिच्छत्ताविरदिपमाद जोगकाधाओऽथद विष्णेया । पण पण पणदस तिय चहु कमसो मेदा दु पुवस्स ॥ ३० । અન્વય ઃ મથ પુરસ નિત્તરવિદ્રોધ विण्णेया । हु कमसो पण पण पण दस तिय चहु भेदा । અથ : હવે, પૂર્વે કહેલા ભાવ આશ્રવના, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, ગ અને કષાય એ વિશે જાણવા અને તેમના પણ કેમથી પાંચ, પાંચ, પંદર, ત્રણ અને ચાર એમ ભેદે જાણવા. પ્રશ્ન ૧ : મિથ્યાત્વાદિ ભાવ–આશ્રવના ભેદ છે કે પર્યાય? ઉત્તર : ભાવ-આશ્રવ પિતે જ પર્યાય છે. મિથ્યાત્વાદિ ભાવ-આશ્રવના પ્રકાર (ભેદ) છે. ભાવ-આશ્રવ કેટલી જાતના છે. તેને આ (ગાથા)માં ઉત્તર છે. પ્રશ્ન ૨ : મિથ્યાત્વે કેને કહે છે? ઉત્તર : નિજશુદ્ધ આત્મતત્વત્ત્વથી વિરુદ્ધ અભિપ્રાય હે અને અન્ય શુદ્ધદ્રવ્ય વિષે વિરુદ્ધ અભિપ્રાય હવે તેને મિથ્યાત્વ કહે છે. પ્રશ્ન ૩ઃ મિથ્યાત્વના પાંચ ભેદ કયા કયા છે? ઉત્તર : મિથ્યાત્વના પાંચ ભેદ આ પ્રકારે છેઃ (૧) એકાંત મિથ્યાત્વ (૨) વિપરીત મિથ્યાત્વ (૩) સંશય મિથ્યાત્વ (૪) વિનય-મિથ્યાત્વ (૫) અજ્ઞાન-મિથ્યાત્વ. પ્રશ્ન ૪ : એકાંત મિથ્યાત્વ કેને કહે છે? Page #216 -------------------------------------------------------------------------- ________________ નાથા ૨૦ २०१ ઉત્તર : અનંતધર્માત્મક વસ્તુમાં એક જ ધર્મ માનવાની હઠ અથવા અભિપ્રાય તે એકાંત મિથ્યાત્વ છે. પ્રશ્ન ૫ : વિપરીત મિથ્યાત્વ કેને કહે છે? ઉત્તર : વસ્તુ સ્વરૂપથી બિલકુલ વિરુદ્ધ તત્વરૂપ વસ્તુને માનવી તે વિપરીત-મિથ્યાત્વ છે. પ્રશ્ન ૬ઃ સંશય મિથ્યાત્વ કોને કહે છે? ઉત્તર : વસ્તુસ્વરૂપમાં “આ, આ પ્રમાણે હશે કે આ પ્રમાણે ? વગેરે સંશય કરવાના ભાવને સંશય મિથ્યાત્વ કહે છે. આ પ્રશ્ન ૭ : વિનયમિથ્યાત્વ કેને કહે છે? ઉત્તર : દેવ-કુદેવ, શાસ્ત્ર-કુશાસ્ત્ર, ગુરૂ-કુગુરૂ વગેરેને વિચાર કર્યા વિના બધાને સરખા માનવાને, વિનય કરવાને ભાવ તે વિનયમિથ્યાત્વ છે. પ્રશ્ન ૮ : અજ્ઞાનમિથ્યાત્વ કેને કહે છે? ઉત્તર : વસ્તસ્વરૂપનું કાંઈ જ જ્ઞાન ન હોવું, હિતઅહિતને વિવેક ન હોવે તે અજ્ઞાનમિથ્યાત્વ છે. પ્રશ્ન ૯ : અવિરતિ કેને કહે છે? ઉત્તર : નિજ શુદ્ધાત્મતત્વના આશયથી ઉત્પન્ન થવાવાળા સહજ-આનંદમાં પ્રીતિ ન હતી અને પાપકાર્યોમાં પ્રવૃત્તિ થવી અથવા પાપકાર્યોથી વિરક્ત ન થવું તે અવિરતિ છે. શ્રશ્ન ૧૦ : અવિરતના કેટલા ભેદ છે? ઉત્તર : અવિરતના સામાન્યપણે પાંચ અને વિશેષપણે બાર ભેદો થાય છે. પ્રશ્ન ૧૧ : અવિરતિના પાંચ ભેદ કયા ક્યા છે? Page #217 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર ઃ હિંસા, અસત્ય, ચારી, કુશીલ અને પિરગ્રહની ઈચ્છા એ પાંચ અવિરતિના ભેદ છે. २०२ પ્રશ્ન ૧૨ : હિંસા કાને કહે છે? ઉત્તર : કષાયવશ પાતાના અથવા પરના પ્રાણના ઘાત કરવા તે હિંસા છે. પ્રશ્ન ૧૩ : પરની હિંસામાં તે પોતાની હિ'સા કેવી રીતે થાય? ઉત્તર : કષાયવશ બીજાના ઘાત કરવામાં પેાતાની હિંસા તેા જરૂરથી થાય જ છે. ત્રીજાના ઘાતના ઉદ્યમ કરતી વખતે બીજા જીવનેા ઘાત થાય વા ન થાય તા પણ પેાતાની હિંસા તા થઈ જ જાય છે. પ્રશ્ન ૧૪ : મરણ સિવાય પણ બીજી કોઈ હિ"સા છે? ઉત્તર : કષાયાનું ઉપજવું તે જ વાસ્તવિક હિંસા છે, તેથી પેાતાના ચૈતન્યપ્રાણના ઘાત થાય છે. કાઈ નુ દીલ દુભાવવું સંકલેશ–પરિણામ ઉપજાવવા તે પણ પર-હિંસાના પ્રકાર છે. પ્રશ્ન ૧૫ ઃ હિંસાના કેટલા ભેદ છે? ઉત્તર : હિંસાના ચાર ભેદ છે. (૧) સંપ્પી હિંસા (૨) ઉદ્યમી હિંસા (૩) આર'ભી-હિં'સા (૪) વિરેધી હિંસા. પ્રશ્ન ૧૬ : સોંપી હિંસા કાને કહે છે? ઉત્તર : ઈરાદાપૂર્વક કેાઈ જીવના ઘાત કરવા તેસંકલ્પી હિંસા છે. પ્રશ્ન ૧૭ : ઉદ્યમી હિંસા કાને કહે છે? Page #218 -------------------------------------------------------------------------- ________________ गाथा ३० २०३ ઉત્તર : સાવધાનીપૂર્વક વ્યાપાર કરતાં છતાં પણ જે હિંસા થાય છે તેને ઉદ્યમી હિંસા કહે છે. પ્રશ્ન ૧૮: આરંભી હિંસા કેને કહે છે? ઉત્તર : રઈ વગેરે ઘરનાં કાર્યો સાવધાનીથી યત્નાચાર પૂર્વક કર્યા છતાં પણ જે હિંસા થઈ જાય છે તેને આરંભી હિંસા કહે છે. પ્રશ્ન ૧૯ : વિરોધી હિંસા કેને કહે છે? ઉત્તર : કેઈ આક્રમણકારી મનુષ્ય અથવા જાનવર દ્વારા ધન, સ્વજન, શીલ આદિના નાશના પ્રસંગે, રક્ષણ અર્થે તેની સાથે પ્રતિ–આક્રમણ કરવામાં જે હિંસા થઈ જાય તેને વિધી હિંસા કહે છે. પ્રશ્ન ર૦ : સાંભળ્યું છે કે ગૃહસ્થને માત્ર સંકલ્પી હિંસાની હિંસા જ લાગે છે બાકીની ત્રણ હિંસા લાગતી નથી? ઉત્તર : હિંસા તે જે કંઈ કરે તેને તે બધીય લાગે છે પરંતુ ગૃહસ્થ હજુ સંકલ્પી હિંસા જ ત્યાગી શકે છે, બીજી હિંસાઓને ત્યાગ કરી શક્યું નથી. પ્રશ્ન ૨૧ : જૂઠું તેને કહે છે? ઉત્તર : કષાયવશ અસત્યભાષણ કરવાને જૂઠું કહે છે. પ્રશ્ન ૨૨ : ચેરી કોને કહે છે? ઉત્તર : કષાયવશ બીજાની વસ્તુ છૂપાવીને કે બનાવટથી લઈ લેવી તેને ચેરી કહે છે. પ્રશ્ન ૨૩ : કુશીલ કેને કહે છે. ઉત્તર : બ્રહ્મચર્યને ઘાત કરે તેને કુશીલ કહે છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ २०४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - પ્રશ્ન ૨૪ : સ્વસ્ત્રી સિવાય બાકીની સર્વ પરસ્ત્રી, વેશ્યા વગેરેને ત્યાગ કરવાનું શીલ કહેવાય? ઉત્તર : વાસ્તવિકપણે તે સ્વસ્ત્રીસેવન પણ કુશીલ જ છે પરંતુ પરસ્ત્રી, વેશ્યા આદિ બીજા સર્વ કુશીલેને ત્યાગ થતાં, સ્વસ્ત્રીરમણતાં હતાં પણ, જીવને શીલ કહેવાને વ્યવહાર છે. પ્રશ્ન ૨૫ : પરિગ્રહ ઈચ્છા કેને કહે છે? ઉત્તર : બાહ્ય પદાર્થોની ઈચ્છા કરવી અથવા (બાહ્ય પદાર્થોમાં) મૂછ હેવી તેને પરિગ્રહ ઈચ્છા કહે છે. પ્રશ્ન ૨૬ : પરિગ્રહ કેટલા પ્રકારના છે? ઉત્તર પરિગ્રહ બે પ્રકારના છે : (૧) આત્યંતર (૨) બાહ્ય. પ્રશ્ન ૨૭ : આત્યંતર પરિગ્રહ કેને કહે છે? ઉત્તર : જે આત્માનું જ પરિણમન હોય, પરંતુ સ્વભાવરૂપ નહોતાં વિકૃતરૂપ હોય, તેને આત્યંતર-પરિગ્રહ કહે છે. પ્રશ્ન ૨૮ : આત્યંતર પરિગ્રહ કેટલા પ્રકાર છે? ઉત્તર : આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકાર છે: (૧) મેહ ૨કોધ ૩) માન (૪ માયા (પ લેભ (૬) હાસ્ય (૭) રતિ (૮) અરતિ ૯ શોક ૧૦) ભય (૧૧) જુગુપ્સા (૧૨) પુરૂષદ (૧૩) સ્ત્રીવેદ (૧૪) નપુંસકવેદ. પ્રશ્ન ૨૯ : બાહ્ય-પરિગ્રહ કેટલી જાતને છે? ઉત્તર : બાહ્ય પરિગ્રહ દસ જાતને છે? (૧) ક્ષેત્ર (૨) વાસ્તુ અથવા મકાન (૩) હિરણ્ય અથવા ચાંદી (૪) સોનું (૫) ધન-ગાય, ભેંસ આદિ પશુ (૬) ધન્ય Page #220 -------------------------------------------------------------------------- ________________ गाथा ३० २०५ અથવા અનાજ (૭) દાસ (૮) દાસી (૯) કુખ્ય અથવા વસ્ત્રાદિ (૧૦) ભાંડ અર્થાત્ વાસાદિ પ્રશ્ન ૩૦ : આત્યંતર પરિગ્રહ ઈચ્છા શું છે? ઉત્તર : કષાયમાં રુચિ, કષાયમાં રહેવું વગેરે આત્યંતર પરિગ્રહ ઈચ્છા છે. પ્રશ્ન : અવિરતિના બાર ભેદ કયા કયા છે? ઉત્તર : કાય-અવિરતિ છે અને વિષય-અવિરતિ છ એમ અવિરતિના બાર ભેદ છે. પ્રશ્ન ૩૨ : કાયઅવિરતિના ક્યા કયા ભેદ છે? ઉત્તર : પૃથ્વીકાયઅવિરતિ, જળકાયઅવિરતિ, અગ્નિકાયઅવિરતિ, વાયુકાયઅવિરતિ, વનસ્પતિકાયઅવિરતિ અને ત્રસકાયઅવિરતિ એ પ્રમાણે કાયઅવિરતિના છ ભેદ છે. પ્રશ્ન ૩૩ : પૃથ્વીકાયઅવિરતિ કોને કહે છે? ઉત્તર : પૃથ્વીકાયિક જીવની વિરાધનાને ત્યાગ ના કરે અને ખેદવું, ખાંડવું, ફેડવું, દાબવું વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે પૃથ્વીકાયઅવિરતિ કહેવાય છે. પ્રશ્ન ૩૪ : જળકાયઅવિરતિ કોને કહે છે? ઉત્તર : જળકાયિક જીવની વિરાધનાને ત્યાગન કરે અને વવવું, તપાસવું, પાડીનાખવું, હલાવવું વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે જળકાયઅવિરતિ કહેવાય છે. - પ્રશ્ન ૩૫ ઃ અગ્નિકાયઅવિરતિ કોને કહે છે? ઉત્તર : અગ્નિકાયિક જીવની વિરાધનાને ત્યાગ ન કરે અને પાણીથી અગ્નિ બુઝાવ, (માટલામાં) બંધ કરી અગ્નિને Page #221 -------------------------------------------------------------------------- ________________ २०६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઠારી નાખવું વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે અગ્નિકાયઅવિરતિ છે. પ્રશ્ન ૩૬ : વાયુકાયઅવિરતિ કેને કહે છે? ઉત્તર : વાયુકાયિક જીવોની વિરાધનાને ત્યાગ ન કરે અને પંખા ચલાવવા, રબરના ફુગ્ગામાં તેમને ભરવા વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે વાયુકાયઅવિરતિ છે. પ્રશ્ન ૩૭ : વનસ્પતિકાયઅવિરતિ કેને કહે છે? ઉત્તર : વનસ્પતિકાયની વિરાધનાને ત્યાગ ન કરે અને છેદવું, કાપવું, પકાવવું, સૂકવણી કરવી વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે વનસ્પતિકાયઅવિરતિ કહેવાય છે. પ્રશ્ન ૩૮ : ત્રસકાયઅવિરતિ કેને કહે છે? ઉત્તર : બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા અને પાંચ ઇન્દ્રિયવાળા જીવોની વિરાધનાને ત્યાગ ન કરે અને પડવા, દળવા, મસળવા, મારવા, ચિત્ત દુભવવા વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે ત્રસકાય અવિરતિ છે. પ્રશ્ન ૩૯ : વિષયકાય અવિરતિને કયા ક્યા ભેદ છે? ઉત્તર : સ્પર્શેન્દ્રિય વિષય અવિરતિ, રસનેન્દ્રિયવિષયઅવિરતિ, ધ્રાણેન્દ્રિયવિષય અવિરતિ, ચક્ષુરિન્દ્રિયવિષયઅવિવરિત, શ્રોત્રેન્દ્રિયવિષય અવિરતિ અને મનોવિષય અવિરતિ, એ રીતે વિષય અવિરતિના છ ભેદ છે. પ્રશ્ન ૪૦ : સ્પશેન્દ્રિય અવિરતિ કોને કહે છે? ઉત્તર : સ્પર્શેન્દ્રિયના વિષયથી વિરકત ન થવું અને ઠંડસ્પર્શ, ગરમ સ્પર્શ, કેમળ સ્પર્શ, મૈથુન વગેરે ક્રિયાઓથી Page #222 -------------------------------------------------------------------------- ________________ गाथा ३० २०७ સ્પર્શેન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરવી તેને સ્પર્શેન્દ્રિયવિષય અવિરતિ કહે છે. પ્રશ્ન ૪૧ : રસનેન્દ્રિયવિષય અવિરતિ કોને કહે છે? ઉત્તર : રસના ઇન્દ્રિયના વિષયેથી વિરક્ત ન થવું ગળ્યા, ખાટા વગેરે વિવિધ રસના ખાનપાનની પ્રવૃત્તિ કરવી તેને રસનેન્દ્રિયવિષય અવિરતિ કહે છે. પ્રશ્ન કર : ધ્રાણેન્દ્રિયવિષય અવિરતિ કોને કહે છે? ઉત્તર : ધ્રાણેન્દ્રિયના વિષયોથી વિરકત ન થવું અને સુંદર સુગંધિત પુષ્પ, અત્તર વગેરે સૂંઘવામાં પ્રવૃત્તિ કથ્વી તે ઘણેન્દ્રિયવિષય અવિરતિ છે. પ્રશ્ન ૪૩ : ચક્ષુ ઈન્દ્રિયવિષય અવિરતિ કોને કહે છે? ઉત્તર : આંખના (રૂપના) વિષયેથી વિરક્ત ન થવું અને સુંદર રૂપ, ખેલ, નાટક વગેરે દેખવામાં પ્રવૃત્તિ કરવી તેને ચક્ષુ- ઈન્દ્રિયવિષય અવિરતિ કહે છે. પ્રશ્ન ૪૪ ઃ શ્રોત્રેન્દ્રિય વિષય અવિરતિ કોને કહે છે? ઉત્તર : શ્રોત્રેન્દ્રિના વિષયથી વિરક્ત ન થઈને સુંદર રાગથી ભરેલા શબ્દ, સંગીતસ્વરે વગેરે સાંભાળવાની લાલસાને શ્રોત્રેન્દ્રિયવિષય અવિરતિ કહે છે. પ્રશ્ન ૪પ : મને વિષય અવિરતિ કેને કહે છે? ઉત્તર : મનના વિષયોથી વિરક્ત ન થવું અને યશકીતિ, વિષયચિંતન વગેરે વિષયમાં પ્રવર્તવું તેને મનો વિષય અવિરતિ કહે છે. પ્રશ્ન ૪૬ ઃ ઈન્દ્રિય અને મનના અનિષ્ટ વિષયમાં અરતિ અથવા ઠેષ કરવાને અવિરતિ કહે છે કે કેમ? Page #223 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : અનિષ્ટ વિષયામાં દ્વેષ કરવા તે પણ અવિરતિ છે આવે! દ્વેષભાવ થવાનુ કારણ પણ ઈષ્ટ વિષયેામાં રતિ હેાવી તે જ છે, તેથી પૂર્વકત લક્ષણામાં આ ભાવના પણ સમાવેશ થઈ જાય છે. २०८ પ્રશ્ન ૪૭ : પ્રમાદ કોને કહે છે ? ઉત્તર : શુદ્ધ આત્માના અનુભવથી ચલિત થવું અને વ્રતસાધનમાં અસાવધાની થવી તેને પ્રમાદ કહે છે. પ્રશ્ન ૪૮ : પ્રમાદના કેટલા ભેદ છે ? ઉત્તર : પ્રમાદના મૂળ પદર ભેદ છે. (૧) શ્રી કથા (૨) દેશકથા (૩) ભાજનકથા (૪) રાજકથા (૫) ક્રોધ (૬) માન (૭) માયા (૮) લાભ (૯) સ્પર્શેન્દ્રિયવશતા ૧૦ રસનેન્દ્રિયશતા (૧૧) ધ્રાણેન્દ્રિયવશતા (૧૨) ચક્ષુઇન્દ્રિય વશતા (૧૩) શ્રોત્રેન્દ્રિયવશતા (૧૪) નિદ્રા (૧૫) સ્નેહ. પ્રશ્ન ૪૯ : સ્ત્રી કથા કાને કહે છે ? ઉત્તર : સ્ત્રીના સુંદર રૂપ, કળા, ચતુરાઈ વગેરેની રાગભરી કથા કરવી તેને સ્ત્રી કથા કહે છે. પ્રશ્ન ૫૦ : દેશકથા ને કહે છે ? ઉત્તર : દેશિવદેશેાના સ્થાન, મહેલ રીતભાત, નીતિ વગેરેની વાત કરવી તેને દેશકથા કહે છે. પ્રશ્ન ૫૧ : ભાજનકથા કાને કહે છે ? ઉત્તર : સ્વાદિષ્ટ ભેાજનના સ્વાદની, ભાજન અનાવવાની ક્રિયાની, ભાજનની સામગ્રી વગેરેની વાતા કરવી તેને ભેાજનકથા Page #224 -------------------------------------------------------------------------- ________________ २०९ गाथा ३० પ્રશ્ન પ૨ : રાજકથા કેને કહે છે? ઉત્તર : રાજાઓના વૈભવ, વ્યવહાર વગેરેની ચર્ચા કરવી તેને રાજકથા કહે છે. પ્રશ્ન પ૩ : ક્રોધ-પ્રમાદ કોને કહે છે? ઉત્તર : કોધવશ શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું અને આવશ્યક કર્તવ્યમાં શિથિલતા કરવી તે કોધપ્રમાદ છે. પ્રશ્ન ૫૪ : માનપ્રમાદ કેને કહે છે? ઉત્તર : માનવશ શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું અને આવશ્યક કર્તવ્યમાં શિથિલ થવું અથવા દોષ લગાવો તેને માન-પ્રમાદ કહે છે. પ્રશ્ન પ૫ : માયાપ્રમાદ કોને કહે છે? ઉત્તર : માયાવશ શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું અને આવશ્યક કર્તવ્યમાં દોષ લગાવે તેને માયાપ્રમાદ કહે છે. પ્રશ્ન પ૬ : લેભ પ્રમાદ કેને કહે છે? ઉત્તર : લેભકષાયવશ શુદ્ધ-આત્માનુભવથી ચલિત થઈ જવું અને આવશ્યક-કર્તવ્યમાં દોષ લગાવ તેને લેભપ્રમાદ કહે છે. પ્રશ્ન પ૭ : સ્પર્શેન્દ્રિયવશતા કોને કહે છે? ઉત્તર : સ્પર્શેન્દ્રિયના વિષયેનું ચિંતન, પ્રવર્તન વગેરેને આધીન થઈને શુદ્ધ-આત્માનુભવથી ચલિત થઈ જવું તે સ્પર્શેન્દ્રિયવશતા છે. પ્રશ્ન પ૮: રસનેન્દ્રિયવશતા શું છે? ઉત્તર ઃ ભેજનના સ્વાદમાં રતિ કરીને શુદ્ધ-આત્માનુચલિત થઈ જવું તે રસનેન્દ્રિયવશતા છે. ૧૪ Page #225 -------------------------------------------------------------------------- ________________ २१० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન પ૯ : ધ્રાણેન્દ્રિયવશતા કેને કહે છે? ઉત્તર : સુગંધિત પદાર્થોને સૂંઘવાની ઈચ્છા અને પ્રવૃત્તિ કરીને શુદ્ધાત્માનુભવથી ચલિત થઈ જવું તે ધ્રાણેન્દ્રિયવશતા છે. પ્રશ્ન ૬૦ : ચક્ષુ-ઈન્દ્રિયવશતા કોને કહે છે? ઉત્તર : સુંદર રૂપ, નાટક, કળા વગેરે દેખવામાં રતિ કરીને શુદ્ધ આત્માના અનુભવથી ચલિત થઈ જવું તેને ચક્ષુઇન્દ્રિયવશતા કહે છે. પ્રશ્ન ૬૧ : શ્રીન્દ્રિયવશતા કોને કહે છે? ઉત્તર : રાગભાવ ઉત્પન્ન કરવાવાળા શબ્દ, સંગીત વગેરે સાંભળવામાં રતિ કરીને શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું તે શ્રેગ્નેન્દ્રિયવશતા છે. પ્રશ્ન ૨ ઃ નિકો-પ્રમાદ કેને કહે છે? ઉત્તર : નિદ્રાને વશ થઈ જઈને શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું તેને નિદ્રા-પ્રમાદ કહે છે. પ્રશ્ન ૬૩ : સ્નેહ પ્રમાદ કોને કહે છે? - ઉત્તર ઃ કઈ પદાર્થ અથવા પ્રાણી (દેહધારી) ઉપર સ્નેહ કરીને શુદ્ધ આત્માનુભવથી ચલિત થઈ જવું તેને સ્નેહપ્રમાદ કહે છે. પ્રશ્ન ૬૪ : પ્રમાદના સંયેગી ભેદ કેટલા છે? ઉત્તર : પ્રમાદના સંયેગી ભેદ એંશી છે, ચાર વિકથા, ચાર કષાય અને પાંચ ઈદ્રિયવિષય એને પરસ્પર ગુણાકાર કરતાં (૪૪૪૪ ૫ = ૮૦) એંશી ભેદ થાય છે આ ભેદ સાથે નિદ્રા અને સ્નેહ પણ ગણું લેવા જોઈએ. પ્રશ્ન ૬૫ : કષાયના કેટલાં ભેદ છે? Page #226 -------------------------------------------------------------------------- ________________ - નાથા ૨૦ - ૨૨૨ ઉત્તર : કષાયના મૂળ ચાર ભેદ છે. (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લેભ. પ્રશ્ન ૬૬ : કષાયના ઉત્તર ભેદ કેટલા છે? ઉત્તર : કષાયને ઉત્તરભેદ પચીસ છે? ૧, ૨, ૩, ૪–અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ. ૫, ૬, ૭, ૮-અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભ. ૯, ૧૦, ૧૧, ૧૨-પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભ, ૧૩, ૧૪, ૧૫, ૧૬સંવલન ક્રોધ, માન, માયા, લેભ. ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨-હાસ્ય, રતિ, અરતિ, શોક, >ભય, જુગુસા. ૨૩, ૨૪, ૨૫-પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસદ. પ્રશ્ન ૬૭ : અનંતાનુબંધી કોધ, માન, માયા, લેભ કેને કહે છે? ઉત્તર : જે કોધ, માન, માયા, લોભ મિથ્યાત્વને દ્રઢ કરાવે તેને અનંતાનુબંધી કોધ-માન-માયા-લોભ કહે છે. પ્રશ્ન ૬૮ : અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભ કેને કહે છે? ઉત્તર : જે ક્રોધ, માન, માયા, લેભ દેશસંયમને ઘાત કરે અથવા દેશસંયમને પ્રગટ ન થવા દેતેને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભ કહે છે. પ્રશ્ન દ૯ : પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભ કેને કહે છે? ઉત્તર : જે ક્રોધ, માન, માયા, લેભ સકળસંયમને Page #227 -------------------------------------------------------------------------- ________________ २१२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઘાત કરે અથવા સકળસયમ પ્રગટ ન થવા દે તેને પ્રત્યાખ્યાનાવરણ ક્રાધ, માન, માયા, લેાભ કહે છે. પ્રશ્ન ૭૦ : સજ્વલન ક્રોધ, માન, માયા, લેાલ કેને કહે છે? ઉત્તર : જે ક્રોધ, માન, માયા, લેાભ યથાખ્યાતચારિત્ર (કષાયના અભાવમાં થવાવાળા ચારિત્ર)નો ઘાત કરે અથવા યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થવા દે તેને સંજવલન ક્રોધ, માન, માયા, લાભ કહે છે. પ્રશ્ન ૦૧ : હાસ્ય કાને કહે છે? ઉત્તર ઃ કાઈ (વ્યક્તિ)ની કાઈ ખાખતમાં ન્યૂનતા જોઈ ને હસીમજાક કરવી અથવા લૌકિક સુખ પામીને હસવું તેને હાસ્ય કહે છે. પ્રશ્ન ૭૨ : રતિ કાને કહે છે? ઉત્તર : ઈષ્ટ વિષય મેળવીને અથવા ચિંતવીને તેમાં પ્રીતિના ભાવ કરવા તેને રતિ કહે છે. પ્રશ્ન ૭૩ : અતિ કોને કહે છે ? ઉત્તર : અનિષ્ટ વિષયને પામીને અથવા ચિ’તવીને તેમાં અપ્રીતિના ભાવ કરવા તે અતિ છે. પ્રશ્ન ૭૪ : શાક કાને કહે છે? ઉત્તર : અનિષ્ટ પ્રસંગ ઉપસ્થિત થવાથી અથવા તેનુ ચિ'તવન કરવાથી રંજિત પરિણામનુ થવુ' તે શાક છે. પ્રશ્ન ૭૫ : ભય કાને કહે છે? ઉત્તર : પેાતાની કલ્પના પ્રમાણે જેનાથી અહિત માન્યુ છે તેનાથી અહિતની શ’કા કરવી અથવા ડરી જવું તે ભય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ गाथा ३० પ્રશ્ન ૭૬ : જુગુપ્સા કાને કહે છે ? ઉત્તર : અરુચિકર વિષયામાં ગ્લાનિ કરવી તે જુગુપ્સા છે. પ્રશ્ન ૭૭ : પુરૂષવેદ કાને કહે છે ? ઉત્તર : પેાતાના આત્માના પુરૂષામાં ઉત્સાહ અથવા યત્ન કરવા તેને પુરૂષવેદ કહે છે અથવા સ્ત્રીની સાથે રમણુ કરવાના અભિલાષ પરિણામને પુરૂષવેદ કહે છે. પ્રશ્ન ૭૮ : સ્ત્રીવેદ કાને કહે છે? ઉત્તર : માયાચારની મુખ્યતા, પુરૂષામાં નિરૂત્સાહ, ભયશીલતા વગેરે પરિણામને અથવા પુરૂષ સાથે રમણ કરવાના અભિલાષ પરિણામને સ્ત્રીવેદ કહે છે. પ્રશ્ન ૭૯ : નપુ ંસકવેદ કાને કહે છે? ઉત્તર : કાયરતા અથવા બ્યમાં નિરુત્સાહ આદિ પિરણામને અથવા પુરૂષ અને સ્ત્રી બન્ને સાથે રમણુ કરવાના અભિલાષ પરિણામને નપુ ંસકવેદ કહે છે. પ્રશ્ન ૮૦ : ચેગ કાને કહે છે? ઉત્તર : મન, વચન, કાયાના નિમિત્તથી આત્મપ્રદેશનુ હલનચલન થવાના કારણભૂત પ્રયત્નને યાગ કહે છે. પ્રશ્ન ૮૧ : યોગના કેટલા ભેદ્ર છે ? ઉત્તર : યેાગના મૂળ ત્રણ ભેદ છે. મનાયેાગ, વચનયેાગ અને કાયયેાગ. યાગના ઉત્તરભેદ પંદર છે, ચાર મનાયેાગ, ચાર વચનયોગ અને સાત કાયયેાગ, તે નીચે પ્રમાણે જાણવા : ૧) સત્યમના યુગ (૨) અસત્યમનાયેાગ ૩) ઉભયમને ચાગ (૪) અનુભયમના યોગ (૫) સત્યવચન ચાગ (૬) અસત્ય વચન ચેાગ (૭) ઉભય વચન યાગ (૮) અનુભયવચન યેાગ (૯) २१३ Page #229 -------------------------------------------------------------------------- ________________ २१४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઔદારિક કાયયેાગ (૧૦) ઔદારિકમિશ્રકાયયેાગ (૧૧) વૈક્રિયક કાયયેાગ (૧૨) વૈક્રિયક મિશ્રકાયયેાગ (૧૩) આહારક કાયયેગ (૧૪) આહારક મિશ્રકાયયોગ (૧૫) કાર્માંણ કાયયેાગ, પ્રશ્ન ૮૨ : સત્યમનાયેાગ કાને કહે છે? ઉત્તર : સત્યવચનના કારણભૂત મનને સત્યમન કહે છે અને સત્યમનના નિમિત્તથી થવાવાળા યાગને સત્યમનાયાગ કહે છે. પ્રશ્ન ૮૩ : અસત્યમનોયાગ કાને કહે છે ? ઉત્તર : અસત્યવચનના કારણભૂત મનને અસત્યવચન કહે છે અને અસત્યમનના નિમિત્તથી થવાવાળા ચેાગને અસત્યમનાયેાગ કહે છે. પ્રશ્ન ૮૪ : ઉભયમનાયેાગ કાને કહે છે? ઉત્તર : ઉભય (સત્ય-અસત્ય મિશ્રિત વચનના કારણભૂત મનને ઉભયમન કહે છે અને ઉભયમનના નિમિત્તથી થવાવાળા યાગને ઉભયમનાયેાગ કહે છે. પ્રશ્ન ૮૫ : અનુભય મનાયેાગ કાને કહે છે? ઉત્તર : અનુભય અર્થાત્ જે નથી સત્ય કે નથી અસત્ય તેવા વચનના કારણભૂત મનને અનુભયમન કહે છે અને અનુભયમનના નિમિત્તથી થવાવાળા યાગને અનુભયમનાયેાગ કહે છે. પ્રશ્ન ૮૬ : સત્યવચનયોગ કાને કહે છે ? ઉત્તર : સત્યવચનના નિમિત્તથી થવાવાળા યાગને સત્યવચનયોગ કહે છે. પ્રશ્ન ૮૭ : અસત્યવચનયોગ કાને કહે છે? Page #230 -------------------------------------------------------------------------- ________________ गाथा ३० ઉત્તર : અસત્યવચનના નિમિત્તથી થવાવાળા ભેગને અસત્યવચનગ કહે છે. પ્રશ્ન ૮૮ : ઉભયવચનગ કોને કહે છે? ઉત્તર : સત્ય અને અસત્ય મિશ્રિત વચનના નિમિત્તથી થવાવાળા વેગને ઉભયવચનગ કહે છે. પ્રશ્ન ૮૯ : અનુભયવચનગ કેને કહે છે? ઉત્તર : અનુભય (જે ન સત્ય હોય કે ન અસત્ય હોય) વચનના નિમિત્તથી થવાવાળા યુગને અનુભયવચનગ પ્રશ્ન ૯૦ : દિવ્યધ્વનિના શબ્દ ક્યા વચનરૂપ છે? ઉત્તર : દિવ્યધ્વનિને શબ્દ અનુભયવચન છે અને તે જ શબ્દો શ્રોતાઓના કાનમાં પ્રવેશ થતાં સત્યવચન કહેવાય છે. પ્રશ્ન ૯૧ : બે ઈન્દ્રિયાદિ અસંજ્ઞી જીવના શબ્દ કયા વચનરૂપ છે ? ઉત્તર : બે ઇન્દ્રિયાદિ અસંસી જીવોના શબ્દ અનુભયવચનરૂપ છે. પ્રશ્ન ૨ : સંજ્ઞી જીવોની કઈ ભાષા અનુભયવચનરૂપ છે. 1 ઉત્તર : પ્રશ્ન, આજ્ઞા, નિમંત્રણ વગેરેના શબ્દો અનુભવવચનરૂપ કહેવાય છે. પ્રશ્ન : દારિક કાયગ ને કહે છે? ઉત્તર : મનુષ્ય અને તિર્યના શરીરને ઔદાસ્કિ કાય કહે છે, તે કાયના નિમિત્તથી થવાવાળા વેગને ઔદારિક કાયમ કહે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૯૪: દારિક મિશ્રકાયયોગ કોને કહે છે? ઉત્તર : દારિક મિશ્રકારના નિમિત્તથી થવાવાળા ગને ઔદારિક મિશ્રકાયમ કહે છે. તે પ્રશ્ન ૯૫ : દારિક મિશકાય જ્યારે હોય છે? ઉત્તર : કોઈ જીવ મરીને મનુષ્ય અથવા તિર્યંચ ગતિમાં જાય ત્યાં જન્મસ્થાને પહોંચતા જ તે જીવ દારિકવર્ગણુઓને શરીરરૂપે ગ્રહણ કરવા લાગે છે. પરંતુ જ્યાં સુધી શરીર પર્યાપ્તિ (શરીર બનાવવાની શક્તિ) પૂર્ણ ન થાય ત્યાં સુધી તે શરીરને દારિકમિશકાય કહે છે. આ અપર્યાપ્ત અવસ્થામાં કામણવર્ગણું અને ઔદારિકવણું બન્નેનું એકસાથે ગ્રહણ હોય છે. પ્રશ્ન ૯૬ : વૈકિયક કાયયેગ કેને કહે છે? ઉત્તર : દેવ અને નારકીઓના શરીરને વૈકિચકાય છે. તેના નિમિત્તથી થવાવાળા વેગને વૈકિયક કાગ કહે છે. પ્રશ્ન ૯૭ : વૈકિયકમિશ્રકાશ કોને કહે છે? ઉત્તર : વૈકિયક મિશ્રકાયના નિમિત્તથી થવાવાળાયેગને વૈકિયકમિશ્નકાયમ કહે છે. પ્રશ્ન ૯૮ : વૈકિયક મિશ્રકાય કેને કહે છે? ઉત્તર : ધારે કે મનુષ્ય અથવા તિર્યય મરીને દેવ અથવા નરક ગતિમાં આવ્યું. ત્યાં જન્મસ્થાને પહોંચતા જ તે જીવ વૈકિયક વર્ગણાઓને શરીરરૂપે ગ્રહણ કરવા લાગે છે, પરંતુ જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે શરીરને વૈકિયકમિશ્નકાય કહે છે. આ અપર્યાપ્ત અવસ્થામાં કાર્મણવર્ગણ અને વૈકિયકવર્ગ બંનેનું સાથે ગ્રહણ થાય છે. પ્રશ્ન : ૯૯ : આહારકકાય. કેને કહે છે? Page #232 -------------------------------------------------------------------------- ________________ गाथा ३० २१७ ઉત્તર : પ્રમત્તવિરત ગુણસ્થાનધારક આહારકત્રદ્ધિધારી મુનિને જ્યારે કેઈ સૂક્ષમ તત્વમાં શંકા ઉત્પન્ન થાય ત્યારે તેમના માથામાંથી એક હાથપ્રમાણ, ધળું, પવિત્ર અવ્યાઘાતી આહારક શરીર નીકળે છે. આ પુતળું કેવળી અથવા શ્રુતકેવળીના દર્શન કરીને પાછુ મુનિના માથામાં સમાઈ જાય છે, તે સમયે મુનિની શંકા નિવૃત્ત થઈ જાય છે. આ આહારક શરીરના નિમિત્તથી થતા વેગને આહારકકાગ કહે છે. પ્રશ્ન ૧૦૦ : આહારક મિશ્રકાશ કોને કહે છે? ઉત્તર : તે આહારકશરીર જ્યાં સુધી સંપૂર્ણ ન બન્યું હોય ત્યાં સુધી તે આહારક મિશકાય કહેવાય છે. આ આહારકમિશ્નકાય નિમિત્તથી થવાવાળા વેગને આહારકમિશ્રકાયમ કહે છે. આ અપર્યાપ્ત અવસ્થામાં કામણ વર્ગ અને આહારકવર્ગણું બંનેનું એક સાથે ગ્રહણ થાય છે. પ્રશ્ન ૧૦૧ : કાશ્મણકાગ કેને કહે છે? ઉત્તર : કોઈ જીવ મરીને બીજી ગતિમાં મડાવાળી વિગ્રહગતિથી જાય ત્યારે રસ્તામાં તેને માત્ર કાર્મણકાનું નિમિત્ત હોય છે. તેમજ સમુઘાતકેવળીને પ્રતર અને લેકપૂરણ સમુદુઘાત દરમ્યાન માત્ર કાર્મણકાનું નિમિત્ત હોય છે. આ સમય વખતે થતા વેગને કામણ કાયયેગ કહે છે. પ્રશ્ન ૧૦૨ : આ બધા આશ્રવને જાણવાથી શું લાભ? ઉત્તર : આ બધા આશ્ર વિભાવરૂપ છે, હું માત્ર ચૈતન્યસ્વરૂપ છું એ પ્રકારે અંતરમાં જાણવાથી ભેદવિજ્ઞાન થાય છે. અને ભૂતાર્થનથી આથવાનું જાણવું નિશ્ચયસમ્યકત્વની ઉત્પત્તિનું કારણ છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ २१८ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका પ્રશ્ન ૧૦૩ : ભૂતાર્થનય કેને કહે છે? ઉત્તર ઃ એક (દ્રવ્ય)ના ગુણપને તે એક (દ્રવ્ય)ની તરફ એક આપીને, તે એક (કલ્પ)માં જ જાણવા તેને ભૂતાઈનય કહે છે. પ્રશ્ન ૧૦૪ : ભૂતાઈનયથી આશ્રવને જાણવાનો પ્રકાર કેવી રીતને છે? ઉત્તર : આ બધા આશ્રવ પય છે. કેની? જીવ દ્રવ્યની જીવ દ્રવ્યના કયા ગુણની છે? મિથ્યાત્વ તે શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને ગ ગશક્તિની પર્યા છે. બાકીની બધી ચારિત્રગુણની પર્યાય છે. આ પ્રમાણે દ્રવ્ય, ગુણ, પર્યાને બરાબર જાણીને ઉપગને એકવ તરફ લઈ જવે. આ પ્રકારે જાણવું તે ભૂતાર્થનયથી જાણવું છે. જેમ કે આ લેભ-પર્યાય ચારિત્ર ગુણની છે. આ જ્ઞાનમાં પર્યાયદ્રષ્ટિ ગૌણ થઈ જાય છે અને ગુણદ્રષ્ટિ મુખ્ય થઈ જાય છે. વળી, ચારિત્રગુણ છવદ્રવ્યને છે આ બેધમાં ગુણદ્રષ્ટિ ગૌણ થઈ જાય છે અને દ્રવ્યદ્રષ્ટિ મુખ્ય થઈ જાય છે. ત્યાર પછી (સુવિચારની શ્રેણીમાં યથાર્થ રીતે આગળ વધતાં), દ્રવ્યદ્રષ્ટિમાં વિકલ્પને અવકાશ ન હોવાથી, દ્રવ્યદ્રષ્ટિ પણ છૂટી જઈને કેવળ સહજ આનંદમય પરિણમનને અનુભવ રહી જાય છે. આ શુદ્ધ આત્મતત્વની અનુભૂતિને નિશ્ચય સમ્યકત્વ કહે છે. આ પ્રકારે ભાવ આશ્રવનું વિશેષરૂપે વર્ણન કરીને હવે દ્રવ્ય-આશ્રવના સ્વરૂપનું વિશેષરૂપથી વર્ણન કરે છેઃ णाणावरणादीण जाग्गं जं पुग्गलं समासवदि । दव्वसवा स णेओ अणेयमे जिणक्खादा ॥३१॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ गाथा ३१ અન્વય : TIMવરાત્રી ના વં પુરું સારું स दव्वसवो अणेयभेओ णेओजिणक्खा दो । અર્થ : જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમવા ગ્ય જે પુગલનું આવવું થાય છે તે અનેક ભેદવા દ્રવ્યાશ્રવ જાણ એમ જિનેન્દ્રદેવે કહ્યું છે. પ્રશ્ન ૧ : કયા પુદ્ગલ કર્મરૂપે પરિણમવા યોગ્ય છે? ઉત્તર : કાશ્મણવર્ગણ નામના સ્કન્ધ કર્મરૂપે પરિણમવાને ચગ્ય હોય છે. પ્રશ્ન ૨ : કાશ્મણવર્ગાઓ કયાં કયાં હોય છે? ઉત્તર : કામણવર્ગણાઓ આખા લેકમાં ખીચખીચ ભરેલી છે. લેકના એક એક પ્રદેશમાં અનંતકાર્મવર્ગણાઓ છે. પ્રશ્ન ૩ઃ તે કામણવર્ગણુઓ કર્મરૂપે પરિણમ્યા પહેલાં પણ જીવની સાથે સંબંધ ધરાવે છે કે નહીં ? ઉત્તર : અમુક કાર્મણવર્ગણએ કર્મ રૂપ થયા પહેલાં પણ જીવની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ હોય છે. તેમને વિશ્રસેપચય કહેવામાં આવે છે. બધા સંસારી જીવને વિશ્રસેપચય બનેલું રહે છે. પ્રશ્ન ૪ : શું કઈ કાર્મણવર્ગણુઓ વિકસેપચયથી પણ જુદી હોય છે? ઉત્તર : અમુક કામણવર્ગણુઓ વિશ્ર પચપથી અલગ પણ છે. તે પણ કેઈ સમયે વિશ્રાપચયમાં ભળી જાય છે. પ્રશ્ન ૫ : શું વિશ્રસેપચયવાળા સ્કન્ધ જ કર્મરૂપે પરિણમે છે કે બીજી કામણવર્ગણાઓ પણ કર્મરૂપે પરિણમી જાય છે? Page #235 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : વિશ્રસાપચયના કાણુ સ્કન્ધા જ કમ રૂપે પરિણમે છે. અન્ય કાણુવ ણુાએ પણ વિશ્રસેાપચયરૂપ થઈને ક રૂપે પરિણમી જાય છે. પ્રશ્ન ? : કર્માંના કેટલા પ્રકાર છે ? २२० ઉત્તર : મૂળમાં, કર્યાં એ પ્રકારે છે, ઘાતી અને અધાતી. પ્રશ્ન ૭ : ઘાતિયા કાં કાને કહે છે ? ઉત્તર : જે કર્માં આત્માના જ્ઞાનાદિ અનુજીવી ગુણાને ઘાતવામાં નિમિત્ત હાય તેમને ઘાતિયા કમાં કહે છે. પ્રશ્ન ૮ : અનુજીવી ગુણા કાને કહે છે ? ઉત્તર : ભાવાત્મક ગુણાને અનુજીવી ગુણા કહે છે. આ ગુણા અવિભાગપ્રતિ ́દી હેાય છે. આ ગુણાના વધતા કે આછે વિકાસ જુદી જુદી દશામાં થાય છે, જેવાં કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, શક્તિ સમ્યકત્વ વગેરે. પ્રશ્ન ૯ : અાતિયા કર્યાં કાને કહે છે ? ઉત્તર ઃ જે કર્માં આત્માના અનુજીવી ગુણાના ઘાત કરતા નથી અને માત્ર પ્રતિજીવી ગુણાના વિકાસને રોકવામાં નિમિત્ત થાય છે. તેમને અઘાતિયા કાં કહે છે. પ્રશ્ન ૧૦ : પ્રતિજીવી ગુણા કાને કહે છે ? ઉત્તર : અભાવાત્મક ધર્મનેિ પ્રતિજીવી ગુણા કહે છે. આ ગુણ્ણાનેા અવિભાગ પ્રતિચ્છેદ્ર થતા નથી, જેવા કે અનુરૂલઘુત્વ, સૂક્ષ્મત્વ, અવગાહના, અબ્યામાય. પ્રશ્ન ૧૧ : ઘાતિયા કર્માંના કેટલા ભેદ્ર છે ? ઉત્તર : ઘાતિયા કર્મના ચાર ભેદ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ गाथा ३१ २२१ (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણય (૩) મોહનીય (૪) અંતરાય પ્રશ્ન ૧૨ : જ્ઞાનાવરણીય કર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મ આત્માના જ્ઞાન ગુણને પ્રગટ ન થવા દે અથર્ જ્ઞાન ગુણના અવિકાસમાં નિમિત્ત હોય તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. પ્રશ્ન ૧૩ : જ્ઞાનાવરણકર્મના કેટલાં પ્રકાર છે? ઉત્તર : જ્ઞાનાવરણકર્મના પાંચ પ્રકાર છે? (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય (૪) મન:પર્યયજ્ઞાનાવરણીય (૫) કેવળજ્ઞાનાવરણીય પ્રશ્ન ૧૪ : મતિજ્ઞાનાવરણીય કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયના નિમિત્તથી મતિજ્ઞાન પ્રગટ ન થાય તેને મતિજ્ઞાનાવરણ કહે છે. પ્રશ્ન ૧૫ : શ્રુતજ્ઞાનાવરણકર્મ કોને કહે છે? ઉત્તર : જે શ્રુતજ્ઞાનને પ્રગટ ન થવા દે તેને શ્રુતજ્ઞાનાવરણ કહે છે. પ્રશ્ન ૧૬ઃ અવધિજ્ઞાનાવરણકર્મ કેને કહે છે? ઉત્તર : જે અવધિજ્ઞાનનું આવરણ કરે તેને અવધિજ્ઞાનાવરણ કર્મ કહે છે. પ્રશ્ન ૧૭ : મન:પર્યયજ્ઞાનાવરણકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મ મન પર્યયજ્ઞાનને પ્રગટ ન થવા દેતેને અને પર્યયજ્ઞાનાવરણકર્મ કહે છે. પ્રશ્ન ૧૮ : કેવળજ્ઞાનાવરણકર્મ કેને કહે છે? Page #237 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે કર્મ કેવળજ્ઞાનને પ્રગટ ન થવા દે તેને કેવળજ્ઞાનાવરણુકર્મ કહે છે. પ્રશ્ન ૧૯ : આત્મામાં જે કેવળજ્ઞાનાદિ જ્ઞાન છે તે તેમનું આવરણ થઈ જ ન શકે અને જે ન હોય તે આવરણ કેનું થાય ? ઉત્તર : આત્મામાં કેવળજ્ઞાન આદિ (જ્ઞાન) શક્તિરૂપે છે, કર્મના નિમિત્તથી તે પ્રગટ થઈ શકતા નથી તે જ આવરણ છે. પ્રશ્ન ૨૦ : શું જ્ઞાનાવરણકર્મ નિશ્ચયથી જ્ઞાનને ઘાત કરે છે ? ઉત્તર : એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ પ્રકારનું પરિસુમન કરતું નથી, તેથી નિશ્ચયથી કર્મ જ્ઞાનને ઘાત કરતું નથી, પરંતુ એ જ સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે કે કર્મોને ઉદય હતાં આત્માના જ્ઞાન ગુણને વિકાસ થતો નથી. ઉદય પણ તેવી ગ્યતાવાળા જીવને જ હોય છે. પ્રશ્ન ૨૧ : દર્શનાવરણ કર્મ કેને કહે છે? ઉત્તર : જે આત્માના દર્શન ગુણને વિકાસ ન થવા દે તેને દર્શનાવરણ કર્મ કહે છે. પ્રશ્ન ૨૨ : દર્શનાવરણકર્મના કેટલા ભેદ છે? ઉત્તર : દર્શનાવરણકર્મના નવ ભેદ છે. (૧) ચક્ષુદર્શનાવરણ (૨) અચક્ષુદર્શનાવરણ (૩) અવધિદર્શનાવરણ (૪) કેવળદર્શનાવરણ (૫) નિદ્રા (૬) નિદ્રાનિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલા પ્રચલા (૯) સ્યાનગૃદ્ધિ Page #238 -------------------------------------------------------------------------- ________________ गाथा ३१ પ્રશ્ન ૨૩ : ચક્ષુદનાવરણકમ કોને કહે છે? ઉત્તર : જે કર્માં ચક્ષુદન ન થવા દે તે ચક્ષુદનાવરણુક છે. २२३ પ્રશ્ન ૨૪ : અચક્ષુઃનાવરણુકમ કોને કહે છે ? ઉત્તર : જે ક અચક્ષુદન ન થવા દે તેને અચક્ષુદનાવરણકમાં કહે છે. પ્રશ્ન ૫ : અવધિદનાવરણ કર્મ કોને કહે છે ? ઉત્તર : જે અવિધિદર્શન ન થવા દે તેને અવધિદશનાવરણુ કર્મ કહે છે. પ્રશ્ન ૨૬ : કેવળદ નાવરણકમકાને કહે છે? ઉત્તર ઃ જે કમ` કેવળદર્શીન પ્રગટ ન થવા દે તેને કેવળદનાવરણુ ક કહે છે. પ્રશ્ન ૨૭ : નિદ્રા દનાવરણ કર્મ કહે છે. ઉત્તર : જે કર્મના ઉદયથી સાધારણ નિદ્રા આવે, જ્યાં દન અથવા સ્વસ ંવેદન ન થઈ શકે તેને નિદ્રા દનાવરણુ ક કહે છે. પ્રશ્ન ૨૮ : નિદ્રાનિદ્રા દર્શનાવરણકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી ગાઢ નિદ્રા આવે, જાગ્યા પછી પણ ફરીથી નિદ્રા આવી જાય અને જેનાથી દર્શન અથવા સ્વસ ંવેદન ન થઈ શકે તેને નિદ્રાનિદ્રા દર્શનાવરણુ ક કહે છે? પ્રશ્ન ૨૯ : પ્રચલા દર્શનાવરણુક કાને કહે છે ? ઉત્તર : જે કર્માંના ઉદયથી અનિદ્રિત અવસ્થા Page #239 -------------------------------------------------------------------------- ________________ २२४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका થાય, જેનાથી દર્શનગુણને ઉપગ ન થઈ શકે તેને પ્રચલા દર્શનાવરણકર્મ કહે છે. પ્રશ્ન ૩૦ : પ્રચલા પ્રચલા દર્શનાવરણકર્મ કોને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી એવી નિદ્રા આવે કે જેમાં અંગઉપાંગ હાલે–ચાલે, દાંત કચકચાવે, મોઢામાંથી લાળ નિકળે (વગેરે અવસ્થા થાય) અને જેનાથી દર્શને પગ ન થઈ શકે તેને પ્રચલા પ્રચલા દર્શનાવરણકર્મ કહે છે. પ્રશ્ન ૩ : સ્યાગૃદ્ધિ દર્શનાવરણકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી એવી નિદ્રા આવે કે નિદ્રા માંથી ઉઠીને કેઈ મોટું કામ કરી આવે પરંતુ જાગે ત્યારે તેની ખબર પણ ન હોય તેને ત્યાનગૃદ્ધિ દર્શનાવરણ કર્મ કહે છે. તેના ઉદયમાં પણ જીવને દર્શન અથવા સ્વસંવેદન થઈ શક્તા નથી. પ્રશ્ન ૩૨ : મેહનીયકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી બીજા તમાં મેહિત થઈ જાય, પિતાના શુદ્ધસ્વરૂપનું શ્રદ્ધાન ન કરી શકે અને સ્વરૂપ રમણતા ન કરી શકે તેને મેહનીયકર્મ કહે છે. પ્રશ્ન ૩૩ : મેહનીયકર્મના કેટલાં ભેદ છે? ઉત્તર : મેહનીયકર્મને મૂળ બે ભેદ છે. (૧) દર્શનમેહનીય અને (૨) ચારિત્રમેહનીય. પ્રશ્ન ૩૪ : દર્શન મેહનીયના કેટલા ભેદ છે? ઉત્તર : દર્શનમેહનીયનાત્રણ ભેદ છે : (૧) મિથ્યાત્વ (૨) સમ્યગૃમિથ્યાત્વ (૩) સમ્યક–પ્રકૃતિ. પ્રશ્ન રૂપ ! ચારિત્રમોહનીયના કેટલા ભેદ છે? Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૪? गाथा ३१ ઉત્તર ઃ જે કર્મના ઉદયથી તૈજસવણના પુદ્ગલસ્કંધ શરીરરૂપે પરિણત થઈ જીવ સાથે સંબંધ પામે તેને તૈજસ શરીરનામકર્મ કેને કહે છે. પ્રશ્ન ૧૧૬: કાર્મણશરીરનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી કાર્મણવર્ગણના પુદ્ગલરક કર્મરૂપે પરિણત થઈ કાર્મણશરીરરૂપે પરિણમતા થકા જીવ સાથે સંબંધ પામે તેને કામણુશરીરનામ કર્મ કહે છે. પ્રશ્ન ૧૧૭ : અંગે પાંગનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરના અંગ અને ઉપગેની રચના થાય તેને અંગે પાંગનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૧૮ : અંગ કેટલાં છે અને ક્યા કયા? ઉત્તર : અંગ આઠ છે : (૧) જમણો-પગ (૨) ડાબો પગ (૩) જમણે–હાથ (૪) બે હાથ (૫) કેડ (૬ પીઠ (૭) હદય (૮) માથું. પ્રશ્ન ૧૧૯ : ઉપાંગ કેટલાં છે અને કયા ક્યા? ઉત્તર : કપાળ, કાન, નાક, હોઠ, આંગળીઓ વગેરેને ઉપાંગ કહે છે. પ્રશ્ન ૧૨૦ : દારિકશરીર અંગોપાંગનામ કર્મ કેને ઉત્તર : જે નામકર્મના ઉદયથી દારિક શરીરના અંગ અને ઉપાંગેની રચના થાય તેણે દારિક શરીર અંગેપાંગનામકર્મ કહે છે. ૧૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રઢ ૧૨૧ : વૈક્રિયક શરીર અંગે પાગનામકર્મ કોને ઉત્તર ઃ જે નામકર્મના ઉદયથી વૈકિયક શરીરના અંગ અને ઉપગની રચના થાય તેને વૈકિયકશરીર અંગે પાંગનામ કર્મ કહે છે. પ્રશ્ન ૧૨૨ : આહારકશરીર અંગોપાંગનામકર્મ કેને ઉત્તર ઃ જે કર્મના ઉદયથી આહારક શરીરના અંગ અને ઉપગેની રચના થાય તેને આહારકશરીર અંગે પાંગનામ કર્મ છે. પ્રશ્ન ૧૨૩ : નિર્માણનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી અંગ-ઉપાંગોની યથાયેગ્ય, ઠીક ઠીક પ્રમાણમાં અને ઠીક ઠીક સ્થાન ઉપર રચના થાય તેને નિર્માણનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૨૪ : બંધનનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, જીવસંબંધી વર્તમાન પુદ્ગલસ્ક ધ સાથે, શરીરરૂપે પરિણમશે તેવા પુદ્ગલ પરસ્પર બંધન થાય તેને બંધનનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૨૫ ઔદારિકશરીર બંધનનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી જીવસંબંધી વર્તમાન પુદ્ગલધેની સાથે ઔદારિક શરીરરૂપે પરિણત થયેલાં પુદ્ગલસ્કનું પરસ્પર બંધન થાય તેને ઔદારિકશરીર બંધનનામ કર્મ કહે છે. la Page #242 -------------------------------------------------------------------------- ________________ गाथा ३१ २४३ પ્રશ્ન ૧૨૬ વૈકિયકશરીર બંધન નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, જીવસંબંધી વર્તમાન પુદ્ગલસ્કની સાથે વૈક્રિયકશરીરરૂપે પરિણમેલા પુદ્ગલસ્કંધનું પરસ્પર બંધન થાય તેને વૈકિયકશરીર બંધનનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૨૭ : આહારકશરીર બંધનનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, જીવસબંધી વર્તમાન પુગલસ્ક ધેની સાથે, આહારકશરીરરૂપે પરિણમેલા યુગલકંધનું પરસ્પર બંધન થાય તેને આહારકશરીર બંધનનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૨૮: તેજસશરીર બંધનનામકર્મ કોને કહે છે? ઉત્તરઃ જે નામકર્મના ઉદયથી, જીવસંબંધી પુદ્ગલ ધની સાથે તૈજસશરીરરૂપે પરિણમેલા પુદ્ગલસ્કનું પરસ્પર બંધન થાય તેને તેજસશરીર બંધનનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૨૯ : કામણશરીર બંધનનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, જીવસંબંધી પુદ્ગલ સ્કની સાથે, કામણુશરીરરૂપે પરિણમેલા પુદ્ગલસ્કનું પરસ્પર બંધન થાય તેને કાશ્મણશરીર બંધનનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૩૦ : સંઘાતનામકર્મ કોને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી બદ્ધશરીર સ્કંધનું પરસ્પર છિદ્રરહિત સંલેષ (જેડાઈ જવું) થાય તેને સંઘાતનામકર્મ કહે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૩૧ : ઔદારિકશરીર સધાતનામ કાને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી બદ્ધ ઔદાકિશરીર સ્કંધાતુ પરસ્પર છિદ્રરહિત જોડાઈ જવું. થાય તેને ઔદારિક શરીરસ ઘાતનામકમ કહે છે. પ્રશ્ન ૧૩૨ : વૈક્રિયકશરીર સંઘાતનામકમ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી અદ્ધ વૈક્રિયકશરીર સ્કંધાનુ... પરસ્પર છિદ્રરહિતપણે જોડાવુ થાય તેને વૈક્રિયકશરીર સઘાતનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૩૩ : આહારક શરીર સંઘાત નામ કમકાને કહે છે? ૨૪૪ ઉત્તર : જે નામ કર્મના ઉદયથી બદ્ધ આહારક શરીરનાં સ્કંધાનું પરસ્પર છિદ્રરહિતપણે જોડાઈ જવું થાય તેને આહારક શરીર સંઘાતનામકમ કહે છે. પ્રશ્ન ૧૩૪ : તેજસશરીર સધાતનામકસ કાને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, બદ્ધ તૈજસશરીર સ્ક ંધાનું પરસ્પર છિદ્રરહિતપણે જોડાઈ જવું થાય, તેને તૈજસશરીર સંઘાતનામકમ કહે છે. પ્રશ્ન ૧૩૫ : કાણુશરીર સંઘાતનામક કાને કહેછે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, બદ્ધ કાણુશરીર કધાનું પરસ્પર છિદ્રરહિતપણે જોડાવુ થાય તેને કાણુશરીર સઘાતનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૩૬ : સંસ્થાનનામકમકાને કહે છે ? ઉત્તર : જે ક્રર્મના ઉદયથી શરીરના આકાર અને છે તેને સધાતનામક કહે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ गाथा ३१ २४५ પ્રશ્ન ૧૩૭ : સમચતુર*સંસ્થાનક કાને કહે છે ? ઉત્તર : જે કર્મીના ઉદ્દયથી શરીર બિલકુલ સુડોળ અને તેને સમચતુરમ્રાસસ્થાનનામ કમ કહે છે. પ્રશ્ન ૧૩૮ : ન્યગ્રોધપરિમ`ડળ સંસ્થાનનામકમ કાને કહે છે ? ઉત્તર : જે કર્મના ઉદયથી, મેાટા વૃક્ષના આકારની માક, શરીરના નીચેના ભાગ નાના અને ઉપરના ભાગ માટ હાય તેને ન્યગ્રોધપરિમ ડળ સસ્થાનનામકમ કહે છે. પ્રશ્ન ૧૩૯ : સ્વાતિસંસ્થાનનામકર્મ કોને કહે છે ? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરને આકાર સ્વાતિ (વામી) ના આકારના ખને, એટલે કે નીચેના ભાગ નાના અને ઉપરના ભાગ માટો અને, તેને સ્વાતિ–સંસ્થાનનામકમ કહે છે? પ્રશ્ન ૧૪૦ : વામનસસ્થાનનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરના આકાર ઠી’ગણા હાય તેને વામનસંસ્થાનનામકમ કહે છે. પ્રશ્ન ૧૪૧ કુ་કસ સ્થાનનામ કર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરના આકાર મેડાળ હાય તેને કુબ્જેકસ’સ્થાનનામક કહે છે. પ્રશ્ન ૧૪ર : હુડકસંસ્થાનનામકર્મ કોને કહે છે ? ઉત્તર : જે કના ઉયથી શરીરને આકાર અનેક વિચિત્ર પ્રકારના અથવા અટપટો થાય તેને હુડક સંસ્થાનનામ ક કહે છે. પ્રશ્ન ૧૪૩ : સંહનનનામક કાને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરના હાડકાંઓની અને Page #245 -------------------------------------------------------------------------- ________________ २४६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હાડકાં સાથેના સાંધાઓની રચનાવિશેષ થાય તેને સહુનનનામ ક્રમ કહે છે. પ્રશ્ન ૧૪: વ્રજ વૃષભનારાચ સહનન કાને કહેવાય છે? ઉત્તર : જે કર્મના ઉદયથી વા જેવા હાડકાં, ત્રા જેવાં બંધન અને વ્રજની જેમ ખીલા હાય તેને વ્રજ વૃષભનારાચ સહનન નામ કમ કહેવાય છે. પ્રશ્ન ૧૪૫ : જનારાચ સહનન કાને કહેવાય છે! ઉત્તર : જે કર્મના ઉદયથી વજ્ર જેવાં હાડકાં અને ત્રા જેવી ખીલીએ હાય પણ બંધન ત્રા જેવાં ન હાય તેને વ્રજનારાચ સહનન નામકમ કહેવાય છે. પ્રશ્ન ૧૪૬ ઃ નારાચ સહેનન નામકમ કોને કહેવાય છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી હાડકાં ખીલીઓ વડે જોડેલાં હાય અને નારાચ સહનન નામકમ કહેવાય છે. પ્રશ્ન ૧૪૭ : અનારાચ સહનન નામક કાને કહેવાય છે? ઉત્તર : જે કર્માંના ઉદયથી શરીરનાં હાડકાં ખીલીથી અર્ધા જોડેલાં હાય તેને અનારાચ સહનન નામકમ કહેવાય છે. પ્રશ્ન ૧૪૮ : લિક સહનન નામક કાને કહેવાય છે? ઉત્તર : જે કમના ઉદ્દયથી શરીરનાં હાડકાંઓ ખીલીઆથી સ્પર્શાયેલાં હાય તેને લક સંહનન નામકર્મ કહેવાય છે. સહનનનામકમ પ્રશ્ન ૧૪૯ : અસ પ્રાપ્તસપાટિકા કાને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરના હાડકાં નસાના Page #246 -------------------------------------------------------------------------- ________________ गाथा३१ २४७ સમૂહ સાથે બંધાયેલા હોય તેને અસંપાપ્તરુપ્રાટિકા સંહનનનામ કર્મ કહે છે. પ્રશ્ન ૧૫૦ : સ્પર્શનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી નિયત સ્પર્શની ઉત્પત્તિ બને તેને સ્પર્શનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૧ ઃ સ્નિગ્ધસ્પર્શ નામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત સ્નિગ્ધ સ્પર્શની ઉત્પત્તિ અને તેને સ્નિગ્ધસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૨ : રુક્ષસ્પર્શનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત રુક્ષ સ્પર્શની ઉત્પત્તિ અને તેને રુક્ષસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૩ : શીતસ્પર્શ નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત શીતસ્પર્શની ઉત્પત્તિ અને તેને શીતસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૪ : ઉષ્ણસ્પર્શ નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત ઉષ્ણસ્પર્શની ઉત્પત્તિ અને તેને ઉષ્ણસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૫ ઃ ગુરૂસ્પર્શ નામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત ગુરૂ નામના સ્પર્શની ઉત્પત્તિ અને તેને ગુરૂસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧પ૬ : લઘુસ્પર્શ નામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં નિયત લઘુ નામના સ્પર્શની ઉત્પત્તિ અને તેને લઘુસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૭ : કઠેરસ્પર્શ નામકર્મ કેને કહે છે? Page #247 -------------------------------------------------------------------------- ________________ २४८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં નિયત કઠેર નામના સ્પર્શની ઉત્પત્તિ અને તેને કઠોરસ્પર્શનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫૮ : મૃદુસ્પર્શ નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત કમળ સ્પર્શની ઉત્પત્તિ અને તેને મૃદુસ્પર્શ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧પ૯ : રસનામ કર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત રસની ઉત્પત્તિ થાય તેને રસનામ કમી કહે છે. પ્રશ્ન ૧૬ : અશ્લરસનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત ખાટા રસની ઉત્પત્તિ થાય તેને અમ્લ રસનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬૧ : મધુરરસનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત મધુર રસની ઉત્પત્તિ થાય તેને મધુરરસનામકર્મ કહે છે. . પ્રશ્ન ૧૬૨ : કરસનામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત કડવા રસની ઉત્પત્તિ થાય તેને કટુરસનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬૩ : તિક્તરસનામ કર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત તીખા રસની ઉત્પત્તિ થાય તેને તિકતરસનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬૪: કષાયિતરસનામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત તરા રસની ઉત્પત્તિ થાય તેને કષાયરસનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬૫ ઃ ગંધનામકર્મ કોને કહે છે? Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉત્તર : જે નામકર્મીના ઉદયથી શરીરમાં પ્રતિનિયત ગધની ઉત્પત્તિ થાય તેને ગંધનામક કહે છે. गाथा ३१ પ્રશ્ન ૧૬૬ : સુગંધનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરમાં પ્રતિનિયત સુગ ધની ઉત્પત્તિ થાય તેને સુગ ધનામક કહે છે. પ્રશ્ન ૧૬૭ : દુર્ગંધનામકર્મ કોને કહે છે ? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત દુ ધની ઉત્પત્તિ થાય તેને દુગ ધનામક કહે છે. પ્રશ્ન ૧૬૮ : વર્ણ નામકમ કોને કહે છે ? ઉત્તર ઃ જે કર્માંના ઉદયથી શરીરમાં પ્રતિનિયત વની ઉત્પત્તિ થાય તેને વર્ણનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬૯ : કૃષ્ણવર્ણ નામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં નિયત કૃષ્ણવર્ણની ઉત્પત્તિ થાય તેને કૃષ્ણવ નામકમ કહે છે ? પ્રશ્ન ૧૭૦ : નીલવ' નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કમના ઉદ્દયથી શરીરમાં પ્રતિનિયત નીલ (આમાની રંગની ઉત્પત્તિ થાય તેને નીલવણુ નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૭૧ : રક્તવર્ણ નામકર્મ કોને કહે છે ? ઉત્તર : જે કર્મીના ઉદ્દયથી શરીરમાં પ્રતિનિયત લાલ રંગની ઉત્પત્તિ થાય તેને રક્તવર્ણનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૭૨ : પીતવનામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરમાં પ્રતિનિયત પીળા રંગની ઉત્પત્તિ થાય તેને પીતવ નામક કહે છે. પ્રશ્ન ૧૭૩ : શ્વેતવ નામક કાને કહે છે? Page #249 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરમાં પ્રતિનિયત શ્વેત રંગની ઉત્પત્તિ થાય તેને શ્વેતવણુ નામક કહે છે. પ્રશ્ન ૧૯૪ : શરીર પુદ્ગલ છે, અને પુદ્ગલના સ્વભાવ જ રૂપ આદિ છે, તા સ્પનામકર્મોની શુ' આવશ્યકતા છે? ઉત્તર : જો સ્પર્શાદ નામકર્મ ન હેાય તે તે વ્યવસ્થા નહીં અની શકે, જેનાથી ભમરાઓમાં ભમરા જેવું જ રૂપ, રસ, ગંધ આદિ હાય, ઘેાડા, મનુષ્ય વગેરેમાં ઘેાડા, મનુષ્ય વગેરે જેવાં જ રૂપ વગેરે હોય. આવી વ્યવસ્થા તે, સ્પર્શાદિનામકર્મના ઉદયથી બને છે. २५० પ્રશ્ન ૧૭૫ : આનુપૂછ્યું નામકર્મ કોને કહે છે. ઉત્તર : જે કર્મના ઉદયથી, વિગ્રહગતિમાં, આત્માના પ્રદેશ પૂશરીરના આકારે રહે, તેને આનુપૂર્વ્ય નામકમ કહે છે. પ્રશ્ન ૧૭૬ : વિગ્રહગતિ કાને કહે છે ? ઉત્તર : મરણ પછી નવીન દેહ ધારણ કરવા માટે જીવનુ જે ગમન થાય તેને વિગ્રહગતિ કહે છે. પ્રશ્ન ૧૭૭ : શું બધી વિગ્રહગતિમાં જીવના આકાર પૂર્વભવ જેવા જ રહે છે ? ઉત્તર : વળાંક (મેાડા) લઈ ને ઉત્પન્ન થવાવાળી ગતિમાં જીવના આકાર પૂર્વભવ પ્રમાણેના હાય છે. પ્રશ્ન ૧૭૮ : વળાંક વગરની (મેાડારહિત) વિગ્રહગતિમાં જીવના આકાર કેવા હોય છે ? ઉત્તર : મેડાવગરની વિગ્રહગતિમાં જીવને એક સમયના પણ અવકાશ મળતા નથી. જે સમયમાં માઁ તેના બીજા જ Page #250 -------------------------------------------------------------------------- ________________ २५१ गाथा ३१ સમયમાં ઉત્પન્ન થયે; તેથી આકાર સહિત ગતિ હોતી નથી જીવનું વિસર્પણ (પ્રસાર) થઈ જન્મસ્થાન પર સંકેચ થઈ જાય છે. ત્યાં આનુપૂÁનામ કમને ઉદય પણ હોતું નથી. પ્રશ્ન ૧૭૯ : નરકગત્યાનુપૂર્થ નામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી, તિર્યંચ અથવા મનુષ્ય ગતિથી મરીને નરકભવમાં દેહ ધારણ કરવા જઈ રહેલા જીવને આકાર પૂર્વભવના દેહના આકાર હોય તેને નરકગત્યાનુપૂર્ચ નામકર્મ કહે છે. પ્રશ્ન : ૮૦ : તિર્યંચગત્યાનુપૂર્વે નામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી, કોઈ પણ ગતિમાંથી મરીને તિર્યંચગતિમાં દેહ ધારણ કરવા જઈ રહેલા જીવને આકાર પૂર્વભવના દેહના આકારે હોય તેને તિર્યંચગત્યાનુપૂર્વે નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૮૧ : મનુષગત્યાનુપૂત્રે નામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી, કેઈ પણ ગતિથી મરીને મનુષ્ય ગતિમાં દેહ ધારણ કરવા માટે જઈ રહેલા જીવને આકાર પૂર્વ ભવના દેહના આકારના હોય તેને મનુષ્યગત્યાનુપૂર્થનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૮૨ : દેવગત્યાનુપૂત્રે નામકર્મ કોને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી, તિર્યંચ અથવા મનુષ્ય ગતિથી મરીને દેવગતિમાં દેહ ધારણ કરવા જઈ રહેલા જીવને આકાર પૂર્વભવના દેહના આકારે હોય તેને દેવળત્યાગનુપૂર્ચે નામકર્મ કહે છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ २५२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૮૩ : અગુરુલઘુનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી જીવનું શરીર યથાયોગ્ય ભારે કે હલકું હોય અર્થાત્ ન તે એવું ભારે શરીર હોય કે જેથી લેઢાના ગેળા સમાન નીચે પડી જાય કે ન તે એવું હલકું હોય કે જેથી રૂના પુમડાની જેમ હવામાં ઉડી જાય, તેને અગુરુલઘુનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૮૪ : ઉપઘાત નામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી, પિતાના જ શરીરને અવયવ પિતાના શરીરને ઘાત કરવાવાળો હોય, તેને ઉપઘાત નામકર્મ કહે છે. પ્રશ્ન ૧૮૫ : પરઘાત નામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી, પિતાના શરીરમાં, પરઅને ઘાત કરવાવાળે અવયવ હોય, તેને પરઘાત નામકર્મ આ પ્રશ્ન ૧૮૬ : આતપનામકર્મ કેને કહે છે ? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી, શરીર મૂળમાં તે ઠંડું હોય પરંતુ બીજા દૂરવતી પદાર્થોને ગરમ થવામાં નિમિત્તરૂપ થાય તથા તેજોમય હોય તેને આતપનામકર્મ કહે છે. આ (કર્મ) ને ઉદય સૂર્ય–વિમાનના પૃથ્વીકાયિક જીવમાં જોવામાં આવે છે, પ્રશ્ન ૧૮૭ : ઉદ્યાતનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી, શરીર મૂળમાં તે ઠંડું હોય અને દૂરવતી પદાર્થોની ઉણુતાનું કારણ ન હોય તથા ચમકદાર હોય તેને ઉદ્યોતનામકર્મ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ गाथा ३१ પ્રશ્ન ૧૮૮ : વાસનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી શરીરમાં શ્વાસ અને ઉચ્છ્વાસ પ્રગટ થાય તેને ઉચ્છ્વાસનામકર્મ કહે છે? પ્રશ્ન ૧૮૯ : વિહાયેાતિ નામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મોના યથી જીવ ગમન કરે તેને વિહાયેાગતિ નામક કહે છે. પ્રશ્ન ૧૯૦ : પ્રશસ્તવિહાયેાગતિ નામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મોના ઉદ્દયથી પ્રશસ્ત ગમનિધિ હાય તેને પ્રશસ્તવિહાયેાગતિ નામકમ કહે છે. જેમ કે હુહંસ, ઘેાડા વગેરેની ગતિવિધિ. પ્રશ્ન ૧૯૧ : અપ્રશસ્તવિહાયેાગતિ નામ ક કાને કહે છે? २५३ ઉત્તર : જે કર્માંના ઉદ્દયથી અપ્રશસ્ત ગમનવિધિ હોય તેને અપ્રશસ્તવિહાયગતિ નામક કહે છે. જેમ કે ગધેડા, કુતરા વગેરેની ગતિવિધિ. પ્રશ્ન ૧૯૨ : પ્રત્યેક શરીર નામકર્મ કાને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી એક શરીરના અધિષ્ઠાતા એક જીવ હાય તેને પ્રત્યેકશરીરનામકમ કહે છે. પ્રશ્ન ૧૯૩ : ત્રેસનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી અંગ, ઉપાંગ સહિતનુ શરીર મળે તેને ત્રસનામકર્મ કહે છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય જીવા ત્રસ કહેવાય છે. પ્રશ્ન ૧૯૪ : સુભગનામકમ કોને કહે છે? Page #253 -------------------------------------------------------------------------- ________________ २५४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે કર્મના ઉદયથી, પ્રાણી પર અન્ય પ્રાણુઓને પ્રીતિ ઉત્પન્ન થાય, તેને સુભગનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૫ : સુસ્વરનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી સુંદર સ્વર હોય તેને સુસ્વરનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૬: શુભનામકર્મ કરે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરના અવયવ શુભ હોય તેને શુભનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૯૭ ઃ બાદરનામકર્મ કોને છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી બાદરશરીર હોય, જે બીજાને રેકી શકે અને બીજા વડે રોકાઈ શકે તેને બાદરનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૯૮: પર્યાપ્તિ નામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ કર્મના ઉદયથી એવું શરીર મળે જેની પર્યાપ્તિ નિયમથી પૂરી હોય, શરીરપર્યાપ્તિ પૂરી થયા પહેલાં દેહ ન છૂટે (મૃત્યુ ન થાય), તેને પર્યાપ્તિનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૯૯ : સ્થિરનામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં ધાતુ, ઉપધાતુ પિતપિતાને સ્થાને રહે, અચલિત રહે, તેને સ્થિરનામકર્મ કહે છે, પ્રશ્ન ૨૦૦ : આદેયનામકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી શરીરમાં ક્રાંતિ પ્રગટ થાય તેને આદેયનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૧ : યશકીર્તાિનામકર્મ કોને કહે છે? www Page #254 -------------------------------------------------------------------------- ________________ गाथा ३१ २५५ : ઉત્તર : જે નામકર્મીના ઉદયથી જીવના યશ અને કીતિ પ્રગટ થાય તેને યશઃકીતિ નામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૨ : સાધારણશરીરનામક કાને કહે છે? ઉત્તર : જે કર્મીના ઉદ્ભયથી એક શરીરના સ્વામી અનેક જીવા હોય તેને સાધારણશરીરનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૩ : સ્થાવરનામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદ્દયથી અંગ-ઉપાંગ વગરનું શરીર મળે તેને સ્થાવરનામકમ કહે છે. પ્રશ્ન ૨૦૪ : દુગનામકમ કોને કહે છે? ઉત્તર : જે કર્મોના ઉદ્દયથી પ્રાણી ઉપર અન્ય પ્રાણીએને અરુચિ ઉત્પન્ન થાય તેને દુગનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૫ : દુઃસ્વરનામકર્મ કોને કહે છે ? ઉત્તર : જે નામકર્મના ઉદયથી ખરામ (કર્કશ) સ્વર હોય તેને દુઃસ્વરનામક કહે છે. પ્રશ્ન ૨૦૬ : અશુભનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદ્દયથી શરીરના અવયવ અશેાભનીય હોય તેને અશુભનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૭ : સૂમનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉયથી શરીર સૂક્ષ્મ હોય, જે કાઈ ને શકે નહી અને જે કોઈના વડે રોકાય નહી', તે કર્મીને સૂક્ષ્મનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૮ : અપર્યાપ્તિ નામકમ કોને કહે છે? ઉત્તર ઃ જે કર્મના ઉદયથી એવું શરીર મળે કે જેની Page #255 -------------------------------------------------------------------------- ________________ २५६ द्रव्यसंग्रह प्रभोसरी टीका પર્યાપ્તિ પૂર્ણ ન થાય અને (પર્યાપ્તિ પૂર્ણ થયા) પહેલાં જ મૃત્યુ થઈ જાય તેને અપર્યાપ્તિનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૦૯ : અસ્થિરનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીરના ધાતુ, ઉપધાતુ ચલિત થઈ જાય તેને અસ્થિરનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૧૦ : અનાદેયનામકર્મ કેને કહે છે? ઉત્તર : જે કર્મના ઉદયથી શરીર કાંતિરહિત હોય તેને અનાદેયનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૧૧ : અયશકીર્તિનામકર્મ કરે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી અપયશ અને અપકીતિ થાય તેને અયશકીતિનામકર્મ કહે છે. પ્રશ્ન ૨૧૨ : તીર્થંકરપ્રકૃતિ નામકર્મ કેને કહે છે? ઉત્તર : જેના ઉદયપણથી તીર્થકરપણું થાય, સર્વજ્ઞ દેવના સાતિશય દિવ્યધ્વનિ, વિહાર આદિથી લેકે પકાર થાય, તેને તીર્થંકરપ્રકૃતિ નામકર્મ કહે છે. પ્રશ્ન ૨૧૩ : શું આ ભેદ એક–એક કર્મ સ્કંધ છે? ઉત્તર : પ્રત્યેક ભેદ અનંત કાર્મણવર્ગણુઓને સ્કંધ છે, તે તે (ભેદોના) નામ, તે તે કામણવર્ગણાઓના પ્રકૃતિ ભેદરૂપ કાર્મભુસ્કાનું સૂચન કરે છે. આ પ્રશ્ન ૨૧૪ : આ દ્રવ્યાશ્રને જાણવાથી કાંઈ આત્મલાભ છે? ઉત્તર : જે ભૂતાર્થનથી તેમને જાણવામાં આવે તે તેમનું જ્ઞાન નિશ્ચય-સમ્યકત્વનું કારણ થાય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ गाथा ३२ २५७ પ્રશ્ન ૨૧૫ : ભૂતાર્થનયથી આ દ્રવ્યાશ્રનું જાણવું કઈ રીતે છે? ઉત્તર : આ બધા દ્રવ્યાશ્ર પર્યા છે. કયા દ્રવ્યની પર્યાયે છે? પુદ્ગલ દ્રવ્યની તે (સઘળી પર્યા. પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થઈ છે. જેમાંથી તે ઉત્પન્ન થઈ છે તે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતાં પર્યાયે ગૌણ થઈ જાય છે અને દ્રવ્યદ્રષ્ટિ મુખ્ય થઈ જાય છે. પછીથી દ્રવ્યદ્રષ્ટિમાં વિકલ્પને અવકાશ ન હોવાથી દ્રવ્યદ્રષ્ટિના વિકલ્પ પણ છૂટી જઈને, કેવળ સહજ આનદમય પરિણમનને અનુભવ રહી જાય છે. આ શુદ્ધઆત્મતત્વની અનુભૂતિને નિશ્ચયસઋત્વ કહે છે. આ પ્રમાણે આશ્રવ તત્વનું વર્ણન કહીને બંધ તત્વનું વર્ણન કરે છે. बज्झदि कम्मं जेण दु चेदणभावेण भावबंधा सेो। कम्मदपतेसाणं अण्णोण्णपवेसणं इदरी ॥ ३२ અન્વય: નેળ રેમાળ જ નઢિ સો માવ दु कम्मादपदे साणं अण्णोण्णयवेसणं इदरो । અર્થ : જે ચેતનભાવના નિમિત્તથી કર્મ બંધાય છે તે તે ભાવબંધ છે તથા કર્મ અને આત્માના પ્રદેશને પરસ્પર પ્રવેશ થયે અર્થાત્ જોડાવું તે દ્રવ્યબંધ છે. પ્રશ્ન ૧ : ક્યા ચેતનભાવને ભાવબંધ કહે છે? ઉત્તર : મિથ્યાત્વ, રાગ અને દ્વેષને ભાવબંધ કહે છે. પ્રશ્ન ૨ મિથ્યાત્વા આદિભાવ ભાવબંધ કેમ કહેવાય છે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : મિથ્યાત્વાદિભાવે અખંડ નિજ ચૈતન્ય સ્વભાવના અનુભવથી વિપરીત છે, વિરુદ્ધ છે તેથી ભાવબંધ કહેવાય છે. પ્રશ્ન ૩ : બંધમાં તે બેને સંબંધ છે, અહીં બે ન ક્યા ક્યા છે જેને બંધ હોય? ઉત્તર : અહીં ઉપગ અને રાગાદિને સંબંધ થયે છે, અર્થાત્ ચૈતન્યના વિકાસમાં ચારિત્રગુણને વિકૃત વિકાસ અભિગૃહીત થયે છે એટલે કે ઉપગભૂમિમાં રાગાદિને સંબંધ થવાથી ભાવબંધ થયો છે. પ્રશ્ન ૪ : આ ચેતનભાવ શુદ્ધ છે કે અશુદ્ધ? ઉત્તર : આ ચેતનભાવ અશુદ્ધ છે કારણ કે કર્મરૂપ ઉપાધિનું નિમિત્ત પામીને થયે છે. પ્રશ્ન ૫ : ભાવબંધની જેમ દ્રવ્યબંધ પણ શું એક જ પદાર્થમાં થાય છે? ઉત્તર : દ્રવ્યબંધ એક જાતિના પદાર્થોમાં થાય છે. અર્થાત્ પુદ્ગલકર્મને પુગલકર્મ સાથે બંધ હો તે દ્રવ્યબંધ છે. પ્રશ્ન ૬ ઃ અહીં આત્મા અને કર્મના પરસ્પર બંધને દ્રવ્યબંધ કેમ કહ્યો? ઉત્તર : અહીં બે જાતિના દ્રવ્યને બંધ છે તેને પણ દ્રવ્યબંધ કહે છે. આ દ્રવ્યબંધનું બીજું નામ ઉભયબંધ છે. પ્રશ્ન ૭ : શું માત્ર એક પુદગલકર્મમાં દ્રવ્યબંધ ન માની શકાય? ઉત્તર : પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગના બંધની અપેક્ષાએ એક યુગલકર્મના દ્રવ્યબંધ માની ચકાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ गाथा ३३ २५९ આ બંધ, સ્થૂળ અપેક્ષાએ એક યુગલસ્કંધ (કર્મ)ને બીજા પુદ્ગલસ્કંધ (કર્મ)ની સાથે દેખાતે હોવાં છતાં, સૂક્ષમદ્રષ્ટિએ, તે બંધ, એક એક પરમાણુ (કામણવર્ગણના અવિભાજ્ય અંશ)ને બીજા બીજા પરમાણુ સાથે હોય છે. પ્રશ્ન : આત્મા તે અમૂર્ત છે તેને મૂર્તકર્મ સાથે બંધ કેવી રીતે થાય છે? ઉત્તર : સંસારી આત્મા, કર્મબંધનથી બદ્ધ હોવાને કારણે, કર્મબંધથી કથંચિત્ મૂર્ત માનવામાં આવ્યું છે. આવા આત્માની સાથે કર્મને બંધ થ યુક્ત જ છે. પ્રશ્ન ૯ : આત્માની સાથે કર્મોનું એકાકાર થઈ જવું તેને શું અર્થ છે? ઉત્તર : આત્માનું અને કર્મસ્કનું એકક્ષેત્રાવગાહમાં આવી જવું અને તેમનામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થઈ જે તેને એકાકારતા કહે છે. આમ હોવા છતાં પણ નિશ્ચયથી પ્રત્યેક દ્રવ્ય પિતાપિતાના (સ્વરૂપ)માં જ છે, અને તે કારણથી સ્વતંત્ર છે. પ્રશ્ન ૧૦ : ભાવબંધ અને ભાવાશ્રવમાં શું તફાવત છે? ઉત્તર : ભાવબંધમાં કર્મબંધની નિમિત્તતા છે અને ભાવાઝવમાં કર્માશ્રવની નિમિત્તતા છે. ભાવબંધ વ્યાપ્ય છે અને ભાવાશ્રવ વ્યાપક છે. હવે, દ્રવ્યબંધના ભેદો અને ભેદોના કારણે બતાવે છે. पयडिहिदिअणुभागप्पदेसमेदाहु चदुविधा बंधा। जोगा पयडिपदेसा ठिदिअणुभागा कसायदा होति ॥३३॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ २६० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અન્વય : ચં। ક્રિટ્ટિટ્રિઅનુમા દેસમેવાનું વસ્તુવિધા । पायपिसा जोगा ठिदिअणुभागा कसायदा होंति । અર્થ: પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એવા ચાર ભેદથી, અંધ ચાર પ્રકારના છે. પ્રકૃતિબંધ અને પ્રદેશખ ધ યાત્રથી તથા અનુભાગમધ અને સ્થિતિમ ધ કષાયથી થાય છે. પ્રશ્ન ૧ : પ્રકૃતિબંધ કોને કહે છે? ૧ ઉત્તર : જીવને વિભાવપર્યાયામાં લઈ જવામાં નિમિત્ત થયાવાળાં કર્માંક ધાનુ પૃથક્ પૃથકૢ પ્રકૃતિમાં (જાતામાં) પડી જવું તેને પ્રકૃતિમધ કહે છે. પ્રશ્ન ૨ : જ્ઞાનાવરણુકની શું પ્રકૃતિ છે ? ઉત્તર : જ્ઞાનાવરણુની પ્રકૃતિ આત્માના જ્ઞાન ગુણુનું આચ્છાદન કરવાની છે. પ્રશ્ન ૩ : દનાવરણકર્માંનીશુ પ્રકૃતિ છે ? ઉત્તર : દનાવરણની પ્રકૃતિ આત્માના દર્શન ગુણને આચ્છાદન કરવાની છે પ્રશ્ન ૪ : મહનીયકની શું પ્રકૃતિ છે? ઉત્તર : જીવને હૈય અને ઉપાદેયના વિવેકથી રહિત કરવાની પ્રકૃતિ મેાહનીયકની છે. પ્રશ્ન । અંતરાયકની શુ' પ્રકૃતિ છે? ઉત્તર : દાન, લાભ આદિમાં અંતરાય કરવાની પ્રકૃતિ અંતરાયકમ ની છે. પ્રશ્ન ૬ : વેદનીયકની શું પ્રકૃતિ છે? ઉત્તર : અલ્પ સુખ અને બહુ દુઃખ ઉત્પન્ન કરનારી Page #260 -------------------------------------------------------------------------- ________________ गाथा ३३ (અને તેથી આત્માના સ્વાભાવિક અવ્યાબાધ સુખને રોકનારી) વેદનીય કર્મની પ્રકૃતિ છે. પ્રશ્ન ૭ : આયુકર્મની શું પ્રકૃતિ છે? ઉત્તર : પ્રતિનિયત શરીરમાં જ જીવને રેકી રાખવાની પ્રકૃતિ આયુકર્મની છે. પ્રશ્ન ૮ નામકર્મની શું પ્રકૃતિ છે? ' ઉત્તર : જુદા જુદા રૂપવાળા શરીરની રચનામાં નિમિત્ત થવાની પ્રકૃતિ નામકર્મની છે. પ્રશ્ન ૯ઃ ગેત્રકર્મની શું પ્રકૃતિ છે? ઉત્તર : ઉચ્ચ અથવા નીચ નેત્રરૂપ કરવાની ગોત્રકર્મની પ્રકૃતિ છે. પ્રશ્ન ૧૦ : એક સમયે માત્ર એક જ પ્રકૃતિબંધ થાય છે કે સર્વ પ્રકારને પ્રકૃતિબંધ થાય છે? ઉત્તર : જે આયુ-પ્રકૃતિના બંધને કાળ ન હોય તે એક સમયમાં, આયુપ્રકૃતિને બાદ કરીને, બાકીની સાત કર્મપ્રકૃતિઓ બંધાય છે. આયુપ્રકૃતિબંધને કાળ (અપકર્ષકાળ) હોય તે આઠેય પ્રકૃતિએને બંધ થઈ શકે છે. સૂમસાંપરાય ગુણસ્થાનમાં આયુપ્રકૃતિ અને મેહનીયપ્રકૃતિ સિવાયની બાકીની છ કર્મપ્રકૃતિઓને બંધ થાય છે. ઉપશાંતમૂહ, ક્ષીણુમેહ અને સગકેવળીના ગુણસ્થાનકે માત્ર એક વેદનીયપ્રકૃતિને આશ્રવ થાય છે. આ એક પ્રકૃતિબંધ, બીજા સમયે પણ રહેતું નથી તેથી તેને ઈપથ-આશ્રવ કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૧ : અપકર્ષણકાળનું તાત્પર્ય શું છે? ઉત્તર : આયુકર્મ બંધાવાના આઠ કાળ હોય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ २६२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ક ભૂમિના મનુષ્ય અને તિય ચાના આયુબંધના પ્રથમ કાળ તેમના વર્તમાન આયુષ્યના ૨/૩ ભાગ વીત્યે હોય છે. જો ત્યાં સુધીમાં આયુષ્ય ન બંધાય તે ખાકી રહેલા આયુષ્યના ૨/૩ ભાગ વીત્યે આયુધના બીજે કાળ હોય છે. આ પ્રમાણે આગળ પણ છ વાર ગણત્રી કરતાં, જે જે સમય આવે તે આયુમ ધના કાળ જાણવા. પ્રશ્ન ૧૨ : જો આ આઠે કાળમાં આયુષ્ય ન બંધાય તા આયુષ્ય કયારે બંધાય ? ઉત્તર : જે આ આઠે કાળમાં આયુષ્ય ન ખંધાયું હોય તે છેલ્લા અંતર્મુહુર્તમાં જરૂર બંધાઈ જાય છે. જેએ તદ્દભવમે ક્ષગામી હોય તેમને છેલ્લા ભવમાં કઈ આયુષ્ય બંધાતું નથી. પ્રશ્ન ૧૩ : ભોગભૂમિના મનુષ્યા અને તિય ચાના આયુષ્કર્મ બંધાવાના કયા કયા કાળ છે ? ઉત્તર : ભાગભૂમિના મનુષ્યા અને તિય ચાને આયુષ્યના છેલ્લા છ માસ રહે આયુધને કાળ થાય, એટલે કે તેના ૨/૩ ભાગ કયે, પ્રથમ કાળ, બે માસ આયુષ્ય ખાકી રહેતાં થાય. પ્રશ્ન ૧૪ : અસ્થિર ભાગભૂમિના મનુબ્યા અને તિ ચાના અપકર્ષ કેવી રીતે હોય છે? ઉત્તર : ભરત અને અરાવત ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા કાળમાં ભાગભૂમિ હોય છે. આમને અસ્થિર ભાગકહે છે. અસ્થિર ભાગભૂમિના મનુષ્યો અને તિર્યંચાના અપક, તેમનુ' આયુષ્ય નવ મહિના બાકી રહેતાં થાય છે; મતલબ કે Page #262 -------------------------------------------------------------------------- ________________ गाथा ३३ १६३ પહેલા આયુબંધને કાળ ત્રણ માસ આયુષ્ય બાકી રહે હોય છે. આ પ્રમાણે, (બાકી રહેલા સમયના ૨/૩ આ વખતે આયુધના કાળ જાણવા. ભાગ ગણીને) કુલ પ્રશ્ન ૧૫ : દેવ અને નારકીના આયુષ્ય ધના અપકર્ષ કયારે હાય છે? ઉત્તર : દેવ અને નારકીએના આયુષ ના અપક તેમનું આયુષ્ય છ મહિના બાકી રહેતાં, તેના ૨/૩ ભાગ વીત્યે, એમ કુલ આઠ વખત (ગણતરી કરીને) સમજવુ, પ્રશ્ન ૧૬ : એકેન્દ્રિયાક્રિક અસંગી જીવન આયુ ધના અપકર્ષ કયારે હાય છે? ઉત્તર : એકેન્દ્રિયાક્રિક અસની જીવાના અપકષ કર્મ ભૂમિવાળાઓની માફક, આઠ વાર, ૨/૩ આયુકમ વીત્યે સમજવા. જેમ કે કોઈનું આયુષ્ય ૮૧ વષૅનુ હાય તેા આયુઅધના પ્રથમ કાળ ૫૪ વર્ષ વીત્યે થાય, ત્યારે આયુબંધ ન પડે તા ૭૨ વર્ષ વીત્યે થાય, ત્યારે આયુબંધ ન પડે તે ૭૮ વર્ષ વીત્યે થાય, અને ત્યાર પછી ૮૦ વર્ષ થાય. આ પ્રમાણે (બાકી રહેલા આયુષ્યના ૨/૩ ભાગ ગણીને) કુલ આઠ વખત આયુબંધના કાળ જાવે. પ્રશ્ન ૧૭ : શુ એક કર્મીમાં ઉત્તરપ્રકૃતિએ પણ હાય છે? ઉત્તર : કના જે ૧૪૮ ભેદ બતાવ્યા છે તે તો સ્પષ્ટપણે મૂળપ્રકૃતિરૂપ જાણવા, પરંતુ તે ૧૪૮ પ્રકૃતિએમાં પણ કોઈ એકના અસ`ખ્યાત ઉત્તરભેદો જાણવા. દાખલા તરીકે મતિ Page #263 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જ્ઞાનાવરણ લઈએ તે ઘટમતિજ્ઞાનવરણ, પટમતિજ્ઞાનાવરણ વગેરે અનેક પ્રકૃતિએ (ઉત્તરભેદો જાણવી. પ્રશ્ન ૧૮ : સ્થિતિબંધ કેને કહે છે? ઉત્તર : જીવના પ્રદેશમાં, બંધાયેલા કર્મસ્કની કર્મરૂપે રહેવાના કાળની મર્યાદા પડી જવી તેને સ્થિતિબંધ પ્રશ્ન ૧૯ઃ ક્યાં કર્મોની કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે? ઉત્તર : જ્ઞાનાવરણ કર્મની ત્રીસ કેડીકેડીસાગર, દર્શનાવરણયની ત્રીસ કેડાછેડીસાગર, મેહનીયકર્મની સીત્તેર કિડાકેડીસાગર, અંતરાયકર્મની ત્રીસ કેડીકેડીસાગર, વેદનીયકર્મની તીસ કેડીકેડીસાગર, આયુકર્મની તેત્રીસ કેડીકેડીસાગર, નામકર્મની વીસ કેડીકેડીસાગર અને નેત્રકર્મની વીસ કેડાડીસાગર- એ પ્રમાણે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. પ્રશ્ન ૨૦ આ પ્રમાણે, કર્મપ્રકૃતિની જેટલી કર્મવર્ગણુઓ બંધાય છે, તે બધી વર્ગણાઓની, ઉપર કહ્યા મુજબ સ્થિતિ હોય છે? ઉત્તર : અબાધાકાળને સમય વિત્યે, કેઈ વર્ગણુઓની એક સમયની, કેઈની બે સમયની, કેઈની ત્રણ સમયની એ પ્રમાણે એક–એક સમય વધારીને ઉત્કૃષ્ટ સમય સુધી સ્થિતિ સમજી લેવી. પ્રશ્ન ૨૧ : ઉપર પ્રમાણે તે, કેઈ વર્ગણુઓની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ તે કર્મ-સામાન્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કઈ રીતે થઈ ? ઉત્તર : એક સમયમાં જે કર્મવર્ગણીઓ બંધાય, તેમાંની જે એક પ્રકૃતિની હોય, તે પ્રકૃતિમાં વિશેષ ભેદ પાડ્યા Page #264 -------------------------------------------------------------------------- ________________ गाथा ३३ २६५ વિના, તે પ્રકૃતિની જે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તે અહીં વિવક્ષિત છે તેમ જાણવું. પ્રશ્ન ર૨ ઃ અબાધાકાળ કેકને કહે છે? પ્રશ્ન : બદ્ધકર્મ કન્ડ જેટલે કાળ ઉદયમાં ન આવી શકે તેટલા કાળને અબાધાકાળ કહે છે. અહીં સામાન્ય અબાધાકાળનું પ્રકરણ છે તેથી, બદ્ધકર્મસ્કમાંથી કઈ પણ કર્મવર્ગણુએ જ્યાં સુધી ઉદયમાં ન આવે તેટલે અબાધાકાળ એમ ગ્રહણ કરવું. પ્રશ્ન ૨૩ : વિશેષરૂપથી અબાધાકાળ કેવી રીતે છે? ઉત્તર : એક જ સમયે બંધાયેલાં કર્મચ્છમાં પણ, જુદી જુદી કર્મવર્ગણુઓની જે જે સ્થિતિ હોય તે તે પહેલાને કાળ તે તે કર્મવર્ગણુઓને અબાધાકાળ કહેવાય છે. પ્રશ્ન ૨૪ : કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી છે? ઉત્તર : જ્ઞાનાવરણીયકર્મની અંતર્મુહુર્ત, દર્શનાવરણીય કર્મની અંતર્મુહુર્ત, મેહનીયકર્મની અંતર્મુહુર્ત, અંતરાયકર્મની અંતર્મુહુત, વેદનીયકર્મની બાર મુહુર્ત, આયુકર્મની અંતર્મુહુર્ત, નામકર્મની આઠ મુહુર્ત અને નેત્રકમની અંતર્મુહુર્ત, નામકર્મની આઠ મુહુર્ત અને ત્રિકર્મની આઠ મુહુર્ત જઘન્ય સ્થિતિ હોય છે. આ પ્રશ્ન ૨૫ : આ જઘન્ય સ્થિતિને બંધ કયા જીને થાય છે? ઉત્તર : આયુકર્મને છેડીને બાકીની બધા કર્મોની જઘન્યસ્થિતિને બંધ ઉપશમશ્રેણિ અથવા ક્ષપકશ્રેણિમાં રહેલાં મુનિવરેને જ પડે છે. આયુકર્મની જઘન્યસ્થિતિને બંધ સુદ્ર જન્મ લેવાવાળાં છાને પડે છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ २६६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૬ : અનુભાગબન્ધ કેને કહે છે? ઉત્તર : જીવપ્રદેશે સાથે બંધાયેલાં કમરકન્વેમાં, સુખદુઃખ વગેરે આપવાની શક્તિવિશેષનું નક્કી થઈ જવું તે અનુભાગબબ્ધ છે. પ્રશ્ન ૨૭ : અનુભાગના કેટલા પ્રકાર છે? ઉત્તર : ટૂંકમાં, અનુભાગના ચાર પ્રકાર છે : (૧) મન્દ (૨) મન્દતીવ્ર (૩) તીવ્રન્દ () તીવ્ર, પ્રશ્ન ૨૮ : આ ચાર પ્રકારના અનુભાગમાં તારતમ્ય કઈ રીતે છે? ઉત્તર : અનુભાગનું તારતમ્ય ઉદાહરણ આપીને બતાવી શકાય છે. આ (સમજવા માટે ત્રણ વિભાગ કરવા જોઈએ : (૧) ઘાતિકને અનુભાગ (ર પુણ્યરૂપ અઘાતિ કર્મોને અનુભાગ. (૩) પાપરૂપ અઘાતિ કર્મોને અનુભાગ. પ્રશ્ન ર૯ : ઘાતિયા કર્મોના તે ચાર પ્રકારના અનુભાગોના ઉદાહરણ કયા કયા છે? ઉત્તર : ઘાતિયા કર્મોના અનુભાગ વેલ(લતા), લાકડું, હાડકું અને પાષાણુની જેમ ઉત્તરોત્તર કમળથી કઠોર ફળ આપવાવાળાં છે. પ્રશ્ન ૩૦ : પુણ્યરૂપ ઘાતિયાકર્મોના અનુભાગ કેના ઉત્તર : પુણ્યરૂપ ઘાતિયાકર્મોના અનુભાગ ગોળ, ખાંડ, સાકર અને અમૃતની જેમ ઉત્તરોત્તર વધતી મીઠાશરૂપ ફળ દેવાવાળાં છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ गाथा ३३ २६७ પ્રશ્ન ૩૧ : પાપરૂપ ઘાતિયાકર્મોના અનુભાગ કેના જેવાં છે? ઉત્તર : પાપરૂપ ઘાતિયાકના અનુભાગ લીમડો, કાંજીર, ઝેર અને હળાહળની જેમ ઉત્તરોત્તર કેવું ફળ દેવવાળાં છે. પ્રશ્ન ૩ર : પ્રદેશબંધ કેને કહે છે? ઉત્તર : કર્મપરમાણુઓને એકબીજા સાથે તેમ જ જીવપ્રદેશની સાથે બંધ થે, તે પ્રદેશબંધ કહેવાય છે. પ્રશ્ન ૩૩ : એક સમયમાં કેટલા પરમાણુઓને બંધ થાય છે ? ઉત્તર : સિદ્ધોના અનંતમાં ભાગે અને અભવ્યોથી અનંતગુણ ભાગે કર્મપરમાણુઓને એક સમયમાં બંધ થાય. આ સંખ્યાની મોટાઈનું માપ તે પરથી વિચારી લેવું કે જીવના એક પ્રદેશે આટલાં કર્મ પરમાણુઓ બંધાય અને તેવા અસંખ્યાત પ્રદેશવાળે જીવ છે. પ્રશ્ન ૩૪ : બદ્ધકર્મ પરમાણુઓને કઈ કઈ કર્મપ્રકૃતિએમાં કેટલે કેટલે વિભાગ થાય છે? ઉત્તર : બદ્ધકર્મ સ્કંધના પરમાણુઓના વિભાગીકરણ દરમ્યાન સૌથી વધારે વેદનીયકર્મમાં, તેથી ઓછા મેહનીયકર્મમાં, તેથી ઓછા જ્ઞાનાવરણમાં, જ્ઞાનાવરણ જેટલાં દર્શનાવરણમાં, જ્ઞાનાવરણ જેટલાં અંતરાયકર્મમાં, એનાથી ઓછા નામકર્મમાં નામકર્મ જેટલાં ગોત્રકર્મમાં અને ગેત્રકર્મથી ઓછા આયુકર્મમાં-એમ કર્મપરમાણુઓનું વિભાગીકરણ જાણવું. પ્રશ્ન ૩૫ : આ વિભાગીકરણ કેણ કરે છે? Page #267 -------------------------------------------------------------------------- ________________ २६८ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका ઉત્તર : આ વિભાગીકરણ સ્વયં થઈ જાય છે, અને તેનું કારણ પણ તે જ પરિણામ છે જે બંધનું કારણ છે; જે પ્રમાણે ભેજન કર્યો પેટમાં પહોંચેલે આહાર, કેટલું લેહી બને, કેટલું માંસ બને, કેટલે મળ બને વગેરે રૂપે સ્વયં વહેંચાઈ જાય છે, તે પ્રમાણે આ વિભાગીકરણનું કારણ જે કાંઈ કહેવું હોય તે તે માત્ર જઠરાગ્નિ જ છે. પ્રશ્ન ૩૬ : ચાર પ્રકારને બંધ કયા કયા કારણથી થાય છે? ઉત્તર : પ્રકૃતિ અને પ્રદેશબંધ વેગથી થાય છે અને સ્થિતિબંધ તથા અનુભાગબંધ કષાયથી થાય છે. પ્રશ્ન ૩૭ : પેગ કેને કહે છે? ઉત્તર : આત્માને પ્રદેશનું પરિસ્પદંન થવું તે યંગ છે. પ્રશ્ન ૩૮ : ગ શું આત્માને સ્વભાવ છે? ઉત્તર : આત્મપ્રદેશના પરિસ્પંદનરૂપગ આત્માને સ્વભાવ નથી, તે તે કર્મોદયવસતાથી થાય છે. ગશક્તિ અવશ્ય ગુણ અથવા સ્વભાવ છે, તે કર્મોદયવશ પરિસ્પંદનરૂપે પરિણમે છે અને પ્રતિનિયત કર્મોદયને અથવા સર્વ કર્મોદયના અભાવ થતાં, તેનું નિષ્ક્રિય પરિણમન થાય છે. નિશ્ચયનયથી શુદ્ધઆત્મપ્રદેશે નિષ્ક્રિય છે, વ્યવહારનયથી સક્રિય છે. પ્રશ્ન ૩૯ : કષાય કેને કહે છે? ઉત્તર : જે આત્માને કશે અર્થાત દુઃખ આપે અર્થાત જે નિર્દોષ પરમાત્મતત્વની ભાવનામાં અવરોધ કરે તેને કષાય કહે છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ गाथा ३३ २६९ પ્રશ્ન ૪૦: આ વિવિધ બંધનું સ્વરૂપ જાણીને આપણે શું શિખામણ લેવી જોઈએ? ઉત્તર આ બંધ આત્માને સ્વભાવ નથી, મૂળભૂત રીતે આત્મા જ નથી; એમ યથાર્થ તત્વ જાણુને નિજશુદ્ધ આત્મતત્વની ભાવના ભાવવી જોઈએ પ્રશ્ન ૪૧ : બંધના કારણે જાણે આપણે શું શિખામણુ લેવી જોઈએ ? ઉત્તર : વેગ અને કષાયથી ઉક્ત બંધ થાય છે તેથી બંધને નાશ કરવા માટે વેગ અને કષાયને ત્યાગ કરતાં થકાં શુદ્ધ આત્મતત્વની ભાવના કરવી જોઈએ. પ્રશ્ન ૨ ગ અને કષાયને ત્યાગ કેવી રીતે થાય? ઉત્તર : હું ધ્રુવ આત્મા નિષ્ક્રિય અને નિષ્કષાય છું એવી પ્રીતિપૂર્વકની ભાવનાથી વેગ અને કષાયની ઉપેક્ષા કરતાં શુદ્ધ આત્મતત્વની અભિમુખતા થાય છે. આ પુરૂષાર્થના બળથી યુગ અને કષાય નષ્ટ થઈ જાય છે. પ્રશ્ન ૪૩ : ગ અને કષાયમાં પહેલાં કોણુ નાશ પામે છે? ઉત્તર : પહેલાં કષાયને નાશ થાય છે, પછી યેન્ગને નાશ થાય છે. કષાયને સર્વથા નાશ દસમા ગુણસ્થાનના અંતે થાય છે અને યુગને અભાવ તેરમા ગુણસ્થાનના અંતમાં ભાગે થઈ જાય છે. આ પ્રમાણે બંધતત્વનું વર્ણન કરીને હવે સંવરતત્વનું વર્ણન કરે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका चेदणपरिणामा जो कम्मस्सासवणिराहणे हे दू सो भावसंवरा खलु दव्वस्सासवणिरेहिणा अण्णो ॥ ३४ २७० અન્વય : બે ચળવરામે મ્નસાસાિદળે દેવું સે खलु भावसंवरा, दव्वस्सासवणिरोहिणा अण्णो । અર્થ : જે ચેતનપરિણામ કર્મના આસ્રવ રાકવામાં કારણ છે તે નિશ્ર્ચયથીભાવસવર છે, અને દ્રવ્યાશ્રવનું રોકાઇ જવું તે દ્રવ્યાશ્રવ છે. પ્રશ્ન ૧ : શું ચેતનપરિણામ આવતાં કર્માને રોકી દે છે ? ઉત્તર : ચેતનપરિણામ આવતાં કર્મોને તે રાતુ નથી. પરંતુ શુદ્ધ ચેતનપરિણામના નિમિત્તથી કર્માનું આવવું રોકાઈ જાય છે અર્થાત્ કમાં આવતાં નથી. પ્રશ્ન ૨ : શુદ્ધ ચેતનપરિણામની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? ઉત્તર : અનાદિ-અનંત, અહેતુક, સહેજાન દમય, નિત્યપ્રકાશમાન, ધ્રુવ, કારણપરમાત્મસ્વરૂપ, શુદ્ધ, ચૈતન્યસ્વભાવની, ભાવનાથી શુદ્ધ ચૈતન્યપરિણામની ઉત્પત્તિ થાય છે. પ્રશ્ન ૩ : શુદ્ધ ચૈતન્યસ્વભાવ અનાદિ-અનંત કેવી રીતે છે? ઉત્તર : ચૈતન અથવા ચૈતન્યસ્વભાવ સત્ છે. સની નથી હાતી શરૂઆત કે નથી હાતા અંત, માત્ર પરિણમન થયા કરે છે. અહી` પરિણમન ઉપર દ્રષ્ટિ નથી કારણ કે પરિણામ તે સમયમાત્ર રહીને નાશ પામે છે. હું (આત્મદ્રવ્ય) તેા આગળ પણ છે જ. પિરણામ તે સમયમાત્ર હાય છે, હું Page #270 -------------------------------------------------------------------------- ________________ गाथा ३४ તે તેના પહેલાં પણ હતા. આ કારણથી હું. (ચૈતન્યસ્વભાવ) અનાદિ અનત છું. પ્રશ્ન ૪ : ચૈતન્યસ્વભાવ અહેતુક કેવી રીતે છે ? ઉત્તર : ચૈતન્યસ્વભાવ સ્વતઃસિદ્ધ છે. તે કોઈ કારણેા વડે ઉત્પન્ન થતા નથી. કારણેા વડે જે ઉત્પન્ન થાય છે તે તે પર્યાય છે, કારણ કે જે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે તે પહેલાં (પૂર્વ સમયમાં) નહેાતી. હું એટલે ચૈતન્યસ્વભાવ પહેલાં નહાતા એમ નથી, તેથી હું એટલે ચૈતન્યસ્વભાવ અહેતુક છું. २७१ પ્રશ્ન ૫ : ચૈતન્યસ્વભાવ સહજાનંદમય કેવી રીતે છે ? ઉત્તર : ચેતનમાં આન ગુણુ સહજ છે, સ્વભાવરૂપે છે. આત્માને આનંદગુણ કોઈ અન્ય દ્રવ્યથી થયે નથી તેમ વળી તે આનંદના વિકાસ કોઈ અન્ય દ્રવ્યથી થતા નથી. આ ઉપરાંત, શુદ્ધ ચૈતન્યસ્વભાવની ભાવનામાં સહેજ અનુપમ આન ંદ પ્રગટ થાય છે જેથી પૂર્ણ (આનંદરૂપ) સ્વભાવના સાક્ષાત્ પિર ચય થાય છે. આ કારણથી ચૈતન્યસ્વભાવ સહજ આનંદમય છે. પ્રશ્ન ૬ : ચૈતન્યસ્વભાવ નિત્ય પ્રકાશમાન કેવી રીતે છે ? ઉત્તર : ચૈતન્યસ્વભાવ દર્શનજ્ઞાનસામાન્યાત્મક છે. આ સ્વભાવ તા નિત્ય પ્રકાશમાન છે જ પરંતુ તેના સાક્ષાત્કાર સભ્યદ્રષ્ટિને થાય છે. વ્યવહારમાં પણ જ્ઞાનદર્શનના વિકાસ, કોઈ ને કોઈ રૂપે પ્રત્યેક જીવમાં જોવામાં આવે છે, અને આ જ ચૈતન્યસ્વભાવના વિકાસ છે. આ કારણથી શૈતન્યસ્વભાવ નિત્ય પ્રકાશમાન છે. પ્રશ્ન છ : ચૈતન્યસ્વભાવ ધ્રુવ કેવી રીતે છે? Page #271 -------------------------------------------------------------------------- ________________ २७२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : ચેતન અથવા ચૈતન્યસ્વભાવ અવિનાશી છે. સત્ છે, અને કદાપિ વિનાશ થતો નથી, તેથી ચેતન અથવા રમૈતન્યસ્વભાવ ધ્રુવ છે. પ્રશ્ન ૮ ચિતન્યસ્વભાવને કારણુપરમાત્મા સાથી કહે છે? ઉત્તર : કાર્યપરમાત્મા અર્થાત્ શુદ્ધ, પૂર્ણ વિકાસ ચૈતન્યસ્વભાવનું જ પરિણમન છે, રૌતન્યસ્વભાવથી જ પ્રગટ થયેલ છે. આ પ્રમાણે, સિદ્ધદશા પરમાત્મદશા ચૈતન્યસ્વભાવથી પ્રગટ થવાના કારણે આ ચૈતન્યસ્વભાવને કારણુપરમાત્મા કહે છે. પ્રશ્ન ૯ : સંવરના પરિણામનું સ્વરૂપ શું છે? ઉત્તર : તે શુદ્ધચેતનભાવરૂપ છે અર્થાત્ અનાદિ અનંત અહેતુક, નિજચૈતન્યસ્વભાવની ભાવનારૂપ, ઉપગરૂપ અવલંબનરૂપ અને સહજપરિણતિરૂપ છે. પ્રશ્ન ૧૦ : દ્રવ્યસંવર કોને કહે છે? ઉત્તર : સંવરભાવના નિમિત્તથી થવાવાળા નવા દ્રવ્યકર્મના આગમનના અભાવને દ્રવ્યસંવર કહે છે. પ્રશ્ન ૧૧ ઃ જે કર્મોનું આગમન જ નથી તેમને સંવર શું ? ઉત્તર ઃ કર્મો પહેલાં આવ્યાં કરતાં હતાં અર્થાત્ ચેતનના પરિણામેના નિમિત્તથી કર્મો આવ્યાં કરતાં હતાં. હવે, વિપરીત ચેતનભાવના પ્રતિપક્ષી શુદ્ધચેતનભાવ હતાં, પૂર્વે જે કર્મો આવતાં હતાં તેની અપેક્ષાથી, દ્રવ્યા રેકાઈ ગયા, તે દ્રષ્ટિથી સંવરનું પ્રતિપાદન યુક્તિયુક્ત સિદ્ધ થાય છે. પ્રશ્ન ૧૨ : ૧૪૮ : કર્મપ્રકૃતિઓને સંવર કેઈક્રમથી થાય છે કે ગમે તે કમથી થાય છે? Page #272 -------------------------------------------------------------------------- ________________ गाथा ३४ २७३ ઉત્તર : ગુણવિકાસ અર્થાત્ ગુણસ્થાનાને અનુસરીને આ ૧૪૮ ક પ્રકૃતિના સવર થાય છે. પ્રશ્ન : ૧૩ : મિથ્યાત્વ ગુણુસ્થાનમાં કેટલી પ્રકૃતિઆના સવર થાય છે? ઉત્તર : મિથ્યાત્વગુણુસ્થાનમાં સંવર તેા થતા નથી પરંતુ પ્રાયેાગ્યતાલબ્ધિના સમયે બધાપસરણ થાય છે. પ્રશ્ન ૧૪ : અંધાપસરણ અને સ’વરમાં શુ'તફાવત છે ? ઉત્તર : મંધાપસરણ તે મિથ્યાત્વગુણુસ્થાનમાં પ્રાયેાગ્યલબ્ધિના સમયે થઈ જાય છે. તે મિથ્યાદ્રષ્ટિ જો કરણલબ્ધિ ન કરી શકે તે પ્રાયેાગ્યતાલબ્ધિથી પડી જઇને ફરીથી તે જ ગુણુસ્થાનમાં અંધ કરવા લાગે છે, અને જે ઉપરના ગુણુસ્થાને ચઢે તે તેમાંની અમુક પ્રકૃતિને અમુક ગુણુસ્થાન સુધી અંધ કર્યા કરે છે. પરંતુ જે પ્રકૃતિએના સંવર જે ગુણસ્થાનમાં થાય તે ગુણસ્થાનમાં કે તેથી ઉપરના બધા ગુણસ્થાનામાં ક્યાંય તે પ્રકૃતિના ખધ થતા નથી. આ બધાપસરણુ અભવ્યને પણ થઈ શકે છે પરં'તુ સવર કદી થતા નથી. પ્રશ્ન ૧૫: આ ૩૪ અંધાપસરણુ કેવી રીતે છે? ઉત્તર : મિશ્રાદ્રષ્ટિ જીવ જ્યારે વિશુદ્ધિના બળથી યેાપશમલબ્ધિ, વિશુદ્ધલબ્ધિ અને દેશનાલબ્ધિ પ્રાપ્ત કરીને પ્રાયેાગ્યતાલબ્ધિમાં આવે છે ત્યારે તેને કેવળ અંતઃકોડાકોડી સાગરની સ્થિતિ ખંધાય છે. અર્થાત એક કાડાકોડી સાગરથી આછી સ્થિતિના અંધ થાય છે, અને ત્યાર પછી પણ વિશુદ્ધિના મળથી સ્થિતિમધ ઉત્તરોત્તર ઘટતા જાય છે. આ ૧૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ २७४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઓછા સ્થિતિબંધના કાળમાં એક-એક કરીને ૩૪ બંધાપસરણ થાય છે, એટલે કે હવે પછી કહેવામાં આવનાર બંધ-પ્રકૃતિએને બુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૧૬ : પ્રથમ બંધાવસરણ કને અને કયારે થાય છે? ઉત્તર : ઉક્ત અંતકડાકડી સાગરથી ઓછો થતો થતો બંધ જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ (૩૦૦ થી ૯૦૦ સાગર વચ્ચેના પ્રમાણરૂપ) છે થાય ત્યારે નરકાયુને બંધબુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૧૭ : બીજે બંધાપસરણ કેને અને કયારે થાય છે ? ઉત્તર : પ્રથમ બંધાપસરણમાં થવાવાળા સ્થિતિબંધથી એ છે થતે થતે જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ ઓછ સ્થિતિ બંધ થઈ જાય ત્યારે તિર્યચઆયુને બંધ-વ્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૧૮ : ત્રીજો બંધાપસરણ કરે અને કેવી રીતે થાય છે ? ઉત્તર ઃ બીજા બંધારણમાં થવાવાળા સ્થિતિબંધથી એ છે તે તે જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ ઓછો સ્થિતિબંધ થઈ જાય ત્યારે મનુષ્ય-આયુના બંધને વ્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૧૯ :ચે બંધાપસરણ કે અને ક્યારે થાય છે? ઉત્તર : ત્રીજ બંધાપસરણથી થવાવાળાં સ્થિતિબંધથી એ છે તે થતે જ્યારે શતપૃથકવસાગરપ્રમાણુ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે દેવાયુને બંધવ્યુછેદ થઈ જાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ गाथा ३४ २७५ પ્રશ્ન ૨૦ : પાંચમો બંધાપસરણ કેને અને કયારે થાય છે? ઉત્તર : ચેથા બંધાપસરણથી થવાવાળાં સ્થિતિબંધથી એ છે કે તે જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ ઓછો સ્થિતિ બંધ થઈ જાય છે ત્યારે નરકગતિ અને નરકગત્યાનુપૂર્થ એ બંને પ્રકૃતિઓને બંધવ્યુછેદ એક સાથે થઈ જાય છે. પ્રશ્ન ૨૧: છો બંધાપસરણ કેને અને ક્યારે થાય છે? ઉત્તર : પાંચમ બંધાપસરણથી થવાવાળાં સ્થિતિને બંધથી ઓછો થતો થતે જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે પરસ્પરસંયુક્ત સૂક્ષમ, અપર્યાપ્તિ અને સાધારણ આ ત્રણ પ્રકૃતિએને એક સાથે બંધબ્યુછેદ થઈ જાય છે. પ્રશ્ન ૨૨ : સાતમે બંધાપસરણ કે અને કયારે થાય છે? ઉત્તર ઃ છઠ્ઠા બંધાપસરથી થવાવાળાં સ્થિતિબંધથી એ છે કે તે જ્યારે શતપૃથકવસાગરપ્રમાણુ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે પરસ્પર સંયુક્ત સૂમ, અપર્યાપ્તિ અને પ્રત્યેક શરીર આ ત્રણ પ્રકૃતિએને એક સાથે બંધબ્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૨૩ : આઠમે બંધાપસરણ કને અને કયારે થાય છે? ઉત્તર ઃ સાતમા બંધાપસરથી થવાવાળાં સ્થિતિબંધથી એ છે તે થતે જ્યારે પૃથવસાગરપ્રમાણ ઓછે સ્થિતિ Page #275 -------------------------------------------------------------------------- ________________ २७६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका બંધ થઈ જાય છે ત્યારે પરસ્પરસંયુક્ત બાદર, અપયપ્તિ અને સાધારણશરીરના આ ત્રણ પ્રકૃતિઓને એક સાથે બંધયુછેદ પ્રશ્ન ૨૪ : નવમો બંધાપસરણ કે અને કેવી રીતે થાય છે? ' ઉત્તર : આઠમા બંધાપસરણથી થવાવાળા સ્થિતિબંધથી એ છે થતો થતો જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ ઓછ સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે બાદર, અપર્યાપ્તિ અને પ્રત્યેક શરીર આ ત્રણ પ્રકૃતિઓને એક સાથે બંધબ્છે દ થઈ જાય છે. પ્રશ્ન ૨૫ : દસમે બંધાપસરણ કરે અને કયારે થાય છે? ઉત્તર : નવમા અંધાપ્રસરણથી થવાવાળા સ્થિતિબંધથી એ છે થતે થતો જ્યારે શતપૃથકત્વપ્રમાણ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે પરસ્પરસંયુક્ત શ્રીન્દ્રિય જાતિ અને અપર્યાપ્તિ અને બંને પ્રકૃતિઓને એક સાથે બંધબ્યુછેદ થઈ જાય છે. પ્રશ્ન ૨૬ : અગીયારમે બંધાપસરણ તેને અને ક્યારે થાય છે? ઉત્તર ઃ દસમા બંધાપસરણથી થવાવાળા સ્થિતિબંધથી એ છે થતો થતે જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે પરસ્પરસયુંક્ત ત્રીન્દ્રિય જાતિ અને અપર્યાપ્તિ આ બે પ્રકૃતિઓના એક સાથે બંધબ્યુછેદ થઈ જાય છે. પ્રશ્ન ર૭ : બારમે બંધાપરણુ કેન અને કયારે થાય છે? ઉત્તર : અગીયારમા બંધાપસરણુથી થવાવાળા સ્થિતિબંધથી એ છે થતે થતે જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એ છે Page #276 -------------------------------------------------------------------------- ________________ गाथा ३४ २७७ સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે પરસ્પરસ યુકત ચતુરિન્દ્રિય જાતિ અને અપર્યાપ્તિ આ એ પ્રકૃતિએ એક સાથે બધયુછેદ થઈ જાય છે. પ્રશ્ન ૨૮ : તેરમા બધાપસરણુ કાના અને કયારે થાય છે? ઉત્તર : મારમાં ધાપસરણથી થવાવાળા સ્થિતિમ ધથી આશ થતા થછે જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ આ અધ થઈ જાય છે ત્યારે પરસ્પરસયુક્ત અસરી પંચેન્દ્રિયજાતિ અને અપર્યાપ્તિ આ એ પ્રકૃતિએને એક સાથે મધવ્યુ છેદ સ્થિતિ થઇ જાય છે. અને કયારે પ્રશ્ન ૧૯ : ચૌદમાં અંધાપસરણ કોને થાય છે? ઉત્તર ઃ તેરમા અંધાપસરણથી થવાવાળા સ્થિતિમ ધથી આછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણુ આઠે સ્થિતિઅંધ થઈ જાય છે ત્યારે સંજ્ઞી-પ ંચેન્દ્રિયજાતિ અને અપર્યાપ્તિ આ બે પ્રકૃતિએના એક સાથે અધયુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૦ : પંદરમો અંધાપસરણ કેાને અને કયારે થાય છે? ઉત્તર્ + ચૌદમા બધાપસરણથી થવાવાળા સ્થિતિમ ધથી આઠે થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ ઓછે સ્થિતિમ ધ થઈ જાય છે ત્યારે સૂક્ષ્મ, પર્યાપ્તિ અને સાધારણુ શરીર આ ત્રણ પ્રકૃતિએને એક સાથે બંધન્યુચ્છેદ થઇ જાય છે. પ્રશ્ન ૩૬ : સોળમા અધાપસરણુકાના અને ક્યારે થાય છે ? ઉત્તરઃ પદરમાં અંધાપસરણથી થવાવાળા સ્થિતિ Page #277 -------------------------------------------------------------------------- ________________ २७८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका બંધથી એ છે કે તે જ્યારે શતપૃથકવ સાગર પ્રમાણમાં છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે સૂફમ, પર્યાપ્તિ અને પ્રત્યેક શરીર આ પરસ્પર સંયુક્ત ત્રણ પ્રકૃતિએને બંધાવ્યુછેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૨ : સત્તરમે બંધાપસરણ કરે અને કયારે થાય છે? ઉત્તર : સેળમા બંધાપસરણુથી થવાવાળા સ્થિતિબંધથી ઓછો થતે થતા શતપૃથકવસાગરપ્રમાણુ સ્થિતિબંધ ઓછો થઈ જાય છે ત્યારે બાદર, પર્યાપ્તિ, અને સાધારણ શરીર આ પરસ્પર સંયુક્ત ત્રણ પ્રકૃતિઓને એક સાથે બંધબ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૩ : અઢારમો બંધાપસરણ કરે અને કયારે થાય છે? ઉત્તરઃ સત્તરમા બંધાપસરણથી થવાવાળા સ્થિતિબંધથી એ છે કે તે શતપૃથકવસાગર પ્રમાણ એ છે સ્થિતિબંધ જાય છે ત્યારે બાદર, પ્રર્યાપ્તિ, પ્રત્યેક શરીર, એકેન્દ્રિય, આતપ અને સ્થાવર આ છ પરસ્પર સંયુક્ત પ્રકૃતિઓને એક સાથે બંધબ્છે દ થઈ જાય છે. પ્રશ્ન ૩૪ : ઓગણીસમો બંધાપસરણ કેને અને જ્યારે થાય છે? ઉત્તર : અઢારમા બંધાપસરણુથી થવાવાળા સ્થિતિબંધથી એ છે થતે થતે જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે શ્રીન્દ્રિયજાતિ અને પર્યાપ્તિ આ બે પરસ્પર સંયુક્ત પ્રકૃતિએને એક સાથે બંધબ્યુછેદ થઈ જાય છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ गाथा ३४ २७९ પ્રશ્ન ૩૫ : વીસમે બધાપસરણ કાના અને કયારે થાય છે? ઉત્તર : ઓગણીસમાં અંધાપસરણથી થવાવાળા સ્થિતિઅંધથી આદેશ થતા થતા જ્યારે શતપૃથકસાગરપ્રમાણુ આછે સ્થિતિબધ થઈ જાય છે ત્યારે પરસ્પરસંયુક્ત ત્રીન્દ્રિયજાતિ અને પર્યાપ્તિ આ એ પ્રકૃતિએના એક સાથે મ ધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૬ : એકવીસમે બધાપસરણ કોના અને કયારે થાય છે? ઉત્તર : વીસમા અધાપસરણુથી થવાવાળા સ્થિતિઅંધથી એછે થતા થતા જ્યારે શતપૃથકસાગરપ્રમાણુ એછે સ્થિતિમ ́ધ થઈ જાય છે ત્યારે પરસ્પર સંયુક્ત ચતુરિન્દ્રયજાતિ અને પર્યાપ્તિ આ એ પ્રકૃતિએના એક સાથે અંધશ્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૭ : બાવીસમા અધાપસર કાના અને કયારે થાય છે? ઉત્તર : એકવીસમા બધાપસરણમાં થવાવાળા સ્થિતિઅધથી ઓછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણુ આછે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે અસંજ્ઞી-૫ ચેન્દ્રિયજાતિ અને પર્યાપ્તિ આ છે પરસ્પર સયુક્ત પ્રકૃતિના એક સાથે બંધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩૮ : અસ'જ્ઞીપ ચેન્દ્રિયજાતિ નામક તા કોઈ છે જ નહી ? ઉત્તર : બધી મળીને, કપ્રકૃતિએ માત્ર ૧૪૮ જ નથી, તે ૧૪૮ પ્રકૃતિના અનેક ઉત્તરભેદ્ય પણ છે જે Page #279 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અસખ્યાત અને વળી અનંત પણ છે. અસ'નીપ'ચેન્દ્રિય જાતિ અને સંજ્ઞીપંચેન્દ્રિયજાતિ આ બન્ને પંચેન્દ્રિયજાતિ નામકર્મના (ઉત્તર)ભેદ જાણુવા. પ્રશ્ન ૩૯ : તેવીસમેા બધાપસર કોને અને કયારે થાય છે? २८० ઉત્તર : બાવીસમા અધાપસરણથી થવાવાળા સ્થિતિમધથી આ થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એછે. સ્થિતિખંધ થઈ જાય છે ત્યારે તિર્યંચગતિ, તિર્યં ગત્યાનુપૂ અને ઉદ્યોત આ ત્રણ પ્રકૃતિને એક સાથે 'ધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૦ ચાવીસમા અધાપસરણુકાના અને કયારે થાય છે? ઉત્તર ; તેવીસમા અધાપસરણમાં થવાવાળા સ્થિતિમ ધથી ઓછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગર પ્રમાણુ બધુ આછે. થઈ જાય છે ત્યારે નીચગેાત્ર કમના બંધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૧ : પચીસમેા બધાપસરણ કાના અને કયારે થાય છે? ઉત્તર : ચાવીસમા બધાપસરણમાં સ્થિતિમ ધથી એ થતા થતા જ્યારે શતપૃથકત્વસાગર પ્રમાણુ એ સ્થિતિમ ધ રહી જાય છે. ત્યારે અપ્રશસ્તવિહાયેાગતિ, દુર્જીંગ, દુઃસ્વર અને અનાદેય આ ચાર પ્રકૃતિના એક સાથે ખંધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૨ : છવ્વીસમેા અધપસરણુ કોના અને કયારે થાય છે? Page #280 -------------------------------------------------------------------------- ________________ गाथा ३४ २८१ ઉત્તર : પચીસમા બંધાપસરણમાં થવાવાળા સ્થિતિઅધથી આછે થતા થતા જ્યારે શતપૃથકત્વસાગર પ્રમાણ આ સ્થિતિખંધ થઈ જાય ત્યારે હુડકસંસ્થાન અને અસંપ્રાપ્તપાટિકાસહનન આ એ પ્રકૃતિને એકસાથે અ ધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩ : સત્તાવીસમે અંધાપસરણુ કાના અને કયારે થાય છે? ઉત્તર : છવ્વીસમા બંધાપસરણમાં થવાવાળા સ્થિતિ'ધથી આછે થતા થતા જ્યારે શતપૃથકત્વસાગપ્રમાણુ એછે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે નપુ ંસકવેદના અંધજ્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૪ : અઠ્ઠાવીસમે બધાપસરણમાં કોને અને કયારે થાય છે ? ઉત્તર : સત્તાવીસમા બંધાપસરણમાં થવાવાળા સ્થિતિઅધથી ઓછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ આછા સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે વામનસ સ્થાન અને કીલિતસ'હુનન આ બે પ્રકૃતિને એક સાથે મધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૫ : એગણત્રીસમે! અંધાપસરણ કેના અને ક્યારે થાય છે? ઉત્તર : અઠ્ઠાવીસમા અધાંપસરણમાં થવાવાળા સ્થિતિઅધથી આછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એછે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે કુબ્જેકસ’સ્થાન અને અનારાચસહનન આ બે પ્રકૃતિએના એક સાથે બંધન્યુચ્છેદ થઈ જાય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ २८२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૪૬ : ત્રીસમા અધાપસરણુ કોને અને કયારે થાય છે? ઉત્તર : ઓગણત્રીસમા અધાપસરણમાં થવાવાળા સ્થિતિબધથી આછે થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ આછે સ્થિતિમ’ધ થઈ જાય છે ત્યારે સ્ત્રીવેદમાહનીય કર્મોના ખ ધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૭ એકત્રીસમા બધપસરણુ કાના અને કયારે થાય છે? ઉત્તર : ત્રીસમા અ’ધાપસરણમાં થવાવાળા સ્થિતિમ ધથી આ થતા થતા જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ એછે સ્થિતિઅધ થઈ જાય છે ત્યારે સ્વાતિસ સ્થાન અને નારાચસનન આ અને પ્રકૃતિના એક સાથે બંધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૮ : અત્રીસમે બધાપસરણુ કાનો અને કયારે થાય છે ? ઉત્તર : એકત્રીસમા અધાપસરણમાં થવાવાળા સ્થિતિમધથી ઓછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ આછે સ્થિતિમ ધ થઇ જાય છે ત્યારે ન્યાધપરિમડળ સંસ્થાન અને વનારાચસહનન આ એ પ્રકૃતિના એક સાથે ખ ધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪ : તેત્રીસમા બધાપસરણુ કોને અને કયારે થાય છે ? ઉત્તર : ખત્રીસમા બંધાપસરણમાં થવાવાળા સ્થિતિખથી આછે થતા થતા જયારે શતપૃથકત્વસાગરપ્રમાણુ આછા સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે મનુષ્યગતિ, ઔદારિકશરીર Page #282 -------------------------------------------------------------------------- ________________ गाथा ३४ २८३ ઔદ્યારિક અંગોપાંગ, વઋષભનારાચસહનન અને મનુષ્યગત્યાનુપૂર્વ્ય આ પાંચ પ્રકૃતિએના એક સાથે ખ ધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૫૦ : ચોત્રીસમે બધાપસરણ કેાના અને કયારેથાય છે? ઉત્તર : તેત્રીસમા અધાપસરણમાં થવાવાળા સ્થિતિ મધથી આછે થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ આછે અધ થઈ જાય છે ત્યારે અશાતાવેદનીય, અરતિ, શાક, અસ્થિર, અશુભ અને અયશઃકીતિ આ છ પ્રકૃતિના એક સાથે બંધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૫૧ : આ ચેાત્રીસમા અધાપસરણુ ક્યાં સુધી રહે છે? ઉત્તર : આ ચીત્રીસ બધાપસરણી કરનાર જીવને મિથ્યાત્વ ગુણુસ્થાનકના નાશ થઈ જાય છે. અર્થાત્ સમ્યકત્વ પ્રગટ થઈ જાય છે; નહિતર પ્રાયેાગ્યતાલબ્ધિથી પડી જવાના સમય સુધી આ ચાત્રીસ અંધાપસરણેા રહે છે. સાસાદનસમ્યકત્વ ગુણસ્થાનમાં કેટલી પ્રશ્ન પર ઃ પ્રકૃતિએના સંવર થાય છે ? ઉત્તર : સાસાદનસમ્યકત્વ નામના બીજા ગુણુસ્થાનમાં સાળ પ્રકૃતિઓના સંવર થાય છે. આ સાળ પ્રકૃતિએ નીચે પ્રમાણે છે : (૧) મિથ્યાત્વ (૨) નપુંસકવે (૩) નરક આયુ (૪) નરક–ગતિ (૫) એકેન્દ્રિય-જાતિ (૬) દ્વીન્દ્રિય જાતિ (૭) ત્રીન્દ્રિય જાતિ (૮) ચતુરિન્દ્રિય-જાતિ (૯) હુડકસ’સ્થાન (૧૦) અસ’પ્રાપ્ત Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका સૃપાટિકા સંહનન (૧૧) નરગત્યાનુપૂર્ચ (૧૨) આતપ (૧૩) સાધારણું શરીર (૧૪) સૂમ (૧૫) અપર્યાપ્તિ (૧૬) સ્થાવર. પ્રશ્ન પ૩ : સાસાદન સમ્યકત્વમાં આ સેળ પ્રકૃતિઓને સંવર શા કારણે થાય છે ? ઉત્તર : આ સોળ પ્રકૃતિઓના આશ્રવ અને બંધનું કારણ મિથ્યાત્વભાવ છે. સાસાદનસમ્યકત્વમાં મિથ્યાત્વભાવ હતો નથી, તેથી, અશુભેપગની મંદતા હતાં આ પ્રકૃતિઓને સંવર થઈ જાય છે. પ્રશ્ન ૫૪ : મિશ્ર સમ્યકત્વ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિએને સંવર થઈ જાય છે? ઉત્તર : ત્રીજા ગુણસ્થાનમાં એકતાળીસ (૪) પ્રકૃતિએને સંવર થઈ જાય છે, આમાંની સેળ પ્રકૃતિઓ તે પહેલાં જ સંવત થઈ, બાકીની પચીસ (૨૫) પ્રકૃતિઓ છે. (૧) નિદ્રા નિદ્રા (૨) પ્રચલા-પ્રચલા (૩) સ્યાનગૃદ્ધિ (4) અનંતાનુબંધીધ (૫) અનંતાનુબંધીમાન (૬) અનંતાનુબંધમાયા (૭) અનંતાનુબંધીભ (૮) સ્ત્રીવેદ (૯) તિર્યાયઆયુ (૧૦) તિર્યંચ-ગતિ (૧૧) ન્યોધપરિમંડળસંસ્થાન (૧૫) વ્રજનારા સંહનન (૧૯) તિર્યંચગત્યાનુપૂત્રે (ર૦) ઉદ્યોત (૨૧) અપ્રસસરય વિહાગતિ (૨૨) દુર્લગ (વિષમ) (ર૩) દુહુસ્વર (૨૪) અનાદે (૨૫) નિચત્ર. પ્રશ્ન પ૫ : આ પચીસ પ્રકૃતિઓને મિશ્ર સમ્યકત્વ ગુણસ્થાનમાં શા કારણથી સંવર થાય છે ? ઉત્તર : આ પચીસ પ્રકૃતિઓના બંધનું કારણ અનંતાનુબંધી કષાયને ઉદય છે. આ ત્રીજા ગુણસ્થાનમાં અનંતા Page #284 -------------------------------------------------------------------------- ________________ गाथा ३४ २८५ નુબંધી કષાય અને મિથ્યાત્વ હોતાં નથી, પ્રકૃતિઓના આશ્રવન કારણે ન હેવાથી સંવર થઈ જાય છે. પ્રશ્ન પ૬ : અનંતાનુબંધી કષાયે અહીં કેમ નથી હતી ? ઉત્તર : સમ્યગૃમિથ્યાત્વ પરિણામ ઉત્પન્ન હોવાથી અશુભેપગની અત્યંત મંદતા થાય છે, તેથી અનંતાનુબંધી કષાય રહી શકતી નથી. પ્રશ્ન પ૭ : અવિરતસમ્યકત્વ ગુણસ્થાનમાં કઈ પ્રકૃતિઓને સંવર થઈ જાય છે? ઉત્તર : અવિરત સમ્યકતવ નામના ચેથા ગુણસ્થાનમાં ઉપરોક્ત એક્તાળીસ પ્રકૃતિઓને સંવર થાય છે. અહીં, આ સંવરનું કારણ, સમ્યકત્વપરિણામ છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીની ચાર કષાયે અને મિથ્યાત્વ, સમ્યગમિથ્યાત્વ અને સમ્યકત્વ એમ સાતે પ્રકૃતિને ઉપશમ, ક્ષય કે પશમ થવાથી તથારૂપ અશુભપગને અભાવ થઈ જાય છે અને શુદ્ધોપયોગ સાધક શુભપયોગ પ્રગટ થઈ જાય છે. પ્રશ્ન ૫૮ : દેશવિરત ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિએને સંવર થઈ જાય છે ? ઉત્તર : દેશવિરત ગુણસ્થાનમાં એકાવન (૫) પ્રકૃતિએને સંવર થાય છે. આમાંની એકતાળીસ (પ્રકૃતિએ તે પૂર્વે સંવૃત થયેલી, બાકીની દસ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) થી () અપ્રત્યાખ્યાનાવરણ કોધ, માન માયા અને લેભ (૫) મનુષ્ય-આયુ (૬) મનુષ્યગતિ (૭)ઔદારિક શરીર (૮) દારિકઅંગોપાંગ (૯) વજઋષભનારાચસહનન (૧૦) મનુષગત્યાનુપૂત્રે. Page #285 -------------------------------------------------------------------------- ________________ २८६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૫૬ : દેશવિરત ગુણસ્થાનમાં આ દસ પ્રકૃતિઓને સંવર કેવી રીતે થઈ જાય છે? ઉત્તર : “દેશસંયમને ભાવ થવાથી અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લેભરૂપ કષાયે રહી શક્તા નથી. દેશવિરત પરિણામ સમ્યકત્વ થયા પછી જ મનુષ્ય અથવા તિર્યંચને થઈ શકે છે. આવા જીવોને આયુને બંધ થાય તે દેવ-આયુને બંધ જ થાય છે તેથી દેશવિરત જીવે દેવગતિ સિવાય અન્ય ગતિઓમાં જતાં નથી, તેથી મનુષ્યગતિ સાથે સંબંધ રાખવાવાળી છ પ્રકૃતિઓને સંવર થઈ જાય છે. પ્રશ્ન ૬૦ : સમ્યકત્વ તે ચોથા ગુણસ્થાનમાં પણ હોય છે તે ત્યાં આ છ પ્રકૃતિઓને સંવર કેમ નથી થતું? ઉત્તર : ચોથું ગુણસ્થાનો તે દેવ અને નારકીઓને પણ હોય છે. સમ્યગદ્રષ્ટિ દેવ કે નારકી મરીને દેવગતિમાં જઈ શક્તા નથી, માત્ર મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે એ પ્રાકૃતિક (કર્મસિદ્ધાંતન) નિયમ છે. તેથી ચેથા ગુણસ્થાનમાં આ છ પ્રકૃતિએને સંવર થતા નથી. વિશેષ અપેક્ષાએ વિચારતાં તે, ચોથા ગુણસ્થાને વર્તતાં મનુષ્ય-તિર્યને જે આયુબંધ ન પડી ગયા હોય તે, સમ્યકત્વના પ્રભાવથી દેવાયુને બંધ થાય છે, અને આ રીતે જોતાં, આવા ચતુર્યગુણસ્થાનવતી મનુષ્ય-તિર્યને પણ આ છ પ્રકૃતિઓને સંવર થઈ જાય છે. પ્રશ્ન ૬૧ : પ્રમત્તવિરત ગુણસ્થાનમાં કેટલી પ્રતિએને સંવર થઈ જાય છે? ઉત્તર : પ્રમતવિરત ગુણસ્થાનમ પંચાવન પ્રકૃતિઓને સંવર થાય છે. આમાંની એકાવન (૫૧) તે પૂર્વે સંવૃત થયેલી Page #286 -------------------------------------------------------------------------- ________________ નાથા રૂ૪ २८७ જ છે. બાકીની ચાર નીચે પ્રમાણે છે (૧) પ્રત્યાખ્યાનાવરણ કે (૨) પ્રત્યાખ્યાનાવરણ માન (૩) પ્રત્યાખ્યાનાવરણ માયા (૪) પ્રત્યાખ્યાનાવરણ લેભ. પ્રશ્ન દર : પ્રમત્તવિરતમાં આ ચાર પ્રકૃતિઓને સંવર શાથી થાય છે ? ઉત્તર : પ્રમત્તવિરત ગુણસ્થાનમાં સકળસંયમ પ્રગટે છે. સકળસંયમના પરિણામ પ્રગટ થવાથી, તેની પ્રતિપક્ષી એવી ચાર પ્રકૃતિઓને આશથઈ શકતે નથી. પ્રશ્ન ૬૩ : અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓને સંવર થઈ જાય છે? ઉત્તર : અપ્રમત્તવિરત-ગુણસ્થાનમાં એક સઠ (૬૧) પ્રકૃતિઓને સંવર થાય છે. આમાંની પંચાવન પ્રકૃતિએ તે પૂર્વસંવૃત્ત છે, બાકીની છ પ્રકૃતિઓ નીચે પ્રમાણે છે. (૧) અશાતાદનીય (૨) અરતિ મેહનીય (૩) શેકમોહનીય (૪) અશુભનામકર્મ (૫) અસ્થિર નામકર્મ (૬) અયશકીતિનામકર્મ. પ્રશ્ન ૬૪ઃ અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં આ પ્રકૃતિઓને સંવર કેવી રીતે થાય છે? ઉત્તર : અમત્તવિરત ગુણસ્થાનમાં સંજવલન કષાયને ઉદય મંદ થઈ જવાથી પ્રમાદ રહેતું નથી, વથી અપ્રમત્તવિરતને આ છ પ્રકૃતિઓને આશ્રવ થઈ શક્તા નથી. પ્રશ્ન ૬૫ : અપૂર્વકરણમાં કેટલી પ્રકૃતિને સંવર થાય છે ? ઉત્તર : અપૂર્વકરણ ગુણસ્થાનમાં બાસઠ પ્રકૃતિઓને Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका સંવર થાય છે. આમાંની એકસઠ પ્રકૃતિઓ તે પૂર્વસંવૃત છે અને એક પ્રકૃતિ દેવાયુ છે. પ્રશ્ન દ૬ : આઠમા ગુણસ્થાનમાં દેવાયુને સંવર કેવી રીતે થઈ જાય છે? ઉત્તર : શ્રેણના પરિણામ એટલાં નિર્મળ હોય છે કે તેવાં પરિણામે હતાં કઈ પણ આયુને આશ્રવ થતું નથી. બાકીના આયુકર્મોને સંવર તે પહેલેથી પાંચમા ગુણસ્થાનમાં યથાસંભવ બતાવવામાં આવ્યો, બાકી રહ્ય દેવાયુને સંવર, જે અહીં સિદ્ધ થાય છે. પ્રશ્ન ૬૭ : અનિવૃત્તિકરણમાં કેટલી પ્રકૃતિઓ સેવા થાય છે? ઉત્તર ઃ અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ૯૮ (અઠ્ઠાણું) પ્રકૃતિઓને સંવર થાય છે, તેમાંની ૬૨ પ્રકૃતિઓ તે પૂર્વ સંવૃત્ત છે, બાકીની છત્રીસ (૩૬) પ્રકૃતિએ નીચે પ્રમાણે છે. (૧) નિદ્રા (૨) પ્રચલા (3) હાસ્ય (૪) રતિ (૫) ભય (૬) જુગુપ્સા (૭) દેવગતિ (૮) પંચેન્દ્રિય જાતિ (૯) વૈકિયક શરીર (૧૦) વૈકિયક- અંગે પાંગ (૧૧) આહારક-શરીર (૨) આહારક-અંગે પાંગ (૧૩) નિર્માણ (૧૪) સમચતુરસસંસ્થાન (૧૫) સ્પર્શ (૧૬) રસ (૧૭) ગંધ (૧૮) વર્ણ (૧૯) નામકર્મ (ર૦) દેવગત્યાનુપૂત્રે (૨૧) અગુરુલઘુ (૨૨) ઉપઘાત (૨૩) પરઘાત (૨૪) ઉચ્છવાસ (રપ) પ્રશસ્ત-વિહાગતિ (૨૬) પ્રત્યેક શરીર (ર૭) ત્રસ (૨૮) બાદર (ર૯) પર્યાપ્તિ (૩૦) શુભ (૩૧) સુભગ (૩૨) સુસ્વર (૩૩) સ્થિર Page #288 -------------------------------------------------------------------------- ________________ માથા ૨૪ ૨૮૬ પ્રશ્ન ૬૮ : નવમા ગુણસ્થાનમાં ૩૬ પ્રકૃતિને સવર કેવી રીતે થાય છે? ઉત્તર : ઉપશમક અથવા ક્ષેપક અનિવૃત્તિકરણના પરિ ણામેાની વિશિષ્ટતાને કારણે ઉપર્યુક્ત સંવર થાય છે. પ્રશ્ન ૬૯ : સૂક્ષ્મસાંપરાયગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઆના સવર થાય છે ? ઉત્તર : દસમા ગુણુસ્થાનમાં ૧૦૩ પ્રકૃતિના સવર થાય છે. આમાં ૯૮ પ્રકૃતિ તે પૂર્વે સંવૃત્ત થયેલી, બાકીની પાંચ પ્રકૃતિએ આ પ્રમાણે છે (૧) સંજ્વલન ક્રોધ (૨) સંજવલન માન (૩) સંજવલન માયા (૪) સંજવલન લેાલ (૫) પુરૂષવેદ. પ્રશ્ન ૭૦ : દસમા ગુણસ્થાનમાં આ પાંચ પ્રકૃતિને સવર કેવી રીતે થાય છે? ઉત્તર : સૂક્ષ્મલેાભ સિવાય સર્વ કષાયાના અભાવથી માહનીયકની ખાકી રહેલી આ પાંચ પ્રકૃતિને સંવર થાય છે, અનિવૃત્તકરણ પરિણામેાની વિશેષતાથી પણુ, આ પાંચ પ્રકૃતિઓમાંથી, અનિવૃત્તિકરણના બીજા ભાગમાં પુરૂષવેદ, ત્રીજા ભાગમાં સંજવલન ક્રોધ, ચેાથા ભાગમાં સંજવલન માન અને પાંચમા ભાગમાં સજ્વલન માયા-એમ મેહનીયકની આ પ્રકૃતિના સવર થઈ જાય છે. પ્રશ્ન ૭૧ : ઉપશાંતમેાહુમાં કેટલી પ્રકૃતિના સંવર થાય છે ૧૯ ઉત્તર : ઉપશાંતમેાહુ નામના અગીયારમા ગુણુસ્થાનમાં Page #289 -------------------------------------------------------------------------- ________________ २९० . द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ૧૧૯ પ્રકૃતિએને સંવર થાય છે. આમાંની ૧૦૩ પ્રકૃતિએ તે પહેલાં જ સંવૃત્ત થયેલી, બાકીની ૧૬ પ્રકૃતિઓ આ પ્રમાણે છે (૧) મતિજ્ઞાનાવરણ (૨) શ્રુતજ્ઞાનાવરણ (૩) અવધિજ્ઞાનાવરણ (૪) મન:પર્યયજ્ઞાનાવરણ (૫) કેવળજ્ઞાનાવરણ (૬) ચક્ષુદર્શનાવરણ (૭) અચક્ષુદર્શનાવરણ (૮) અવધિદર્શનાવરણ (૯) કેવળદનાવરણ (૧૦) યશકીતિનામકર્મ (૧૧) ઉચગોત્રનામકર્મ (૧૨) દાનાંતરાય (૧૩) લાભાંતરાય (૧૪) ભેગાંતરાય (૧૫) ઉપભેગાંતરાય (૧૬) વીર્થોતરાય. પ્રશ્ન હ૨ : ઉપશાંતમૂહમાં આ ૧૬ પ્રકૃતિઓનો સંવર કેવી રીતે થાય છે? ઉત્તર : સમસ્ત પ્રકારના મેહના અભાવથી થવાવાળી વીતરાગતાને લીધે કેવળ શાતાદનીયને છોડીને બધી પ્રકૃતિને સંવર થઈ જાય છે. પ્રશ્ન હ૩ : અહીં સાતવેદનીને સંવર કેમ નથી થતો? ઉત્તર : જે કે વીતરાગતા ઉત્પનન થઈ ગઈ છે છતાં યેગને સદ્ભાવ છે. એમના સદ્દભાવને લીધે સાતવેદનીયને ઈપથ આશ્રવ થાય છે. પ્રશ્ન ૭૪ : ઉપશાંતમૂહમાં સાતવેદનીયને ઈર્યાપથ આશ્રવ જ કેમ છે? ઉત્તર : સામ્યરાયિક આશ્રવ કષાયના સદુભાવમાં જ થાય છે. ચેગથી આશ્રવ તે થાય છે પરંતુ થઈને તુરત જ ખરી જાય છે. કષાય ન હોવાથી સ્થિતિબંધ થતું નથી. આ કારણથી ઉપશાંત મેહમાં માત્ર સાતવેદનીયને ઈર્યાપથઆશ્રવ થાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ गाथा ३४ २९१ પ્રશ્ન ૭૫ : ક્ષીણમેહગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓને સંવર થાય છે? ઉત્તર : ક્ષીણમેહગુણસ્થાનમાં પણ ઉપર કહેલી ૧૯ પ્રકૃતિઓને સંવર થાય છે. પ્રશ્ન ૭૬ : સાગકેવળીને કઈ પ્રકૃતિઓને સંવર થાય છે? ઉત્તર : સંગકેવળી ગુણસ્થાનમાં પણ ઉપર કહેલી ૧૧૯ પ્રકૃતિઓને સંવર થાય છે. પ્રશ્ન ૭૭ અગકેવળી ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓને સંવર થાય છે? ઉત્તર : અગકેવળી ગુણસ્થાનમાં ૧૨૦ પ્રકૃતિઓને સંવર થાય છે. આમાંની ૧૧૯ તે પહેલાં જ સંવૃત હતી અને એક સાતવેદનીયને હવે સંવર થઈ જાય છે. પ્રશ્ન ૭૮ ઃ અહીં શાતાદનીયને સંવર કેમ થઈ જાય છે ? ઉત્તર : વેગને અભાવ હોવાથી અહીં, બાકી રહેલી સાતવેદનીય પ્રકૃતિને સંવર થઈ જાય છે. પ્રશ્ન ૭૯ : બાકી રહેલી ૨૮ પ્રકૃતિએને કયાં સંવર થાય છે? ઉત્તરઃ બાકી રહેલી ૨૮ પ્રકૃતિઓમાં જે તે દર્શનમેહનીય છેઃ (૧) સમિથ્યાત્વ અને (૨) સમ્યકૃ-પ્રકૃતિ, પ સંઘાતનામકર્મ છે, ૫ બંધનકર્મ છે ૧૬ સ્પર્શાદિ સબંધી છે. આમાંથી, સમગમિથ્યાત્વ અને સભ્યપ્રકૃતિને તે આશ્રવ જ નથી થતું તેથી તેમના સંવરને પ્રશ્ન જ નથી. પ બંધન-અને Page #291 -------------------------------------------------------------------------- ________________ २९२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ૫ સઘાતનામકર્માના શરીરમાં અંતર્ભાવ કર્યાં છે તેથી જ્યાં શરીર નામકર્માના સંવર થાય છે ત્યાં, તે નામવાળાં બંધન અને સંઘાત નામકર્માના પણ સંવર થઈ જાય છે. સ્પદ નામકર્મ ૨૦ છે તેમને મૂળનામથી ૪ માનીને ૪ સંવર બતાવ્યા છે. આ રીતે ૧૬ ની સંખ્યા બતાવી છે તેથી જ્યાં નવમા ગુણુસ્થાનમાં) આ ચારના સંવર મતાન્યે ત્યાં ૨૦ (વીસ સ્પર્શાદ્રિ નામકર્મા) ના સંવર સમજી લેવો. પ્રશ્ન ૮૦ : અતીતગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિના સંવર થાય છે? ઉત્તર : અતીતગુણસ્થાન (સિદ્ધ ભગવાન) માં સમસ્ત ક્રમ પ્રકૃતિના હુંમેશને માટે સંવર થઈ જાય છે, કારણ કે અત્યંત નિર્માંળ, દ્રવ્યકમ-ભાવકમ નાક થી મુકત, સર્વથા શુદ્ધ એવા સિદ્ધ ભગવાનને શુદ્ધોપયોગ વતા હોય છે. પ્રશ્ન ૮૧ : સવરની વિશેષતામાં શું ઉપયાની વિશેતા કારણુ નથી ? ઉત્તર : ઉપયાગની વિશેષતાનું કારણ પણ મેાહના સાવ કે અભાવ જ છે. સંવર દર્શાવનાર ઉપયાગના પ્રકારથી પણ માહની તરતમતાને કે અભાવના નિર્ણય થઈ શકે છે. પ્રશ્ન ૮૨ : ઉપયેગના કેટલા પ્રકાર છે? ઉત્તર : ઉપરના ત્રણ પ્રકાર છે: (૧) અશુભેાપયોગ (૨) શુભોપયોગ અને (૩) શુદ્ધોપયાગ. પ્રશ્ન ૮૩ : અનુભોપયોગ કયા ગુણુસ્થાનામાં હોય છે ? ઉત્તર ઃ મિથ્યાત્વ, સાસાદન અને મિશ્ર આ ત્રણ Page #292 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૪ २९३ ગુણસ્થાનામાં ઉપર ઉપરના ગુણસ્થાનેમાં ઘટતા ઘટતા અશુભાપયોગ હાય છે. પ્રશ્ન ૪ : શુભયોગ કયા ગુણુસ્થાનોમાં હાય છે ? ઉત્તર : અવિરતસમ્યકત્વ, દેશવિરત અને પ્રમત્તવિરત આ ત્રણ ગુણુસ્થાનેામાં વધતા વધતા શુદ્ધોપયાગના સાધનપણાવાળા શુભાપયેાગ હોય છે. પ્રશ્ન ૮૫ : શુદ્ધોપયાગ કયા ગુણસ્થાનમાં હોય છે? ઉત્તર : શુદ્ધોપયોગના બે પ્રકાર છે. (૧) એકદેશિનેરાવરણ શુદ્ધોપયોગ (૨) સદેશનિવારણ શુદ્ધોપયોગ. આમાંથી એકદેશનરાવરણ શુદ્ધોપયોગ અપ્રમત્ત ગુણુસ્થાનથી માંડીને ક્ષીણુમાહ ગુણસ્થાન સુધી વિશેષ વિશેષ શુદ્ધતા સહિત પ્રગટ થાય છે. પ્રશ્ન ૮૬ : તેને એકદેશનિવારણ શુદ્ધોપયોગ શા માટે કહેવામાં આવે છે? ઉત્તર : આ શુદ્ધોપયાગમાં શુદ્ધચૈતન્ય સ્વભારૂપ નિજ આત્મા ધ્યેય હાય છે અને તેનુ અવલંબન પણ હાય છે તેથી આ ઉપયોગ શુદ્ધ ઉપયોગ તેા છે પરંતુ કેવળજ્ઞાનરૂપ શુદ્ધોપયોગની જેમ તે શુદ્ધ હેાતા નથી તેથી તેને એકદેશિનરાવરણુ શુદ્ધીપયોગ કહે છે. પ્રશ્ન ૮૭ : સદેશનિરાવરણ શુદ્ધોપયોગ કયા ગુણુસ્થાનામાં હાય છે? ઉત્તર : સદેશિનરાવરણુ અથવા પૂર્ણ શુદ્ધોપયોગ સયોગકેવળી અને અયોગકેવળી આ બે ગુણસ્થાનોમાં તથા અતીતગુણસ્થાનમાં હાય છે. આ પૂર્ણ શુદ્ધોપગોગનુ કારણ એકદેશનેરાવરણ શુદ્ધોપયોગ છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ द्रव्य ग्रह प्रश्नोंत्तरी टीका પ્રશ્ન ૮૮ : પૂર્ણ શુદ્ધોપયોગનું કારણ એકદેશશુદ્ધોપયોગ કેવી રીતે છે? २९४ ઉત્તર : અશુદ્ધપર્યાયવાળા આત્માને શુદ્ધ થવાનુ છે. અશુદ્ધના અવલંબનથી અશુદ્ધતા અને શુદ્ધના અવલંબનથી શુદ્ધતા પ્રગટ થાય છે. તે આત્મા હાલ તેા શુદ્ધ નથી તેા કાના અવલંબનથી શુદ્ધ થાય છે? અહીં એમ તાપ` છે કે આત્મા સ્વભાવદ્રષ્ટિ અથવા દ્રવ્યદ્રષ્ટિથી એકસ્વરૂપ, ચૈતન્યમાત્ર જાણવામાં આવે છે. તે સ્વભાવ નથી અકષાય કે નથી સકષાય સ્વભાવમાત્ર શુદ્ધ છે. આ શુદ્ધ આત્મતત્ત્વના જે ઉપયોગ છે, તે. દ્રઢતાથી ઉત્તરાત્તર પુરૂષાર્થ વધારતા થકા શુદ્ધના ઉપયોગ કરતા થકા પેાતે જ શુદ્ધ ઉપયાગ થઈ જાય છે. તે શુદ્ધ તવાના ઉપયોગ, પૂર્ણ શુદ્ધોપયોગ તે છે નહી' અને અશુદ્ધોપયોગ પણ નથી. પરંતુ શુદ્ધ તત્ત્વના ભાવ, આલંબન, શુદ્ધતાના યથાયેાગ્ય પરિણમનને કારણે એક દેશનિરાવરણ શુદ્ધોપયોગ કહેવાય છે. પ્રશ્ન ૯ : મુક્તિનું કારણ કયા ઉપયોગ છે? ઉત્તર ઃ મુક્તિનું કારણ એકદેશનિરાવરણ શુદ્ધોપયોગ છે કારણ કે પૂર્ણ શુદ્ધોપયોગ તા મુક્તિરૂપ જ છે અને અશુભઉપયોગ માક્ષનું કારણુ થઈ શકતા નથી તેમ જ વળી મિથ્યા ત્થસહિતને શુભે’પયોગ પણ શુદ્ધોપયાગનુ કારણ થઈ શકતા નથી. આ કારણથી, એકદેશશુદ્ધોપયાગ જ મુક્તિનું કારણ છે. પ્રશ્ન ૮૦ : શુદ્ધોપયોગના સાધક શુભેાપયાગ જે ચાથા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણુસ્થાન સુધી હાય છે તે મુક્તિનું કારણ છે કે નહીં ? Page #294 -------------------------------------------------------------------------- ________________ गाथा ३४ २९५ ઉત્તર : આ શુભેપયોગમાં આત્માની પ્રતીતિ તે નિર'તર હાય જ છે અને શુદ્ધ આત્મતત્ત્વની ભાવના અને અવલખન પણ યથા સમય અલ્પકાળવતી હાય છે તેથી અહી પણ એકદેશનિરાવરણ શુદ્ધીપયાગ પ્રવર્તે છે, પરંતુ અહી` શુદ્ધ આત્મતત્ત્વના અવલંબનની સ્થિતિ કદાચિત્ હાવાથી શુભેાપયેગની મુખ્યાતા છે વસ્તુપણે વિચારતા તે, અહી પણ એકદેષિનરાવરણ શુદ્ધોપયાગ અને શુદ્ધાત્મતત્ત્વની પ્રતીતિરૂપ શુદ્ધોપયોગ મુક્તિનું કારણ છે. પ્રશ્ન ૯૧ : સાક્ષાત્ મુક્તિનું કારણ કયા ઉપયોગ છે? ઉત્તર : ઉત્કૃષ્ટ એકદેશનિરાવરણ શુદ્ધોપયોગ મુક્તિનું કારણુ છે. અને તે પહેલાંના બધા એકદેશનિવારણુ શુદ્ધોપયોગ મુક્તિના પરંપરા કારણભૂત છે. અર્થાત્ તે જ ઉત્તર સમયમાં થવાવાળી એકદેશમુક્તિના કારણુ છે. પ્રશ્ન હ૨ : તો પછી એકદેશનરાવરણ શુદ્ધોપયોગ જ ઉપાદેય અથવા ધ્યેયરૂપ માનવા જોઈ એ ? ઉત્તર : એકદેશિનરાવરણ શુદ્ધોપયોગ ક્ષાયે પશમિક ભાવ છે તે સ્વયં શુદ્ધભાવ નથી, પરંતુ શુદ્ધાશુદ્ધરૂપ છે. અપૂર્ણ છે તેથી ધ્યેય અથવા ઉપાદેય નથી. એકદેશનિરાવરણ શુદ્ધોપયેાગના વિષયભૂત અખંડ, સહનિરાવરણ, પરમાત્મસ્વરૂપ જ ધ્યેય અને ઉપાદેય છે; ખડજ્ઞાનરૂપ આ એકદેશિનરાવરણ શુદ્ધોપયોગ ધ્યેય કે ઉપાદેય નથી. આ અપૂર્ણ શુદ્ધોપયોગના ધ્યાનથી એકદેશનિરાવરણ શુદ્ધોપયોગ થતા પણ નથી. પ્રશ્ન ૯૩ : આ બધા વર્ણનથી આપણે શું શીખ વાનુ છે? Page #295 -------------------------------------------------------------------------- ________________ २९६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : પરમશુદ્ધનિશ્ચયનયના વિષયભૂત અખંડ નિજ સ્વભાવની દ્રષ્ટિ કરીને પેાતાના સ્વરૂપની સ્વરૂપાચરણ સહિત આ પ્રકારે ભાવના કરવી જોઈએ. હું બીજા બધાય પદાર્થાથી તદ્ન જુદો છુ, પેાતાના જ ગુણામાં તન્મય છુ. ત્રિકાળ ચૈતન્યસ્વભાવમય છું, સ્વતઃસિદ્ધ છું, સહજસિદ્ધ છે, જ્ઞાનાનંăસ્વરૂપ છું ઇત્યાદિ. પ્રશ્ન ૯૪ : આત્માના શુદ્ધસ્વરૂપની ભાવનાનું શુ ફળ છે? ઉત્તર : શુદ્ધ આત્મસ્વરૂપની ભાવનાથી અને આશ્રયથી નિર્મળ અવસ્થા પ્રગટ થાય છે જે સહજ આનંદના પુંજ છે. પ્રશ્ન ૯૫ : સંસાર-અવસ્થામાં આત્મા શુદ્ધ તા નથી, તે પછી અસત્યની ભાવનાથી મોક્ષમાર્ગ કેમ બની શકે? ઉત્તર : સામાન્ય સ્વભાવ, એટલે કે દ્રવ્યદ્રષ્ટિથી પારખવામાં આવેલા સ્વભાવ આત્મામાં સદાય પ્રકાશમાન છે. તે તા અન્ય ઉપયાગથી તિરાભૂત થતા હતા અને હુવે તેમાં જ ઉપચાગ લગાવવાથી આ સ્વભાવ પ્રત્યક્ષ થઈ જાય છે. वदसमिदीगुप्तीओ धम्माणुवेहा परीसहजओ य । चारितं बहुमेया णायव्वा भावसंवरविसेसा ॥ ३५ ॥ અન્વય : વરસમિતીનુત્તી ધમ્માળુવેહા રીસહનમાત્ર વારિ बहुभेया भावसंवर विसेसा णायव्वा । અર્થ : વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહુજય અને ચારિત્ર–એમ હું ભેદવાળા આ અધા ભાવસવરના વિશેષ જાણવા. Page #296 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ २९७ પ્રશ્ન ૧ : વ્રત કેને કહે છે? ઉત્તર : શુદ્ધ રૌતન્યસ્વભાવમય નિજશુદ્ધ આત્મતત્વની ભાવનાથી શુભ-અશુભ સમસ્ત રાગાદિ વિકારેની નિવૃત્તિ થઈ જવી તે વ્રત છે. પ્રશ્ન ૨ : આ વ્રતની સાધનાના ઉપાય શું છે? ઉત્તર : વ્રતસાધનાના ઉપાયભૂત વ્યવહાર વ્રત પાંચ પ્રકારે છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ. પ્રશ્ન ૩: અહિંસાવ્રત કોને કહે છે? ઉત્તર : પિતાના તથા બીજા પ્રાણીઓના પ્રાણને ઘાત ન કરે, પીડા ન પહોંચાડવી તથા સંકલેશ કે દુર્ભાવ ન કરે તે અહિંસાવ્રત છે. પ્રશ્ન : સત્યવ્રત કેને કહે છે? ઉત્તર : સ્વ–પરનું અહિત કરવાવાળા બેટાં વચન ન બોલવાં અને તેવા વચને બોલવાને ભાવ ન કરે તે સત્યવ્રત છે. પ્રશ્ન પ : અચૌર્યવ્રત કેને કહે છે? ઉત્તર : કોઈને અધિકારવાળી વસ્તુ તેની હાર્દિક સ્વીકૃતિ વિના ન લેવી તથા કોઈ પણ પદાર્થને પિતાને ન માનવે તે અચૌર્યગ્રત છે. પ્રશ્ન : બ્રહ્મચર્યવ્રત કેને કહે છે? ઉત્તર : મૈથુનને ત્યાગ કરવો અને તે વિષયની સર્વ પ્રકારની ઈચ્છાઓ ન કરવી તેને બ્રહ્મચર્ય કહે છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ २९८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૭ઃ અપરિગ્રહવ્રત કેને કહે છે? ઉત્તર ઃ હિંસાને ત્યાગ કરવા માટે કેમળ પછી, શુદ્ધિને માટે કમંડળ અને જ્ઞાનવૃદ્ધિને માટે પુસ્તક સિવાયની કઈ પણ વસ્તુ ન રાખવી અને સમસ્ત પદાર્થોમાં મમતા મૂચ્છ) ન કરવી તેને અપરિગ્રહ વ્રત કહે છે. પ્રશ્ન ૮ : આ પાંચ પ્રકારના વ્રત ભાવસંવરના વિશે કઈ રીતે છે? ઉત્તર : આ પાંચ પ્રકારના વ્રતના આચરણથી શુદ્ધોપગની સાધના સુગમ બને છે, તેથી તે ભાવસંવરના વિશે છે. જે, વ્રતપાલનના વિકલ્પ સુધી જ તે પરિણામે હોય તે તે ભાવસંવર નથી પરંતુ પુણ્યાશ્રવ છે. પ્રશ્ન ૯ : સમિતિ કોને કહે છે? ઉત્તર : ચેતન્યસ્વભાવમય નિજપરમાત્મતત્વમાં સમ્યક પ્રકારથી અર્થાત્ રાગાદિના નિધપૂર્વક સ્વભાવલીનતાથી પહોંચવાને સમિતિ કહે છે. પ્રશ્ન ૧૦ : આ સમિતિની સાધના માટે શું વ્યવહાર કર્તવ્ય છે? ઉત્તર ઃ સમિતિ સાધનના ઉપાયભૂત વ્યવહારસમિતિ પાંચ છે. (૧ ઈસમિતિ ૨) ભાષાસમિતિ (૩) એષણસમિતિ (૪) આદાનનિક્ષેપણસમિતિ (૫) પ્રતિષ્ઠાપન સમિતિ. પ્રશ્ન ૧૧ : ઈસમિતિ કોને કહે છે? ઉત્તર : સાધુને ચગ્ય ચર્ચા માટે, સૂર્યપ્રકાશમાં, ચાર હાથ આગળ જમીન જોઈને ઉત્તમભાવ સહિત ચાલવું તેને ઈસમિતિ કહે છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ કહે છે. પ્રશ્ન ૧૨ : ભાષાસમિતિ કોને કહે છે ? ઉત્તર : હિત-મિત પ્રિય વચન ખેલવાને ભાષાસમિતિ २९९ પ્રશ્ન ૧૩ : એષણાસમિતિ કોને કહે છે? ઉત્તર : આત્મચર્યની સાધનાના ભાવ રાખવાવાળી, ૪૬ દોષ, ૧૪ મળ, ૩૨ અ ંતરાય અને અધકમ આ દોષોથી રહિત સાધુની નિર્દોષ આહારચર્યાને એષણાસમિતિ કહે છે. પ્રશ્ન ૧૪ : આહાર સબંધી ૪૬ દોષ કયા કયા છે? ઉત્તર : ઉદ્ગગમદોષ ૧૬, ઉત્પાદનદોષ ૧૬, અશનદોષ ૧૦ અને ભુક્તિદોષ ૪, એમ આહાર સંબંધી બધા મળીને ૪૬ દોષ છે. પ્રશ્ન ૧૫ : ઉદ્ગમદોષ ક્યા કયા છે ? ઉત્તર : (૧) ઉત્કૃિષ્ટ, (૨) સાધિક (૩) ભૂતિ (૪) મિશ્ર ⟨૫) પ્રાભૂત (૬) અલિ (૭) ન્યસ્ત (૮) પ્રાદુષ્કૃત (૯) ક્રીત (૧૦) પ્રામિત્ય (૧) પરિવર્તિત (૧૨) નિષિદ્ધ (૧૩) અભિત (૧૪) ઉભિન્ન (૧૫) અચ્છેદ્ય (૧૬) આરોહ. આ પ્રકારે ૧૬ ઉગમદોષ છે. પ્રશ્ન ૧૬ : ઉષ્ટિ દોષ કાને કહે છે? ઉત્તર : કાઈ પણ વેષવાળા ગૃહસ્થા, સ પાખડિયા, સવ પાર્શ્વસ્થા અથવા સર્વ સાધુઓના ઉદ્દેશથી બનાવેલા ભાજનને ઉદ્દિષ્ટ કહે છે. પ્રશ્ન ૧૭ : ઉષ્ટિમાં શુ દોષ આવી જાય છે ? ઉત્તર : શ્રાવકની પ્રવૃત્તિ અતિથિસ`વિભાગની હાય છે. શ્રાવક પેાતાને આહાર એવી રીતે બનાવે છે કે તે એક પાત્રને Page #299 -------------------------------------------------------------------------- ________________ ३०० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका દાન આપીને આહાર કરી શકે. મુનિ, આ પ્રકારે શ્રાવકને માટે અનાવેલા આહારના અધિકારી થઈ શકે છે. આનાથી વિપરીત રીતે બનાવેલા ભેાજનમાં, આરંભ વિશેષ હાવાને લીધે, તે ઉત્કૃષ્ટ ભેાજનના આહારમાં સાવદ્યના દોષ આવી જાય છે. પ્રશ્ન ૧૮ : સાધિકદોષ કોને કહે છે? ઉત્તર : મુનિઓને દાન આપવાના અભિપ્રાયથી, પેાતાને માટે મનતી રસોઈમાં અન્ન આદિ વધારાના નાખી દેવા અથવા આહાર તૈયાર થવાની વાર હોય ત્યાં સુધી પૂજા અથવા ધર્મોસંબંધી પ્રશ્નો પૂછવાના બહાને સાધુને રોકી રાખવા તેને સાધિક દોષ કહે છે. પ્રશ્ન ૧૯ : સાધિકમાં શુ દોષ આવી જાય છે? ઉત્તર ઃ આ આર્ભમાં પણ સાધુના નિમિત્ત (માટે આહાર બનવા)ના દોષ આવી જાય છે. પ્રશ્ન ૨૦ : પૂતિ દોષ કાને કહે છે? ઉત્તર : પૂર્તિદોષના બે પ્રકાર છે, અપ્રાક્રુમિશ્રણ અને પૂતિક કલ્પના. પ્રાસુક વસ્તુમાં અપ્રાસુક વસ્તુ ભેળવી દેવી તેને અપ્રાસુમિશ્રણ કહે છે. એમ વિચાર કરવા કે “ જ્યાં સુધી સાધુઓને દાન આપવામાં ન આવે ત્યાં સુધી આ વાસણ દ્વારા અથવા આ વાસણમાં બનાવેલા ભાજનના અથવા આ અમુક ભેાજનના ઉપયાગ ન કરવા ” તેને પૂતિક કલ્પના કહે છે. આ પ્રમાણે ચક્કી આદિ (અન્ય આહાર અનાવવાના ખીજા સાધના)માં પણ તેવી જાતને વિચાર કરવા તેને પણ પૂતિકલ્પના દોષ કહે છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३०१ પ્રશ્ન ૨૧ : પૂતિમાં શું દોષ આવી જાય છે ? ઉત્તર : આમાં અપ્રાસુમિશ્રણમાં તે હિંસાને દોષ અને પૂતિક કલ્પનામાં સાધુના નિમિત્ત સંબંધીના દોષ આવી જાય છે. પ્રશ્ન ૨૨ : મિશ્ર દોષ કોને કહે છે ? ઉત્તર : આહાર પ્રાસુક હોય તે પણ પાંખડિયે તથા ગૃહસ્થાની સાથે સાધુઓને દેવાની બુદ્ધિથી આહાર અને તેને મિશ્ર દોષ સહિત ગણવામાં આવે છે. પ્રશ્ન ૨૩ : મિશ્રમાં શુ દોષ આવી જાય છે? ઉત્તર ઃ આમાં અસંયમીઓના સ્પર્શ, દીનતા તથા અનાદર વગેરે દાષા આવી જાય છે. પ્રશ્ન ૨૪ પ્રાભત દોષ કાને કહે છે? ઉત્તર : પ્રાભતદોષ એ પ્રકારે છે, બાદર અને સૂક્ષ્મ. એવા સંકલ્પ કરવા કે હું અમુક મહિનાની અમુક તિથિએ અતિથિસ વિભાગત પાળીશ અને પછીથી તે તિથિ કરતાં વહેલાં કે મેાડા દાન દેવું તે ખદરપ્રાભૂત દોષ છે. એવા સ’કલ્પ કરવા કે દિવસના પૂર્વભાગમાં કે ઉત્તર ભાગમાં દાન કરીશ અને પછીથી તે સમય પહેલાં કે પછી દાન કરવુ. તે સૂક્ષ્મપ્રાભુત દોષ છે. પ્રશ્ન ૨૫ : પ્રાભુતદોષમાં કેવી રીતે દોષ આવી જાય છે? ઉત્તર : આ વૃદ્ધિ-હાનિથી પરિણામેામાં સ’કલેશ થાય છે. પ્રશ્ન ૨૬ : મલિદોષ કાને કહે છે? ઉત્તર : ચક્ષ, પિતૃ વગેરે માટે બનાવેલા Page #301 -------------------------------------------------------------------------- ________________ ३०२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका આહારમાંથી વધેલા આહાર મુનિઓને આપવા તેને લિદોષ કહે છે, તેમજ ખચેલા અર્ધ્ય-જળ વગેરેથી મુનિઓની પૂજા કરવી તેને પણ અલિદોષ કહે છે. પ્રશ્ન ૨૭ : અલિમાં કયે દોષ સિદ્ધ થાય છે? ઉત્તર ઃ આમાં સાવદ્યદોષની સિદ્ધિ થાય છે. પ્રશ્ન ૧૮ : ન્યસ્તદોષ કોને કહે છે ? ઉત્તર ઃ જે વાસણમાં ભાજન મનાવ્યુ. હાય તેમાંથી ભેાજન બીજા વાસણમાં કાઢીને પેાતાના કે મીજાના ઘરમાં રાખી મૂકવુ' તેને ન્યસ્તદોષ કહે છે. પ્રશ્ન ર૯ : ન્યસ્તમાં શું દોષ આવી જાય છે ? ઉત્તર ઃ આમાં એ દોષ આવી જાય છે; એક તે તેમાં નવા આરંભ થયા અને બીજું એ કે જો અન્ય દાતાર તેનાથી દાન આપે તે તેમાં ગડબડ થવી સંભવે છે. પ્રશ્ન ૩૦ : પ્રાદુષ્કૃત દોષ કાને કહે છે ? ઉત્તર : પ્રાદુષ્કૃત દોષ એ પ્રકારે છે : (૧) સંક્રમ (ર) પ્રકાશ. સાધુ ઘેર આવી પહાંચતાં ભાજનના પાત્ર વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા તે સ’ક્રમ પ્રાક્રુષ્કૃત છે. સાધુ ઘેર આવી પહોંચતાં બારણાં બંધ કરવા, મંડપ છેાડી નાખવા, રાખ અથવા પાણીથી વાસણા સાફ કરવા, દીવા સળગાવવા વગેરે પ્રકાશ-દોષ છે. પ્રશ્ન ૩૧ : પ્રાક્રુષ્કૃતમાં દોષ કયા કારણથી છે? ઉત્તર ઃ આમાં નૈમિત્તિક–આરંભ અને ધૈર્યાપથાદિમાં હાનિના દોષ આવે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३०३ પ્રશ્ન ૩૨ ઃ કીત દોષ કેને કહે છે? ઉત્તર : જ્યારે સાધુ ભિક્ષા માટે ઘેર આવે ત્યારે ગાય વગેરે સચિત્ર અથવા સેતુ વગેરે અચિત્ત દ્રવ્ય આપીને ભેજન લાવવામાં આવે તેને કીત દોષ કહે છે. પ્રશ્ન ૩૩ : કીત દેષમાં શું હાનિ છે? ઉત્તર : આમાં નૈમિત્તિક આરંભ અને વિકલ્પની અધિકતા થાય છે. પ્રશ્ન ૩૪ : પ્રામિત્ય દોષ કેને કહે છે? ઉત્તર : પ્રાનિત્ય દષના બે પ્રકાર છે: (૧) વૃદ્ધિમત્ (૨) અવૃદ્ધિમતું . વ્યાજ પર ઉધાર લાવેલા અન્નને લીધે વૃદ્ધિમત્ પ્રામિત્ય દેષ આવે છે અને વ્યાજ વિના ઉધાર લાવેલા અન્નને લીધે અવૃદ્ધિમતુ પ્રાનિત્ય દોષ આવે છે. આ બન્ને પ્રકારના પ્રામિત્યને આહાર આવે તે મામિત્યદોષ કહેવાય છે. પ્રશ્ન ૩પ : પ્રામિત્યના આહારમાં શું દેષ થયે? ઉત્તર : ઉધાર લાવવામાં અને તે ચુકવવામાં દાતાને અનેક કષ્ટ ઉઠાવવા પડે છે, અને આ કષ્ટસાધ્ય આહાર મધુકર-વૃત્તિવાળા સાધુને એગ્ય નથી. આવા આહારથી અદયાને દેષ ઉપજે છે. પ્રશ્ન ૩૬ ઃ પરિવર્તિત દેષ કેને કહે છે? ઉત્તર : સાધુ ભિક્ષા માટે આવે ત્યારે ભેજ્ય પદાર્થના બદલામાં બીજે ભેજ્ય પદાર્થ (ખાવા ગ્ય પદાર્થ) લાવ તેને પરિવર્તિત દોષ કહે છે. પ્રશ્ન ૩૭ : પરિવર્તિત આહારમાં શું દોષ આવી જાય છે? Page #303 -------------------------------------------------------------------------- ________________ ३०४ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका ઉત્તર : આમાં પણ દાતાને સંકલેશ થાય છે તેથી આવા આહારમાં અદયાને દેષ આવે છે. પ્રશ્ન ૩૮ ૪ નિષિદ્ધ દોષ કેને કહે છે? ઉત્તર : કઈ વડે અમુક વસ્તુ ન આપવી જોઈએ એમ કહેવાં છતાં સાધુઓને તે આહારમાં આપવામાં આવે તેને નિષિદ્ધ દોષ કહે છે. નિષેધના ભેદથી આ દેષ છ પ્રકારને છે. તે નિષેધના પ્રકાર નીચે પ્રમાણે છે. (૧) વ્યક્ત ઈશ્વર (૨) અવ્યક્ત ઈશ્વર (૩) ઉભય ઈશ્વર. (૪) વ્યક્ત અનીશ્વર (૫) અવ્યક્ત અનીશ્વર (૬) ઉભય અનીશ્વર નિરપેક્ષ અધિકારીને વ્યક્ત ઈશ્વર, સાપેક્ષ અધિકારીને અવ્યક્ત ઈશ્વર અને સાપેક્ષ-નિરપેક્ષ અર્થાત્ સંયુક્ત-અધિકારીને ઉભય ઈશ્વર કહે છે. આ જ પ્રકારે અનીશ્વર અધિકારી ને કર વગેરે) બાબત પણ સમજી લેવું. પ્રશ્ન ૩૯ : નિષિદ્ધમાં શું દેષ આવી જાય છે? ઉત્તર : હીનતા, અશિષ્ટતા આદિ અનેક દોષ આવે છે. પ્રશ્ન ૪૦ : અભિહુત દોષ કોને કહે છે? ઉત્તર : લાઈનમાં રહેલા સાત મકાને (દાતાનું એક, ત્રણ, તે જ લાઈનના અને ત્રણ સામી લાઈનના) ને છોડીને અન્ય કઈ પણ મહોલ્લા, ગામ, પરગામ કે પરદેશ વગેરે સ્થાનથી લાવેલા પદાર્થને અભિવ્હત કહે છે. અહિત પદાર્થના આહારને અભિહત દેષ કહે છે. પ્રશ્ન : અભિહુત આહારમાં શું દેષ આવે છે? ઉત્તર : આમાં ઈપશુદ્ધિ રહી શકતી નથી તેથી જીવહિંસાને દોષ આવે છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३०५ પ્રશ્ન ૪૨ ઉભિન્ન દેષ કેને કહે છે? ઉત્તર : ઘી, ગોળ, દ્રાક્ષ વગેરે કે ડબ્બામાં બંધ કરેલી હોય અને ડમ્બાનું મોટું માટી આદિથી બંધ કરી દે એટલે કે સીલ (seal) મારી દે તે તેને ખેલીને તેમાંની વસ્તુ વાપરવી તે ઉભિન્ન દોષ છે. પ્રશ્ન ૪૩ : ઉદુભિન્ન આહારમાં શું દેષ આવે છે? ઉત્તર : આમાં જીવદયાની સાવધાની રહી શકતી નથી અને તુરત ખેલીને આપવામાં વસ્તુનું શોધન બરાબર થઈ શકતું નથી. કીડી વગેરે અંદર પેસી જાય છે તેને કાઢવી મુશ્કેલ પડે. પ્રશ્ન ૪૪ : આ છેદ્ય દોષ કેને કહે છે? ઉત્તર : રાજા, મંત્રી વગેરે મોટાં પુરૂષના ભયથી શ્રાવક આહારદાન કરે તેને આચ્છેદ્ય-દોષ કહે છે. પ્રશ્ન ૪૫ : આછેઘમાં શું દોષ આવી જાય છે? ઉત્તર : ફરજીયાત, પ્રેમભાવ વગરનું, ભેજન લેવાને, દોષ આવી જાય છે, આ ગૃહસ્થને સંકલેશનું કારણ છે. પ્રશ્ન ૪૬ : માળ-આરેહણ (આરેહ) દોષ કોને કહે છે? ઉત્તર : દાદરા અથવા નિસરણી ઉપર ચઢીને, અટારી વગેરે ઉપરના માળથી ભેજન લાવીને સાધુઓને આપવું તેને માળ-આરેહણ દેષ કહે છે. પ્રશ્ન ૭ : આરેહ (માળ-આરહણ) માં શું દોષ આવી જાય છે? ઉત્તર : આમાં ઈપશુદ્ધિ રહેતી નથી અને ગૃહસ્થને વિક્ષેપ થાય છે, તેને પડી જવા સુધીને સંભવ પણ રહે છે. ૨૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ ६०३ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका આમાં અદયાને દોષ થઈ જાય છે. પ્ર ૪૮: ઉક્ત ૧૬ ઉદ્દગમ કેની ચેષ્ટાનાં નિમિત્તથી થાય છે? ઉત્તર : ઉક્ત ૧૬ દોષ દાતાર શ્રાવકની ચેષ્ટાના નિમિત્તથી થાય છે. દાતાર શ્રાવકે, આ સેળ ઉદ્દગમદોષ ટાળીને, સાધુ મહારાજને આહાર આપ જોઈએ. જે સાધુને ખબર પડે કે શ્રાવકે આ સેળ દોષમાંથી કે દેષ કર્યો છે તે સાધુ આહાર લેતા નથી. પ્રશ્ન ૩૯ : ઉદ્દગમ શબ્દને નિરુક્તિ અર્થ શું છે? ઉત્તર : ઉઉન્માર્ગ, ગમગમન કરાવે અથવા લઈ જાય. જે ઉન્માર્ગ તરફ લઈ જાય તેને ઉદ્ગમ કહે છે. તાત્પર્ય કે જે ક્રિયાઓ દ્વારા, ભેજ્ય પદાર્થ, ઉન્માર્ગ-આગમની આજ્ઞાથી વિરુદ્ધ અને રત્નત્રયને ઘાતક સિદ્ધ થાય તેવી દાતાની કિયાએને ઉદ્ગમ દોષ કહે છે. પ્રશ્ન પ૦ : ઉત્પાદનદેષ ૧૬ ક્યા ક્યા છે? ઉત્તર : (૧) ધાત્રીદોષ (૨) દૂધદેષ (૩) નિમિત્તદોષ (૪) વનીપકવચનદેષ (૫) આજીવદોષ (૬) ક્રોધદોષ (૭) માન દેષ (૮) માયાદોષ (૯) લેભદોષ (૧૦) પૂર્વ સ્તુતિદોષ (૧૧) પશ્ચાતુતિદોષ (૧૨) વૈદકોષ (૧૩) વિદ્યાદોષ (૧૪; મંત્રદોષ (૧૫) પૂર્ણ દોષ (૧૬) વશીષ પ્રશ્ન પ૧ : ધાત્રીદોષ કોને કહે છે? ઉત્તર : પાંચ પ્રકારની ધાવમાતાઓની જેમ ગૃહસ્થના બાળક સાથે વ્યવહાર કરીને, કરાવીને અથવા ઉપદેશ આપીને Page #306 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३०७ ખુશ થયેલા શ્રાવક દ્વારા આપવામાં આવેલું ભોજન લેવું તે ધાત્રીદેષ છે. પ્રશ્ન પર : ધાત્રીદોષમાં દેષ કઈ રીતે આવ્યા? ઉત્તર : આમાં સાધુને એ અભિપ્રાય રહે છે કે, આવી રીતથી (આવા વ્યવહારથી) ગૃહસ્થ ભેજન આપવા પ્રેરાશે અથવા ઉત્તમ ભેજન આપશે. આ અભિપ્રાય સાધુતામાં માટે દેષ છે. પ્રશ્ન પ૩ : પાંચ પ્રકારની ધાવમાતા કઈ કઈ છે? ઉત્તર : (૧) માર્જનધાત્રી (૨) કીડનધાત્રી (૩) મંડન ધાત્રી (૪) ક્ષીરધાત્રી અને પ) સ્થાપનધાત્રી. પ્રશ્ન ૫૪ : માર્જનધાત્રી કોને કહે છે? ઉત્તર : જે બાળકને સ્નાન કરાવીને બાળકનું પોષણ કરે તે. પ્રશ્ન પ૫ : કિડનધાત્રી કોને કહે છે? ઉત્તર : જે બાળકને જુદી જુદી જાતની રમત રમાડે તે. પ્રશ્ન પ૬ : મંડનધાત્રી કોને કહે છે? ઉત્તર : જે બાળકને જુદા જુદા વસ્ત્ર, ઘરેણુ વગેરેથી સુશોભિત કરે તે. પ્રશ્ન પ૭ : ક્ષીરધાત્રી કેને કહે છે? ઉત્તર : બાળકને દૂધ પીવડાવીને પુષ્ટ કરે તે. પ્રશ્ન ૫૮ : સ્થાપનધાત્રી કેને કહે છે? ઉત્તર : જે બાળકને સૂવડાવવાની સેવા કરે તે. પ્રશ્ન પ૯ : દૂતદોષ કેને કહે છે? Page #307 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : લાગતા-વળગતા પુરૂષોને સંદેશો લઈ જઈને અથવા કહીને સંતુષ્ટ થયેલા દાતા દ્વારા આપવામાં આવેલા ભેજનને લેવું તે દૂતદોષ છે. પ્રશ્ન ૬૦ : આમાં શું દેષ આવે છે? ઉત્તર : દૂતદેષ નામના આ બીજા ઉત્પાદનદેષમાં, આ પ્રકારથી ભજન-ઉપાર્જન કરવાને દોષ સાધુને લાગે છે અને જિનશાસનને દૂષણ લાગે છે. પ્રશ્ન ૬ : નિમિત્તદેષ કોને કહે છે? ઉત્તર : અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન બતાવીને અથવા તેના ફળને બતાવીને સંતુષ્ટ થયેલા દાતા દ્વારા આપવામાં આવેલ આહાર લે તે નિમિત્તદોષ છે. પ્રશ્ન ૨૨ : ભવિષ્યફળના નિદેશક-નિમિત્તોના આઠ અંગે કયા છે? ઉત્તર : (૧) વ્યંજન (૨) અંગ (૩) સ્વર (૪) છિન્ન (૫) ભૌમ (૬) અંતરિક્ષ (૭) લક્ષણ (૮) સ્વ. પ્રશ્ન ૬૩ : વ્યંજનનિમિત્ત કોને કહે છે? ઉત્તર : શરીરના અંગેમાં તલ, મસ, લાખું વગેરે વ્યંજન (ચિ) જોઈને તે વડે શુભ-અશુભ ફળને જાણી લેવું તેને વ્યંજન-નિમિત્ત કહે છે. પ્રશ્ન ૬૪ ઃ અંગનિમિત્ત કેને કહે છે? ઉત્તર : મેટું, ગળું, હાથ, પગ, પેટ, આંગળી વગેરે શરીરના અંગોને જોઈને શુભ-અશુભ ફળ જાણવું તે અંગનિમિત્ત કહેવાય છે. પ્રશ્ન ૬૫ : સ્વરનિમિત્ત કોને કહે છે? Page #308 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ઉત્તર : મનુષ્ય, તિર્યંચ કે અચેતન વસ્તુને અવાજ સાંભળીને ત્રણ કાળ સંબંધી શુભ-અશુભ-ભા જાણવા તેને સ્વરનિમિત્ત કહે છે. પ્રશ્ન ૬૬ : ભૌમનિમિત્ત કોને કહે છે? ઉત્તર : ભૂમિનું સૂકાપણું, ચીકણપણું વગેરે દેખીને ભૂમિની અંદર પાણી, નિધાન વગેરે જાણી લેવું; શુભ અશુભ હારજીત જાણી લેવા તેને ભેમનિમિત્ત કહે છે. પ્રશ્ન ૬૭ : અંતરિક્ષ-નિમિત્ત કોને કહે છે? ઉત્તર : સૂર્ય-ચન્દ્રના ગ્રહણ તથા ગ્રહના ઉદય, અસ્ત ઉલ્કાપાત વગેરે જેઈને ત્રણ કાળ સંબંધી શુભ-અશુભ જાણું લેવું તે અંતરિક્ષનિમિત્ત કહેવાય છે. પ્રશ્ન ૬૮ : લક્ષણનિમિત્ત કોને કહે છે? ઉત્તર : હથેળી વગેરે શરીરના અવયવમાં કમળ, ચક, માછલી, કળશ વગેરે ચિહેને જોઈને શુભાશુભ જાણે ' તે લક્ષણનિમિત્ત કહેવાય છે. પ્રશ્ન ૬૯ : સ્વપ્રનિમિત્ત કેને કહે છે? ઉત્તર : શુભાશુભ સ્વમો અનુસાર શુભ અશુભ ફળ જાણું લેવું તેને સ્વપ્રનિમિત્ત કહે છે. પ્રશ્ન ૭૦ : નિમિત્તદેષમાં શું દોષ આવે છે? ઉત્તર : આમાં રસાસ્વાદન, દીનતા વગેરે દોષ આવે છે. પ્રશ્ન : વની પકવચનદોષ કેને કહે છે ? ઉત્તર ભેજન વગેરે ગ્રહણ કરવાના અભિપ્રાયથી ચાચકની જેમ દાતારને અનુકુળ વચન બેલીને આહાર ગ્રહણું કરે તેને વનપકવચનદોષ કહે છે. જેમ કે દાતા પૂછે કે કૂતરાને, Page #309 -------------------------------------------------------------------------- ________________ ३१० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका કાગડાને, માંસભક્ષી–બ્રાહ્મણને દાન આપવામાં પુણ્ય છે કે નહી. ત્યારે તેને કહેવુ કે ‘હા છે' ઈત્યાદિ પ્રકાર. પ્રશ્ન ૯૬ : વનીપકવચનમાં શુ દોષ આવે છે ? ઉત્તર : વનીપકવચનમાં દીનતાના દોષ આવે છે. પ્રશ્ન ૭૩ : આજીવ દોષ કોને કહે છે ? ઉત્તર : પેાતાના જાતિ, કુળ વગેરે પ્રગટ કરીને, તેમ જ કળા, ચાતુર્ય, મંત્ર-યંત્ર આદિ વડે આહાર ઉપાર્જિત કરવા તેને આજીવ દોષ કહે છે. પ્રશ્ન ૭૪ : આજીવકર્માંમાં શું દોષ લાગે છે? ઉત્તરૢ : આમાં દીનતા, લાલચ, કલ્યાણુમા માં પ્રમાદ વગેરે દોષ આવે છે. પ્રશ્ન ૭૫ : ક્રોધદોષ કેાને કહે છે. ઉત્તર : ક્રોધી થઈને ભાજનના પ્રમ'ધ કરાવવા અને ગ્રહણ કરવા તેને ક્રોધદોષ કહે છે. પ્રશ્ન ૭૬ : આમાં શુ દોષ આવે છે ? ઉત્તર : સંયમહાનિ, ઉન્મા પ્રસાર વગેરે દોષ આવે છે. પ્રશ્ન ૯૭ : માનદોષ કાને કહે છે? ઉત્તર : અભિમાનને વશ થઈને આહાર ગ્રહણ કરવાને માનદોષ કહે છે. પ્રશ્ન ૭૮ : આમાં શું દોષ આવે છે? ઉત્તર : રસગારવ, સંયમહાનિ, ઉન્મા વગેરે દોષ આવે છે. પ્રશ્ન ૯૯ : માયા દોષ કોને કહે છે ? Page #310 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ઉત્તર : માયાચાર, છળ-કપટ સહિત ભેજનાદિ ગ્રહણ કરવાને માયાદોષ કહે છે. પ્રશ્ન ૮૦ : આમાં શું દોષ છે? ઉત્તર : માયાચારમાં સમ્યકત્વહાનિ, સંયમહાનિ આદિ દોષ આવે છે. પ્રશ્ન ૮૭ : લેભદોષ કેને કહે છે? ઉત્તર : લુબ્ધપરિણામેથી આહારાદિ ગ્રહણ કરવાને લેભદોષ કહે છે. પ્રશ્ન ૮૨ : આ દેશથી શું અનર્થ થાય છે? ઉત્તર : લેભદોષથી મૂળગુણમાં હાનિ, સ્વભાવદ્રષ્ટિની અગ્યતા થઈ જવી વગેરે દોષ થાય છે. પ્રશ્ન ૮૩ : પૂર્વ સ્તુતિ દોષ કોને કહે છે? ઉત્તર : પ્રથમ જ દાતારની સ્તુતિ કરીને તેને પિતા પ્રત્યે આકર્ષ અને તેનાથી ભેજનાદિનું ગ્રહણ કરવું તે પૂર્વ સ્તુતિ દોષ છે. પ્રશ્ન ૮૪ : આ દોષથી શું અનર્થ થાય છે? ઉત્તર : આમાં પરસમુખતા, પશુતા, આત્મગૌરવનાશ વગેરે દોષ આવે છે. પ્રશ્ન ૮૫ : પશ્ચાત્ સ્તુતિદોષ કેને કહે છે? ઉત્તર ઃ આહારગ્રહણ કર્યા પછી દાતાની પ્રશંસા સ્તુતિ કરવી તેને પશ્ચાત્-સ્તુતિદોષ કહે છે. પ્રશ્ન ૮૬ : આ દોષથી શું અનર્થ થાય છે? ઉત્તર : આગળ ઉપર અમારા ભજનને સારે પ્રબંધ Page #311 -------------------------------------------------------------------------- ________________ ३१२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका થશે એ અભિપ્રાયથી આ દોષ થાય છે. આનાથી નિદાન-નિયાણું, કૃપણુતા, આત્મગૌરવનાશ આદિ દોષ થાય છે. પ્રશ્ન ૮૭ ચિકિત્સાદોષ કાને કહે છે? ઉત્તર : આઠ પ્રકારની ચિકિત્સામાંથી એક અથવા વિશેષ ચિકિત્સા દ્વારા ઉપકાર કરીને અથવા તેવા ઉપદેશ કરીને આહારાદિ લેવાને ચિકિત્સાદોષ કહે છે. આઠ પ્રકારની ચિકિત્સાએ નીચે પ્રમાણે છે. (1) બાળચિકિત્સા (૨) અંગચિકિત્સા (૩) રસ્પયનચિકિત્સા (૪) વિષચિકિત્સા (૫) ભૂતાપનદન (૬) ક્ષાચતંત્ર (૭) શાલાકાચિકિત્સા (૮) શલ્ય ચિકિત્સા પ્રશ્ન ૮૮ : ચિકિત્સાક માં શુ દોષ આવે છે ? ઉત્તર ઃ ચિકિત્સા કરીને ભેાજન કરવામાં સાવદ્ય આદિ દોષ લાગે છે. પ્રશ્ન ૮૯ : વિદ્યાદોષ કોને કહે છે? ઉત્તર : હામ, જાપ વગેરે દ્વારા સાધેલી વિદ્યાઓને ખેલાવીને તેનાથી પ્રાપ્ત થયેલાં આહાર, ઔષધિ વગેરે ગ્રહણ કરવા અથવા દાતારને વિદ્યા આપવાની લાલચથી આહાર ગ્રહણ કરવાને વિદ્યાદોષ કહે છે. પ્રશ્ન ૯૦ : આમાં શુ દોષ છે ? ઉત્તર : વિદ્યાદોષમાં સ્વરૂપની અસાવધાની, આત્મવિશ્વાસના અભાવ આદિ દોષા આવે છે. પ્રશ્ન ૯૧ : મંત્ર દોષ કોને કહે છે ? ઉત્તર : ગુરૂમુખથી અધ્યયન કરેલા અને સિદ્ધ થયેલા મંત્રથી દેવતાઓનુ આહવાહન કરીને તેમનાથી મળેલા આહાર Page #312 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ગ્રહણ કરે અથવા મુખદાયક મંત્રની આશા આપીને દાતાર પાસેથી આહાર ગ્રહણ કરે તેને મંત્રદોષ કહે છે. પ્રશ્ન ૨ : આમાં શું દોષ છે? ઉત્તર : વિદ્યાદષની માફક આમાં પણ અનેક દોષ છે. પ્રશ્ન ૯૩ : ચૂર્ણ દોષ કેને કહે છે? ઉત્તર : દાતારને માટે ભૂષાચૂર્ણ કે અંજનચૂર્ણ મેળવી આપીને તેને ત્યાં આહાર ગ્રહણ કરે તેને ચૂર્ણ દોષ - પ્રશ્ન ૯૪ : આમાં શું દોષ છે? ઉત્તર : આજીવિકાની માફક આમાં આરંભને દોષ આવે છે. પ્રશ્ન ૯૫ : વશદોષ કોને કહે છે? ઉત્તર : જે જેના વશમાં ન હોય તેને વશ કરવાને ઉપાય બતાવીને, અથવા તેવી ચેજના કરીને અથવા એકબીજાથી જુદા પડેલા સ્ત્રી-પુરૂષોને મેળ કરાવીને અથવા તેને ઉપાય બતાવીને ભેજન ગ્રહણ કરવાને વશ-દોષ કહે છે. પ્રશ્ન ૯ : આ દોષમાં શું અનર્થ છે? ઉત્તર ઃ નિર્દયતા, પીડાનું ઉપજાવવું, રાગવૃદ્ધિ, લજજાકર્મ, બ્રહ્મચર્યને અતિસાર આદિ અનેક દોષરૂપ અનર્થ આ દોષથી થાય છે. પ્રશ્ન હ૭ ? ઉત્પાદન દોષને નિરૂક્તિ અર્થ શું છે? ઉત્તર : જિનમાર્ગમાં નિષિદ્ધ ક્રિયાઓ દ્વારા ભજન ઉત્પન્ન કરાવવામાં આવે તે ક્રિયાઓને ઉત્પન્ન દોષમાં લીધેલી છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૯૮ : ઉત્પાદન દોષ કાને આશ્રયે થાય છે? ઉત્તર : ઉત્પાદન દોષ સાધુ-પાત્રને આશ્રયે થાય છે. કારણ કે તે દોષ સાધુના શિથિલ ભાવ અને ક્રિયાએથી ઉત્પન્ન થાય છે. ३१४ પ્રશ્ન ૯૯ : અશન દોષ ઉત્તર : ભાજય પદાર્થ દોષાને અશનદોષ કહે છે. કેને કહે છે ? સંબંધ સાથે પ્રશ્ન : ૧૦૦ : અશન દોષના શ્ કયા કયા ભેદુ છે ઉત્તરઃ શક્તિ, પિહિત, પ્રક્ષિત, નિશ્ચિમ, ટિત, અપરિણુત વ્યવહરણ, દાયક, લિપ્ત અને વિમિશ્ર આ દસ દોષ અશન–સમંધી જાણવા. પ્રશ્ન વૃ‰ ; શકિત દોષ કાને કહે છે ? ઉત્તર : ચાર પ્રકારના આહારમાં કાઈ એવી શકા ઉત્પન્ન થઈ જાય કે આ આહાર આગમમાં લેવા યાગ્ય બતાવ્યા છે કે નહીં અથવા આ આહાર શુદ્ધ-ભક્ષ્ય છે કે નહી', એવી શ'કાસહિત ભાજન કરવાને શક્તિ દોષ કહે છે. પ્રશ્ન ૧૦૨ : પિહિત દોષ કોને કહે છે? ઉત્તર ઃ અપ્રાસુક વસ્તુ અથવા વજનદાર પ્રાસુક વસ્તુથી ઢાંકેલું ભોજન ઉઘાડીને આપવામાં આવે તે ભાજનને ગ્રહણ કરવાને પિહિતદોષ કહે છે. રાખવાવાળા પ્રશ્ન ૧૦૩ : ખ્રિક્ષિત દોષ કોને કહે છે ? ઉત્તર : ઘી, તેલ વગેરે દ્વાર ચીકણા થયેલા હાથ કે ચમચાથી કે કટોરાથી આપેલા આહારને ગ્રહણ કરવાને પ્રક્ષિત દોષ કહે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३१५ પ્રશ્ન ૧૦૪ : નિક્ષિપ્ત નામના અશનદોષ કાને કહે છે ? ઉત્તર : જે ભેજન-વસ્તુ સચિત્ત પૃથ્વી, જળ, અગ્નિ, ખીજ હરિતકાય કે ત્રસજીવ પર રાખવામાં આવી હોય તે વસ્તુ (આહાર) ને ગ્રહણ કરવાને નિક્ષિપ્ત દોષ કહે છે. પ્રશ્ન ૧૦૫ : છેટિત નામના અશનદોષ કેાને કહે છે? ઉત્તર : અમુક ભાજન સામગ્રી ફેંકી દઈને અમુકને ગ્રહણ કરવી, અનિષ્ટ આહાર છેડીને ઈષ્ટ આહાર ગ્રહણ કરવા, જેથી ભેાજનસામગ્રી ટપકતી રહે એવા હાથથી આહાર ગ્રહણ કરવાને તિ–દોષ કહે છે. પ્રશ્ન ૧૦૬ : અપરિણત નામના અશનદોષ કાને કહે છે ? ઉત્તર ઃ જેના વર્ણ, ગંધ, રસ ના બદલાયા હૈાય તેવા ચૂણ મિશ્રિત પાણીને તથા ચણા, ચેખા વગેરે ધાયા હાય તે પાણીને ગ્રહણ કરવું તેને અપરિણત દોષ કહે છે. પ્રશ્ન ૧૦૭ : વ્યવહરણ નામના અશનદોષ કાને કહે છે ? ઉત્તર : દાતાર પેાતાના લટકેલા વસ્ત્રને યત્નાચારરહિત થઈ ને ખેંચે. અથવા વાસણેા, સઘડી વગેરેને યત્નાચારરહિત થઈ ઘસડે અને આહાર આપે, તેવા આહારને ગ્રહણ કરવા તે વ્યવહરણ-દોષ છે. પ્રશ્ન ૧૦૮ : દાયકદોષ નામના અશનદોષ કોને કહે છે ? ઉત્તર : સાધુને આહારદાન આપવા અયેાગ્ય એવી વ્યક્તિ દ્વારા અપાયેલા આહારને ગ્રહણ કરવા તેને દાયકદોષ કહે છે, જેવાં કે મદ્યપાન કનાર, રોગથી પીડાયેલા અધમૂતિ, રજસ્વલા. ખાળકને જન્મ આપેલી (૪૦ દિવસ) ઉલટી થઈ Page #315 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હેય તે, શરીરે તેલ ગેલે, ભીંત પાછળ ઉભે હય, પાત્રના સ્થાનથી ઉંચે કે નીચેસ્થાને રહેલે નપુંસક, જાતિચુત, પતિત, પેશાબ કરીને તુરત આવેલે, નગ્ન, વેશ્યા, સન્યાસલિંગ-ધારણ કરનારી, આઠ વર્ષથી નાની બાળા, વૃદ્ધા, પાંચ માસથી આગળના ગર્ભવાળી, આહાર કરતી, આંધળી, બેડેલી, અગ્નિ સળગાવતી, અગ્નિ બુઝાવતી, અગ્નિને ભસ્મથી ઢાંકવાવાળી, અગ્નિને કુંકનાર, મકાનને લીપનાર, એકવસ્ત્રધારી, ધાવતા બચ્ચાને છેડીને આવેલી, બચાને નવડાવનારી વગેરે. આ દાતારેમાં અમુક વિશેષણ માત્ર સ્ત્રીને જ લાગે છે, અમુક સ્ત્રી-પુરુષ બંનેને લાગે છે તેથી જ્યાં જે ઘટે ત્યાં તે ઘટાવીને સમજવું. પ્રશ્ન ૧૯ : લિપ્ત નામને અશનદેષ કેને કહે છે, ઉત્તર : માટી, ચૂને, લેટ, લીલેરી, અશુદ્ધ-જળ વગેરેથી ભીંજાયેલા હાથ કે વાસણ દ્વારા આપેલા ભોજનને ગ્રહણ કરવું તેને લિપ્ત દોષ કહે છે. પ્રશ્ન ૧૧૦ : વિમિશ્ર નામને અશન દેષ કેને કહે છે? ઉત્તર : જે ભેજનમાં સચિત્ત પૃથ્વી, જળ, બીજ, લીલેરી અને જીવિત–ત્રસ મળેલા હોય તે ભેજનને મિશ્રદોષવાળો કહ્યો છે. પ્રશ્ન ૧૧૧ : ચાર ભુક્તિદોષ ક્યા કયા છે? ઉત્તર : (૧) અંગાર (૨) ધૂમ (૩) સંજન અને (૪) અતિમાત્ર. - પ્રશ્ન ૧૧૨ અંગાર નામને ભુક્તિદોષ કોને કહે છે? ઉત્તર : આ વસ્તુ સારી છે, સ્વાદિષ્ટ છે, વધારે મળે Page #316 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३१७ તે ઠીક એ પ્રકારે અતિ આસક્તભાવથી ભજન કરવું તેને અંગારદોષ કહે છે. પ્રશ્ન ૧૧૩ : ધૂમ નામને ભુક્તિદોષ કોને કહે છે? ઉત્તર : આ વસ્તુ સારી નથી બની, ખરાબ છે એ પ્રકારે ગ્લાનિભાવથી ભજન કરવું તેને ધૂમદેષ કહે છે. પ્રશ્ન ૧૧૪ : સંજન નામને ભુક્તિદોષ કોને કહે છે? ઉત્તર : ગરમ અને ઠંડા, ચીકણું અને સૂકા અથવા આયુર્વેદમાં બતાવેલા પરસ્પર વિરુદ્ધ પદાર્થોને મેળવીને ખાવા તેને સંજનદોષ કહે છે. પ્રશ્ન ૧૧૫ : અતિમાત્ર નામને ભુક્તિદોષ કોને કહે છે? ઉત્તર : ભજનનું જે પરિમાણ બતાવ્યું છે તેનું ઉલ્લંઘન કરીને તે પરિમાણથી વિશેષ આહાર કરે તે અતિ માત્ર ભુક્તિદોષ છે. પ્રશ્ન ૧૧૬ આહારનું શું પરિમાણ છે? ઉત્તર : ઉદરના બે ભાગ તે આહારથી પૂર્ણ કરવા જોઈએ, એક ભાગ પાણીથી અને એક ભાગ વાયુના હલનચલન અર્થે ખાલી રાખવું જોઈએ. પ્રશ્ન ૧૧૭ : મળ દોષ કેને કહે છે? ઉત્તર : જે વસ્તુના અડવાથી અથવા મળી જવાથી આહાર ગ્રહણગ્ય રહેતું નથી તેને મળ કહે છે, અને મળવાળા આહારગ્રહણથી મળદોષ થાય છે. પ્રશ્ન ૧૧૮ : મળ કયા ક્યા છે? ઉત્તર : () પરૂ (૨) લેહી (૩) માંસ (૪) હાડકું (૫) ચામડું (૬) નખ (૭) વાળ (૮) મૃતવિકલત્રય એટલે મરે Page #317 -------------------------------------------------------------------------- ________________ ३१८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका કીન્દ્રિય ત્રીન્દ્રિય કે ચતુરન્દ્રિય જીવ (૯) સૂરણ વગેરે કંદમૂળ (૧૦) અંકુર ફુટેલું બીજ (૧૧) મૂળા, આદુ વગેરે મૂળ (૧૨) બેર વગેરે તુચ્છ ફળ (૧૩) કાંકરે (૧૪) ઉપરથી ચડેલે અને અંદરથી કાચ એ ચેખા વગેરેને દાણે. પ્રશ્ન ૧૧૯ : ઉપરના ૧૪ મળમાંથી કયા મળસ્પર્શથી કેટલો દોષ થાય? ઉત્તર : પરૂ, લેહી, માંસ, હાડકું કે ચામડું આનાથી આહાર સ્પર્શ થયાની પ્રતીતિ થયે આહાર છેડી દે જોઈએ અને યથાવિધિ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. નખથી સ્પર્ધાયેલા આહારને છેડી દે અને કિંચિત પ્રાયશ્ચિત્ત કરવું. વાળ અથવા મૃત વિકલત્રયથી સ્પર્શાયેલે આહાર છેડી દે. કન્દ, બીજ, મૂળ, ફળ, કાંકરે આદિ આહારમાં આવે તેને આહારમાંથી કાઢી નાખવે. જે તે કઈ રીતે કાઢી ન શકાય તે આહાર છોડી દેવું જોઈએ. પ્રશ્ન ૧૨૦ : ભેજન-સંબંધી અંતરાય કેને કહે છે ? ઉત્તર : જેના નિમિત્તથી મુનિજને આહારને ત્યાગ કરી દે છે તેને અંતરાય કહે છે. પ્રશ્ન ૧૨૧ : અંતરાય કયા કયા છે? ઉત્તર : (૧) કાક (૨) અમેધ્ય (૩) છદિર (૪) ધન (પ) રુધિર (૬) અશ્રુપાત (૭) જાનુઆધાપરામર્શ (૮) જાનૂપરિતિકમ (૯) નાભિનિર્ગમન (૧૦) પ્રયાખ્યાતસેવન (૧૧) જતુવધ (૧૨) કાકાદિપિંડગ્રહણ (૧૩) પાણિપિંડપતન (૧૪) Page #318 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ પાણિજતુવ (૧૫) માંસાદિદર્શન (૧૬) ઉપસર્ગ (૭પાદાંતર પંચેન્દ્રિયગમન (૧૮) ભાજનસંપાત (૧૯) ઉચ્ચાર (૨૦) પ્રશ્રવણ (૨૧) અ જ્યગૃહપ્રવેશ (૨૨) પતન (૨૩) ઉપવેશન (૨૪) સંદેશ (૨૫) ભૂમિસ્પર્શ (ર૬) નિષ્ઠીવન ૨૭ ઉદરમિગમન (૨૮) અદત્તગ્રહણ (ર૯) પ્રહાર (૩૦) ગ્રામદાહ ૬૩૧) વાદગ્રહણ (૩૨) કરગ્રહણ પ્રશ્ન ૧રર : કાક નામનો અંતરાય કેને કહે છે? ઉત્તર : આહાચર્યામાં વર્તતા સાધુના શરીર પર કેઈ કાગડા, કૂતરા વગેરે જાનવર વિષ્ટા કરે તે કાકા-અંતરાય છે. પ્રશ્ન ૧૨૩ : અમેધ્ય-અંતરાય કેને કહે છે? ઉત્તર : આહાર માટે જતાં અથવા ઉભેલા સાધુને, પગ, ઘુટણ, જાંઘ આદિ કઈ અંગમાં વિષ્ટા વગેરે અપવિત્ર પદાર્થને સ્પર્શ થાય છે તે અમેધ્ય–અંતરાય કહેવાય છે. પ્રશ્ન ૧૨૪ : છદિ નામને અંતરાય કેને કહે છે? ઉત્તર : કેઈ કારણથી મુનિને ઉલટી થઈ જાય તે તે છર્દિ નામને અંતરાય છે. પ્રશ્ન ૧રપ : ધન અંતરાય કોને કહે છે? ઉત્તર : પિતાના કે બીજાના શરીરમાંથી ચાર આંગળ કે તેથી વધારે લેહી, પરૂ વગેરેને સાધુ જુએ તે રુધિર નામને અંતરાય થાય છે. પ્રશ્ન ૧૨૬ : રુધિર નામને અંતરાય કેને કહે છે? ઉત્તર : પિતાના કે બીજાના શરીરમાંથી ચાર આંગળ કે તેથી વધારે લેહી, પરૂ વગેરેને સાધુ જુએ તે રુધિર નામને અંતરાય થાય છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૬૨૭ : અન્નુપાત અ'તરાય કેને કહે છે? ઉત્તર : શાકથી પેાતાને આંસુ પડી જવા અથવા ફાઈના મૃત્યુના કારણથી કોઈના આક્રંદને સાંભળવું તેને અશ્રુપાત અંતરાય કહે છે. ३२० પ્રશ્ન ૧૨૮ : જાનુઅધઃપરામર્શ અંતરાય કોને કહે છે ? ઉત્તર ઃ સિદ્ધભક્તિ કર્યા પછી ઘુંટણથી નીચેના ભાગના હાથથી સ્પર્શ થઈ જવા તે જાનુઅધઃપરામર્શ અંતરાય છે. પ્રશ્ન ૧૨૯ : જાનૈપવ્યિતિક્રમ અંતરાય કાને કહે છે? ઉત્તર : ઘૂંટણ સુધી ઊઁચા કે તેથી વધારે ઉંચા સ્થાને રહેલા લાકડાં, પથરા વગેરે ઓળંગીને જવુ તે જાનૂપરિબ્યતિક્રમ નામના અંતરાય છે. પ્રશ્ન ૧૩૦ : નાભિઅધાનિગ મન અંતરાય કોને કહે છે? ઉત્તર : શરીરને નાભિથી નીચું કરીને દ્વાર આદિમાંથી નીકળવું તેને નાભિઅધાનિમન અંતરાય કહે છે. પ્રશ્ન ૧૩૬ : પ્રત્યાખ્યાતસેવન અંતરાય કોને છે? ઉત્તર : ત્યાગ કરેલા કોઈ પદાર્થ ખાવામાં આવી જાય તેને પ્રત્યાખ્યાનસેવન નામના અંતરાય કહે છે. પ્રશ્ન ૧૩૨ : જંતુવધનામના અંતરાય કેવી રીતે છે ? ઉત્તર : જો સાધુની પેાતાની સમક્ષ જ કોઈ ઉંદર, ખિલાડી, કૂતરા વગેરેના ઘાત કરે તે જંતુવધ અંતરાય છે. પ્રશ્ન ૧૩૩ : કાકાક્રિપિંડહરણ અંતરાય કેાને કહે છે? ઉત્તર : કાગડા, સમડી, વગેરે દ્વારા હાથમાંથી કાળીઆનું લઈ જવું અથવા તેના સ્પર્શ કરવા તે કાકાર્ત્તિપિંડહરણ અંતરાય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३२१ પ્રશ્ન ૧૩૪ : પાણિપિ’ડપતન અંતરાય કોને કહે છે? ઉત્તર : ભાજન કરતાં સાધુના હાથમાંથી કાળીયા પડી જવા તેને પાણિપિ’ડપતન અંતરાય કહે છે. પ્રશ્ન ૧૩૫ : પાણિજ તુવધ અંતરાય કોને કહે છે? ઉત્તર : ભોજન કરતાં સાધુના હાથ પર કોઈ જીવ સ્વયં આવીને મરી જાય તેને પાણિજતુવધ અંતરાય કહે છે. પ્રશ્ન ૧૩૬ : માંસદનાદિ અંતરાય ક્યારે થાય છે? ઉત્તર : ભોજન કરતાં સાધુને માંસ, મદ્ય વગેરે વસ્તુઓ દેખાઈ જાય તેને માંસદનાદિ અતરાય કહે છે. પ્રશ્ન ૧૩૭ : ઉપસર્ગ નામના અંતરાય કઈ રીતે છે? ઉત્તર : ભોજન કરતી વખતે દેવ, મનુષ્ય કે તિખેંચદ્વારા ઉપસર્ગ કરવામાં આવે તે ઉપસ અંતરાય છે. પ્રશ્ન ૧૩૮ : પાદાંતરપ’ચેન્દ્રિયગમન અંતરાય કાને કહે છે? ઉત્તર : ભોજનાથે ચાલતાં અથવા ભોજનસમયે મુનિના એ પગ વચ્ચેથી કોઈ પચેન્દ્રિય પસાર થઈ જાય તેને પાદાંતરપંચેન્દ્રિયગમન અ'તરાય કહે છે. પ્રશ્ન ૧૩૯ : ભોજનસંપાત અંતરાય કોને કહે છે? ઉત્તર : સાધુને આહાર આપવાવાળી વ્યક્તિના હાથમાંથી વાસણ વગેરે પડી જાય તે ભોજનસંપાત અંતરાય કહેવાય છે. પ્રશ્ન ૧૪૦ : ઉચ્ચાર અંતરાય કોને કહે છે? ઉત્તર : ભોજન માટે જતાં કે ભોજન કરતાં સાધુને વિષ્ટા આદિ થઈ જવા તેને ઉચ્ચાર નામના અંતરાય કહે છે. ૨૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ ३२२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૪૧ : પ્રશ્રવણ અંતરાય કેને કહે છે? ઉત્તર : આહાર કરતાં સાધુને મૂત્રને શ્રાવ થઈ જવો તે પ્રશ્રવણ અંતરાય છે. પ્રશ્ન ૧૪૨: અભોજ્ય-ગૃહપ્રવેશ અંતરાય કેને ઉત્તર : ભોજન અર્થે નિકળેલા સાધુને ચંડાળ વગેરે અસ્પૃશ્ય જીવોના ઘરમાં પ્રવેશ થઈ જવો તેને અજય ગૃહપ્રવેશ નામને અંતરાય કહે છે. પ્રશ્ન ૧૪૩ : પતન નામને અંતરાય કેને કહે છે? ઉત્તર : સાધુનું, મૂચ્છ, ભ્રમ, શ્રમ, રેગ વગેરે કારણોથી ભૂમિ ઉપર પડી જવું તેને પતન નામને અંતરાય કહે છે. પ્રશ્ન ૧૪૪ : ઉપવેશન નામનો અંતરાય કોને કહે છે? ઉત્તર : અશક્તિ આદિ કારણોથી સાધુનું ભૂમિ ઉપર બેસી જવું તેને ઉપવેશન નામને અંતરાય કહે છે. પ્રશ્ન ૧૪૫ : સંદેશ નામને અંતરાય કેને કહે છે? ઉત્તર : ભજનાર્થે પર્યટણમાં કે આહાર સમયે કૂતરા, બિલાડી વગેરે જાનવર સાધુને કરડે તેને સંદેશ અંતરાય કહે છે. પ્રશ્ન ૧૪૬ઃ ભૂમિસ્પર્શ અંતરાય કેને કહે છે? ઉત્તર : સિદ્ધભક્તિ કર્યા પછી સાધુને હાથ ભૂમિને અડી જાય તેને ભૂમિસ્પર્શ અંતરાય કહે છે. પ્રશ્ન ૬૪૭ : નિષ્ઠીવન નામને અંતરાય કહે છે? ઉત્તર : આહાર કરતાં સાધુને કફ, થુંક, લીંટ વગેરેનું નિકળી જવું તેને નિષ્ઠીવન નામને અંતરાય કહે છે. પ્રશ્ન ૧૪૮ : ઉદરકૃમિનિગમન અંતરાય કોને કહે છે? Page #322 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३ २३ ઉત્તર : મેઢામાંથી કે ગુદા દ્વારા સાધુના પેટમાં રહેલા કીડાઓનું બહાર નિકળી આવવું તે ઉદરકૃમિનિર્ગમન અંતરાય કહે છે. પ્રશ્ન ૪૯ : અદત્તગ્રહણ નામને અંતરાય કોને કહે છે? ઉત્તર : દાતારના આપ્યા વિના અથવા પિતે સંકેત કરીને આહાર, ઔષધિ આદિનું ગ્રહણ કરી લેવું તે અદત્તગ્રહણ અંતરાય છે. પ્રશ્ન ૧૫૦ : પ્રહાર નામને અંતરાય કયારે થાય છે? ઉત્તર : પિતાના કે નિકટવતી અન્ય કઈ જીવ ઉપર તલવાર, ભાલા આદિથી પ્રહાર કરવામાં આવે તે પ્રહાર નામને અંતરાય છે. પ્રશ્ન ૧પ૧ : ગ્રામદાહ અંતરાય કેવી રીતે છે? ઉત્તર : જે ગામની નજીક જ પિતાને નિવાસ હેય તે ગામમાં આગ લાગવી તે ગ્રામદાહ નામને અંતરાય છે. પ્રશ્ન ૧પ૨ : પાદગ્રહણ અંતરાય કોને કહે છે ? ઉત્તર : કઈ પણ વસ્તુને પગથી ગ્રહણ કરવી તે પાદગ્રહણ અંતરાય છે. પ્રશ્ન ૧પ૩ : હસ્તગ્રહણ અંતરાય કેને કહે છે? ઉત્તર : કઈ વસ્તુ જમીન ઉપર પડી જાય તે તેને હાથ વડે ઉપાડીને ગ્રહણ કરવી તે હસ્તગ્રહણ નામને અંતરાય છે. પ્રશ્ન ૧૫૪ : આ અંતરાયો કયા સમયથી કયા સમય સુધી ગણાય ? ઉત્તર : સાધુ જ્યારે ભિક્ષાર્થે નિકળે છે તે પહેલાં ભુક્તિચર્યા માટે સિદ્ધભક્તિ કરે છે. શ્રાવક દ્વારા આમંત્રણ મળતાં Page #323 -------------------------------------------------------------------------- ________________ ३२४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ભોજનશાળામાં સ્થિત થઈને બીજીવાર સિદ્ધભક્તિ કરે છે પહેલી સિદ્ધભક્તિના સમયથી માંડીને ભોજન સમાપ્ત થાય ત્યાં સુધીના સમયમાં ઉપયુક્ત અંતરાયે ગણાય છે, અને અમુક અંતરાયે બીજી સિદ્ધભક્તિથી આહારસમાપ્તિ વચ્ચે ગણવામાં આવે છે. તેમને જેમ આગમમાં કહ્યાં છે તેમ જાણવાં. પ્રશ્ન ૧૫૫ : એષણ સમિતિને શબ્દાર્થ શું છે? ઉત્તર : એષણાનો અર્થ શોધવું છે. ઉપર્યુક્ત વિધિથી નિદોર્ષ આહાર શોધ અને આહાર દરમ્યાન જે સાવધાની હોય છે તેને એષણસમિતિ કહે છે પ્રશ્ન ૧૫૬ : આદાનનિક્ષેપણ સમિતિ કોને કહે છે ? ઉત્તર : કમંડળ, પુસ્તક વગેરે ગ્ય વસ્તુઓને લેતીમૂકતી વખતે સાવધાની રાખવી, જેથી કઈ જીવને બાધા કે હિંસા ન થાય તેને આદાનનિક્ષેપણું સમિતિ કહે છે. પ્રશ્ન ૧૫૭ : પ્રતિષ્ઠાપન સમિતિ કેને કહે છે? ઉત્તર : જંતુરહિત 5 ભૂમિ કે જે મનુષ્યનું ઉઠવાબેસવાનું નિયત સ્થાન ન હોય, ત્યાં સાવધાનીથી મળ મૂત્ર, કફ, ઘૂંક, લીંટ આદિનું ક્ષેપણ કરવું તેને પ્રતિષ્ઠાપન સમિતિ પ્રશ્ન ૧૫૮ : ગુણિનામને ભાવસંવરવિશેષ કેને કહે છે? ઉત્તર : સંસારના કારણે રાગાદિ દોષથી બચવા માટે, પિતાના આત્માને નિજ, સહજશુદ્ધ, આત્મતત્વની ભાવના, ઉપયેગમાં સુરક્ષિત રાખવે, લીન કરે તેને ગુપ્તિ કહે છે. પ્રશ્ન ૧૫૯ઃ ગુપ્તિરૂપ ભાવસંવરની સાધનાના ઉપાય Page #324 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३२५ ઉત્તર : મનેાપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિરૂપ ભાવસ વરના ઉપાય અથવા વિશેષા છે. પ્રશ્ન ૧૬૦ : મનાગુપ્તિ કાને કહે છે? ઉત્તર ઃ રાગાદિ ભાવાને ત્યાગવા અથવા સમીચીન ધ્યાનમાં લાગવું અથવા મનને વશ કરવું તે મનેાગુપ્તિ છે. પ્રશ્ન ૧૬૧ : વચનગુપ્તિ કાને કહે છે ? ઉત્તર : કઠોર વગેરે વચનેાના ત્યાગ કરવા અથવા મૌન ધારણ કરવુ' તેને વચન િત કહે છે. પ્રશ્ન ૧૬૨ : કાયગુપ્તિ કાને કહે છે. ઉત્તર : સમસ્ત પાપાથી દૂર રહેવુ અને શરીરની ચેષ્ટાઓની નિવૃત્તિ કરવી તેને કાયગુપ્તિ કહે છે. પ્રશ્ન ૧૬૩ : ધર્મ કોને કહે છે ? ઉત્તર : ક્રોધાદિકપાયા ઉત્પન્ન કરવાવાળાં કારણાના પ્રસંગ ઉપસ્થિત થવાં છતાં પણ ઇચ્છા અને કલેશ પરિણામે ઉત્પન્ન ન થવાં અને સ્વભાવની નિળતા અની રહેવી તેને ધર્મ કહે છે. પ્રશ્ન ૧૬૪ : ધર્મ શબ્દના નિરુતિ અર્થ શું છે ? ઉત્તર : પતિ કૃતિ ધર્મ: = જધન્યપદથી હઠાવીને જે ઉત્તમ પદમાં ધારણ કરાવે તેને ધર્મ કહે છે. પ્રશ્ન ૧૬૫ : જઘન્ય અને ઉત્તમ પદ્મ કયા છે? ઉત્તર : મિથ્યાત્વ, રાગ, દ્વેષ વગેરેથી આત્માનુ કલુષિત રહેવું તે જઘન્યપદ છે અને પરમપારણામિકરૂપ, નિજરનૈતન્યસ્વભાવના અવલ મનના ખળથી સ્વભાવના સ્વચ્છ વિકાસ થવા તે ઉત્કૃષ્ટ પદ છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ३२६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૬૬: ધર્મના અંગ કેટલા છે? ઉત્તર : ધર્મના અંગ દસ છે - (૧) ક્ષમા (૨) માદવ (૩) આર્જવ (૪) શૌચ (૫) સત્ય (૬) સંયમ (૭) તપ (૮) ત્યાગ (૯) આકિંચન્ય અને (૧૦) બ્રહ્મચર્ય. પ્રશ્ન ૧૬૭ : ક્ષમા નામનું ધર્મનું અંગ કેને કહે છે? ઉત્તર ઃ ક્રોધનું કારણ સ્વયં ઉપસ્થિત થવા છતાં, પિતે સમર્થ હેવાં છતાં પણ બીજાને ક્ષમા કરી દેવી અને નિજ, ધવસ્વભાવના ઉપગના બળથી સંસારભ્રમણના કારણભૂત મહાદિ ભાવને શાંત કરીને પિતાને ક્ષમા કરી દેવી તેને ક્ષમા કહે છે. પ્રશ્ન ૧૬૮ : માર્દવ નામનું ધર્મનું અંગ કેને કહે છે? ઉત્તર : જાતિ, કુળ, વિદ્યા, વૈભવ વગેરે વિશિષ્ટ હોવા છતાં પણ બીજાને તુચ્છ ન માનવાં, પોતે અહંકારભાવ ન ધરે અને નિજ, સહજસ્વભાવના ઉપગના બળથી, અપૂર્ણ વિકાસમાં અહંકારપણું સમાપ્ત કરીને પિતાની મૃદુતા પ્રગટ કરવી તેને માર્દવ ધર્મ કહે છે. પ્રશ્ન ૧૨૯: આર્જવ નામનું ધર્મનું અંગ કેને કહે છે? ઉત્તર : કેઈને પ્રતિ છળ, કપટને વ્યવહાર કે ભાવ ન કરે તથા નિજ સરળ ચૈતન્યસ્વભાવના ઉપગથી સ્વભાવવિરુદ્ધ ભાવેને નાશ કરીને તાવિક સરળતા પ્રગટ કરી દેવી તેને આfવધર્મ કહે છે. પ્રશ્ન ૧૭૦ : શૌચ નામનું ધર્મનું અંગ કેને કહે છે? ઉત્તર : કઈ પણ વસ્તુની લાલચ કે તૃષ્ણ ન કરીને તથા નિજ, સ્વતઃસિદ્ધ, ચૈતન્યસ્વભાવના ઉપગના બળથી, Page #326 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३२७ ધઉપગ નષ્ટ કરીને નિઃસંગ, સ્વચ્છ આત્માનુભવ કરે તેને શૌચધર્મ કહે છે. પ્રશ્ન ૧૭૧ : સત્ય નામનું ધર્મનું અંગ કેને કહે છે? ઉત્તર : જે વચન અને કિયાના નિમિત્તથી નિજ, સસ્વરૂપ અર્થાત્ સ્વરૂપની સન્મુખતા થાય તેને સત્યધર્મ કહે છે તથા નિજ, અખંડ, સના ઉપગથી નિજસ્વરૂપના સૈકાલિક તત્વને અનુભવ કરે તેને સત્યધર્મ કહે છે. પ્રશ્ન ૧૨ : સંયમ નામનું ધર્મનું અંગ કોને કહે છે? ઉત્તર : ઈન્દ્રિયસંયમ અને પ્રાણુસંયમ દ્વારા સ્વપરહિંસાથી નિવૃત્ત થવું અને નિજનિયત ચૈતન્યસ્વભાવના ઉપયોગથી પર્યાયદ્રષ્ટિઓને સમાપ્ત કરીને નિજસ્વરૂપમાં લીન થઈ જવું તેને સંચમધર્મ કહે છે. પ્રશ્ન ૧૭૩ : તપ નામનું ધર્મનું અંગ કેને કહે છે? ઉત્તર : રાગાદિને અભાવ કરવા વિવિધ કાયકલેશ અને મન તથા ઈછાને નિરોધ કરે અને નિત્ય, અંત:પ્રકાશમાન, નિજબ્રહ્મસ્વભાવના ઉપગથી, વિભાવને નિવૃત્ત કરીને સ્વભાવમાં તપવું-શભયમાન રહેવું–તેને તપધર્મ કહે છે. પ્રશ્ન ૧૭૪ ત્યાગ નામનુંમ ધર્મનું અંગ કોને કહે છે? ઉત્તર : જ્ઞાનાદિ દાન કરવાને, આત્યંતર તથા બાહ્ય પરિગ્રહને ત્યાગ કરવાને તથા પરનિરપેક્ષ નિજ ચૈતન્યસ્વભાવના ઉગના બળથી સમસ્ત વિકલ્પને ત્યાગ કરીને સહજ જ્ઞાન અને આનંદ અનુભવ કરે તેને ત્યાગધર્મ કહે છે. પ્રશ્ન ૧૭૫ : આકિચન્યધર્મ કેને કહે છે? Page #327 -------------------------------------------------------------------------- ________________ ३२८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : રાગાદિ ભાવ, શરીર, કર્માં, સંપત્તિ વગેરે અધાંય પરભાવા પ્રત્યે “ આ કોઈપણ મારા બિલકુલ નથી” એવા અનુભવ કરવા તથા કેવળ, ચિન્માત્ર, નિજ–સ્વભાવના ઉપયાગના બળથી નિવિકલ્પ અનુભવ કરવાને આકિચન્યધર્મ કહે છે. હે છે? પ્રશ્ન ૧૭૬ : બ્રહ્મચર્ય નામનું ધર્મનું અંગ કાને ઉત્તર : મૈથુન સંબંધી સૂક્ષ્મ વિકલ્પાથી પણ નિવૃત્ત થઈ ને, ગુરૂના આદેશ અનુસાર ચર્યાં કરવી અને આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી તથા પરબ્રહ્મસ્વરૂપ, નિજ ચૈતન્યસ્વભાવના ઉપયેગ વડે સર્વ પરભાવાથી નિવૃત્ત થઈને નિજભ્રહ્મમાં સ્થિત થવાને બ્રહ્મચર્ય ધર્મ કહે છે. પ્રશ્ન ૧૭૭ : અનુપ્રેક્ષા નામના ભાવસ'વવિશેષ કાને કહે છે? ઉત્તર : જે પ્રકારે આ આત્મા પેાતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે તે અનુસારનું પ્રેક્ષણ અર્થાત્ વાર વાર ચિ'તવન અને અનુભૂતિ તેને અનુપ્રેક્ષા કહે છે. પ્રશ્ન ૧૭૮ : અનુપ્રેક્ષા કેટલા પ્રકારની છે ? ઉત્તર : અનુપ્રેક્ષા ખાર પ્રકારની છે? (૧) અનિત્ય-અનુપ્રેક્ષા (ર) અશરણ-અનુપ્રેક્ષા (૩) સંસાર–અનુપ્રેક્ષા (૪) એકત્વ-અનુપ્રેક્ષા (૫) અન્યત્વ-અનુપ્રેક્ષા (૬) અશુચિવ-અનુપ્રેક્ષા (૭) આશ્રવ-અનુપ્રેક્ષા (૮) સ ́વર– અનુપ્રેક્ષા (૯) નિર્જરા-અનુપ્રેક્ષા (૧૦) લેાક-અનુપ્રેક્ષા (૧૧) એધિદુલ ભ અનુપ્રેક્ષા (૧૨) ધર્મ-અનુપ્રેક્ષા. Page #328 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ___३२९ પ્રશ્ન ૧૯ : અનિત્ય-અનુપ્રેક્ષા કેને કહે છે? ઉત્તર : ધન, પરિવાર, શરીર, કર્મ અને રાગદ્વેષાદિક ભાવે આ બધું અનિત્ય છે એવી ભાવના કરવી તે અનિત્ય અનુપ્રેક્ષા છે. પ્રશ્ન ૧૮૦ : આ અનિત્યભાવનાથી શું લાભ થાય છે? ઉત્તર : ઉક્ત અનિત્ય-ભાવના ભાવવાવાળા આત્માને આ પદાર્થોને સંગ કે વિયેગ થતાં મમત્વ થતું નથી અને મમત્વ ન થવાથી સૈકાલિક નિત્ય-જ્ઞાયકરૂપ નિજ૫રમાત્માની ભાવના થાય છે જેથી આ અંતરાત્મા પરમ આનંદમય અવસ્થા પ્રાપ્ત કરે છે. પ્રશ્ન ૧૮૧ : ધન, પરિવાર વગેરે સાથે શું આત્માને બિલકુલ સંબંધ નથી ? ઉત્તર : પરમાર્થથી ધન, પરિવાર, શરીર, કર્મ અને રાગાદિ વિભાની સાથે આત્માને કાંઈ જ સંબંધ નથી. પ્રશ્ન ૧૮૨ ઃ તે સંબંધની કલ્પના કેવી રીતે ઉપછી ઉત્તર : ધન, પરિવારને સંબંધ ઉપચરિત અસદુભૂત-વ્યવહારથી છે, શરીર, કર્મને સંબંધ અનુપચરિત અસદુભૂત વ્યવહારથી છે અને રાગાદિ વિભાવને સંબંધ માત્ર અશુદ્ધનિશ્ચયનયથી જીવની સાથે છે. અસદુભૂતને તે આત્મામાં અત્યંત અભાવ છે, અશુદ્ધ પર્યાય ઔષાધિક અને ક્ષણવતી પરિણમન છે. પ્રશ્ન ૧૩ : અશરણું અનુપ્રેક્ષા કેને કહે છે? ઉત્તર : દેવ, સુભટો, મિત્રો, પુત્ર, મણિ, મંત્ર, તંત્ર, આશીર્વાદ, ઔષધ વગેરે કાંઈ પણ મરણ સમયે અથવા Page #329 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोंत्तरी टीका ३३० વેદના આદિના સમયમાં ખરેખર શરણુરૂપ નથી એવી ભાવાના કરવી તેને અશરણ-અનુપ્રેક્ષા કહે છે. પ્રશ્ન ૧૮૪ : આ અશરણ-ભાવનાથી શું લાભ થાય છે? ઉત્તર : બહારના પદાર્થાંનું શરણુ માનવાના અભિપ્રાય મટવાથી જીવ, શાશ્વત શરણભૂત નિજશુદ્ધ આત્માનું શરણુ પ્રાપ્ત કરી લે છે જેથી આ અંતરાત્મા ભય અને નિદાનબાધાથી રહિત થઈ સહજ-આનંદને અનુભવ કરે છે. પ્રશ્ન ૧૮૫ : સ’સાર અનુપ્રેક્ષા કાને કહે છે? ઉત્તર : આ જીવ, અનાદિકાળથી દ્રવ્યપરિવર્તન, ક્ષેત્રપરિવર્તન કાળપરિવર્તન, ભવપરિવર્તન અને ભાવપરિવતન એમ પાંચ પ્રકારના પરિભ્રમણેામાં અનેક પ્રકારના દુ:ખા માત્ર અજ્ઞાનથી ભાગવતા આવે છે. એ પ્રકારનું ચિંતવન કરવું તે સંસાર-અનુપ્રેક્ષા છે. પ્રશ્ન ૧૮૬ : દ્રવ્યપરિવર્તન અથવા દ્રવ્યસંસાર શું છે ? ઉત્તર : પરિવર્તનનું બીજું નામ પરિભ્રમણ છે. આ પરિવત નામાં મુખ્ય વાત એ જ જાણવાની છે કે આવા રિભ્રમણમાં જીવને આટલા બધા કાળ વીતી ગયા આ પરિવનાના વનમાં ભ્રમણના સમયના પરિચય કરાવવામાં આવ્યા છે. દ્રવ્યપરિવર્તનનું વર્ણન એ પ્રકારે છે. (૧) નાકદ્રવ્ય પરિવર્તન (૨) કદ્રવ્યપરિવર્તન આમાંથી નાક દ્રવ્યપરિવર્તનનું સ્વરૂપ પહેલાં સમજી લેવા યાગ્ય છે. પ્રશ્ન ૧૮૭ : નાક દ્રવ્યપરિવર્તનના અર્થ શું છે? ઉત્તર : નાકના અથ છે શરીર. જેમ કે કોઈ જીવે Page #330 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३३१ યથાસંભવ તીવ્રમદ મધ્યમ ભાવવાળી સ્પ, રસ, ગંધ, વણુ - યુક્ત નાક વણાઓને શરીરરૂપે ગ્રહણ કરી પછી, અન્યસમયે તે ખરી ગઈ પરંતુ અનેક અગૃહીત નાકમવણાઓને ગ્રહણ કરી આ પ્રમાણે અનંતવાર અગૃહીત નાકવણાઓને ગ્રહણ કરીને એક વાર મિશ્રવ ણાઓને ગ્રહણ કરી અનંતવાર અગૃહીત વણાઓને ગ્રહણ કરીને એક વાર મિશ્ર (ગૃહીત-અગૃહીત) વર્ગણાઓને ગ્રહણ કરી. આ રીતે જ્યારે અન ંતવાર મિશ્રવણાઓને ગ્રહણ કરી લે ત્યારે એક વાર ગૃહીતવર્ગણુાઓનું ગ્રહણ થયુ અગૃહીત-મિશ્રવ ણુાઓની રીતથી ગૃહીતવાને ફરીથી ગ્રહણ કરી. આ પ્રમાણે કરતાં કરતાં જ્યારે અનંતવાર ગૃહીતવણાઓનુ ગ્રહણ થઈ જાય ત્યારે નાક દ્રવ્યપરિવતનના ચાર ભાગમાંથી એક ભાગ પૂરા થયા ગણાય. આ ભાગને અગૃહીત મિશ્રગૃહીતક્રમગ્રહણ કહે છે. ફી, તે જીવે મિશ્રવણાઓને ગ્રહણ કરી. અન’ત વાર મિશ્રગ્રહણ કરીને એક વાર અગૃહીત વ ણુાઓને ગ્રહણ કરી. પછીથી અનંત મિશ્રગ્રહણ કરીને અગૃહીતવગણુાઓને ગ્રહણ કરી. આ રીતે અનંતવાર અગૃહીત વણાઓને ગ્રહણ કર્યાં પછી એક વાર ગૃહીતવર્ગ ણાઓને ગ્રહણ કરી. મિશ્ર-અગ્રહીત ગ્રહણ ક્રમપૂર્વક ગૃહીતવગણાઓનુ જ્યારે અનંતવાર ગ્રહણુ થઈ જાય ત્યારે નાકમ દ્રવ્યપરિવર્તનના એ ભાગ પૂરા થાય છે. આ બીજા ભાગને મિશ્રઅગૃહીતગૃહીતકમ ગ્રહણુ કહેવાય છે. ફ્રી, તે જીવે મિશ્રવણાઓને ગ્રહણ કરી. અનંતવાર મિશ્રવણાઓને ગ્રહણુ કરીને એક વાર ગૃહીતવ ણુાઓને ગ્રહણ કરી ક્રુરીથી અનંતવાર મિશ્રગ્રહણ કર્યાં બાદ, એક વાર Page #331 -------------------------------------------------------------------------- ________________ ३३२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ગૃહીતવર્ગણુઓને ગ્રહણ કરી. આ રીતથી, મિશ્રગૃહીત, ગ્રહણ પૂર્વક અનંતવાર ગૃહીતવર્ગણાઓને ગ્રહણ કર્યા પછી એક વાર અગૃહીતવર્ગણુઓનું ગ્રહણ કર્યું. આમ કરતાં કરતાં જ્યારે અનંતવાર અગૃહીતવર્ગણુઓનું ગ્રહણ થઈ જાય ત્યારે કર્મ દ્રવ્યપરિવર્તનના ત્રણ ભાગ પૂરા થઈ જાય છે. આ ત્રીજા ભાગનું નામ મિશ્રગ્રહીત અગૃહીતકર્મ ગ્રહણુ છે. ફરી, તે જીવે ગૃહીત ને કર્મવર્ગણાઓને ગ્રહણ કરી. અનંતવાર ગૃહીતવર્ગણાઓનું ગ્રહણ કરીને એક વાર મિશ્ર વર્ગણએને ગ્રહણ કરી. અનંતવાર ગૃહીતવર્ગણુઓનું ગ્રહણ કર્યા પછી ફરી એક વાર મિત્રવર્ગણુઓને ગ્રહણ કરી. આ રીતથી અનંતવાર મિશ્રવણુઓનું ગ્રહણ થઈ ગયા બાદ એક વાર અગૃહીતવર્ગણુઓનું ગ્રહણ કર્યું. આ પ્રકારે ગૃહીત મિશ્ર –અગૃહીત ગ્રહણપૂર્વક જ્યારે અનંતવાર અગૃહીત કર્મવર્ગણુઓનું ગ્રહણ થઈ જાય ત્યારે કર્મદ્રિવ્યપરિવર્તનને ચેથે ભાગ પૂરે થઈ જાય છે. આ ચેથા ભાગનું નામ ગૃહીતમિશ્રમિશ્રઅગ્રહીતકમગ્રહણ છે. આના પછી, આ નર્મદ્રવ્યપરિવર્તનની શરૂઆતના પ્રથમ સમયમાં, જે ભાવવાળાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણયુક્ત ને કર્મવર્ગણાઓનું ગ્રહણ કર્યું, તે શુદ્ધ ગૃહીતકર્મ દ્રવ્ય જ્યારે આ જીવના ગ્રહણમાં આવે ત્યારે એક કર્મ દ્રવ્યપરિવર્તન પૂરું થાય છે. આ એક પરિવર્તનમાં, શરૂઆતથી માંડીને અંત સુધી એટલે કાળ લાગે, એટલે કાળ વ્યતીત થાય છે. આ ક્રમથી વિરુદ્ધ, વચ્ચે, અનંતવાર ગમે તેમ વર્ગનું ગ્રહણ Page #332 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३३३ થતું રહે તે અહીં ગણવું નહીં (પરંતુ આ કેમપૂર્વકનું જ ગણવું). આવાં આવાં અનંત નોકર્પદ્રવ્યપરિવર્તન આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૮૮ : કર્મદ્રિવ્યપરિવર્તનને સમય કેટલો છે? ઉત્તર : ઉપર જેમ ને કર્મવર્ગણ ગણી, તે પ્રમાણે, કર્મવર્ગણુઓને ગણુને, કર્મદ્રિવ્યપરિવર્તનનું વિવરણ સમજી લેવા યોગ્ય છે. આ પ્રમાણે, ચાર ભાગપૂર્વક, કર્યદ્રવ્યપરિવર્તન થવામાં જેટલે સમય લાગે, તેટલે સમય, એક કર્મ દ્રવ્યપરિવર્તનને જાણ આવાં આવાં અનંત કર્મ દ્રવ્યપરિવર્તને આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૮૯ : ક્ષેત્રપરિવર્તનને કાળ કઈ રીતે જાણી શકાય ? ઉત્તર : ક્ષેત્ર પરિવર્તનને કાળ બે પ્રકારથી જાણવામાં આવે છે (૧) સ્વક્ષેત્ર પરિવર્તન અને (૨) પરક્ષેત્ર પરિવર્તન. પ્રશ્ન ૧૯૦ : સ્વક્ષેત્ર પરિવર્તનનું સ્વરૂપ શું છે? ઉત્તર : અહીં સ્વ એટલે જીવ, અને તેથી, આ પરિવર્તનનું સ્વરૂપ જીવના નિક્ષેત્ર એટલે સ્વપ્રદેશપ્રમાણ એટલે શરીરની અવગાહનાથી જાણવું. જીવની જઘન્ય અવગાહના ઘનાગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. આટલી અવગાહનાથી જીવે દેહ ધારણ કર્યો, પછી, આ અવગાહનામાં જેટલા પ્રદેશ છે તેટલી વાર, તેટલી જ અવગાહનાવાળું શરીર ધારણ કરે પછી, એક એક પ્રદેશ વધતી વધતી અવગાહનાઓને કમથી Page #333 -------------------------------------------------------------------------- ________________ ३३४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ધારણ કરતાં કરતાં મહામત્સત્યની ઉત્કૃષ્ટ (૧૦૦૦ એજન લાંબો પ૦૦ એજન પહોળો અને ૨૫૦ એજન ઉંચે) અવગાહના સુધીની બધી અવગાહનાએ ધારણ કરે તેને સ્વક્ષેત્ર-પરિવર્તન કહે છે. આમાં જેટલે કાળ વ્યતીત થાય તેને સ્વક્ષેત્ર પરિવર્તનકાળ કહે છે. આ દરમ્યાન, વચ્ચે, ક્રમવિરુદ્ધ જે જે અવગાહનાઓ પ્રાપ્ત થાય છે તે અહીં ગણવી નહીં. આવાં આવાં અનંત ક્ષેત્રપરિવર્તન આ જીવે કર્યા. પ્રશ્ન ૧૯૧ : જે જીએ, નિગોદના શરીરને છોડીને બીજું શરીર ગ્રહણ નથી કર્યું તેમનું ક્ષેત્રપરિવર્તન કેવી રીતે થઈ શકે છે ? ઉત્તર : જે જીવેએ હજી સુધી નિગેદપર્યાયને કદાપિ છેડી નથી તે જીવને જે તે ક્ષેત્રપરિવર્તન હેતું નથી, તે પણ બીજા છેને, અનંતસ્વક્ષેત્ર પરિવર્તનમાં એટલે કાળ વ્યતીત થે, તેટલે, એટલે કે અનંતકાળ, નિગદના જીને પણ સંસાર પરિભ્રમણમાં વ્યતીત થયેલ છે. પ્રશ્ન ૧૦૨ : પરકોત્રપરિવર્તનનું સ્વરૂપ શું છે ? ઉત્તર : પરક્ષેત્રને અર્થ આકાશક્ષેત્ર થાય છે. કેઈ જીવ જઘન્ય અવગાહન ધારણ કરીને લેક અર્થાત્ કાકાશના આઠ મધ્યપ્રદેશોને પોતાના શરીરના મધ્યના આઠ પ્રદેશરૂપે વ્યાપ્ત કરીને ઉપજો. ત્યાર પછી, આ અવગાહનામાં જેટલાં પ્રદેશ છે તેટલી વાર, તેટલી જ અવગાહના લઈને, તે જ સ્થાન પર, તે જ રીતથી તે જીવે જન્મ ધારણ કર્યા પછી લેકના એક-એક પ્રદેશને વધારતાં વધારતાં કમથી, આખા લેકમાં જન્મ ધારણ કરે તે પરિવર્તનને પરક્ષેત્રપરિવર્તન કહે છે. આમાં જેટલે Page #334 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३३५ કાળ વીતે તેટલે પરક્ષેત્ર પરિવર્તનને કાળ જાણ. વચમાં, ગમે તેટલી વાર, કમવિરુદ્ધ ઉપજે તેની ગણતરી અહીં કરવી નહીં. આવાં આવાં અનંત પરક્ષેત્ર પરિવર્તન આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૯ઃ અનાદિ નિત્યનિગેદના જીવોને શું આ પરક્ષેત્ર પરિવર્તન હોય છે? ઉત્તર : અનાદિ નિત્યનિગેદના જીવોને પણ આ પર ક્ષેત્રપરિવર્તન હોય છે, કારણ કે આમાં લેકના એક એક પ્રદેશ કમથી ઉત્પન્ન થવાની વાત છે, શરીરની અવગાહનાને આમાં કમ નથી. પ્રશ્ન ૧૯૪: કાળપરિવર્તનનું શું સ્વરૂપ છે ? ઉત્તર : કોઈ જીવ ઉત્સર્પિણીકાળના પ્રથમ સમયમાં ઉત્પન્ન થયે. પછી અન્ય ઉત્સર્પિણુકાળના બીજા સમયમાં ઉત્પન્ન થયો. આ જ પ્રકારે અન્ય અન્ય ઉત્સર્પિણીકાળના ત્રીજા, ચેથા વગેરે સમયોમાં ઉત્પન્ન થયો. આ પ્રકારે ઉત્સર્પિણુકાળ અને અવસર્પિણીકાળના વીસ કોડાકેડીસાગરના જેટલો સમય છે તે બધામાં કમથી ઉત્પન્ન થયા અને મયે આની વચ્ચે અનંત વાર અન્ય અન્ય સમયમાં (કમવિરુદ્ધ) જન્મે અને મર્યો તે ગણતરીમાં લેવું નહીં. આમાં જેટલો સમય વ્યતીત થયે તેટલે કાળ એક કાળપરિવર્તનને જાણવો. આવાં આવાં અનંત કાળપરિવર્તન આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૫ : ભવપરિવર્તનનું શું સ્વરૂપ છે? ઉત્તર : ગતિને ભવ કહે છે. ચારે ગતિઓમાં વિશિષ્ટ કમથી ઉપજવું તેને ભવપરિવર્તન કહે છે. જેમકે કેઈ જીવ Page #335 -------------------------------------------------------------------------- ________________ ३३६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તિર્યંચની જઘન્ય આયુ એક અંતર્મુહૂર્તમાં લઈને ઉપ. પછી અંતમુર્હતમાં જેટલો સમય છે તેટલી વાર એટલાં જ આયુષ્યથી ઉપજે. પછી ક્રમથી એક એક સમય અધિક આયુષ્ય લઈને તિર્યંચમાં ઉત્પન્ન થઈને ત્રણ પલ્યની પૂર્ણ આયુવાળે થયે. આ તિર્યંચ પરિવર્તન છે. આ સિવાય, કેમ વિરુદ્ધ બીજી અનંતીવાર જન્મે તેની અહીં ગણતરી કરવી નહીં. કેઈ જીવ નકરની જ ઘન્ય આયુ દસહજાર વર્ષની લઈને ઉપ. પછી દસ હજાર વર્ષના જેટલો સમય છે તેટલી વાર દસ હજાર વર્ષની જઘન્ય આયુષ્ય લઈને જન્મે પછીથી એક એક સમયની અધિક આયુષ્ય લઈને ઉત્પન્ન થતે થતે ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર પ્રમાણ આયુષ્યવાળો થઈ જ. આની વચ્ચે, નરક સિવાયની બીજી અનેક મનુષ્ય તિર્યંચાદિ ગતિઓમાં ઉત્પન્ન થે તેમ વળી કમવિરૂદ્ધ અનેકવાર નરકની આયુષ્ય લઈ ઉત્પન્ન થયે તે ઈત્યાદિની આમાં ગણતરી કરવી નહીં. આ એક નરકભવપરિવર્તન થયું. . આ પ્રમાણે મનુષ્યભવપરિવર્તન પણ સમજી લેવું, તેમાં જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્ય હોય છે. નરકભવપરિવર્તનની જેમ દેવભવપરિવર્તન પણ સમજી લેવું પરંતુ ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્યમાં એકત્રીસ સાગર સુધી જ લેવું કારણ કે તેથી આગળની સ્થિતિની દેવની આયુષ્ય માત્ર સમ્યગદ્રષ્ટિ ને જ હોય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ३३७ गाथा ३५ આ પ્રકારે, આ ચારેય ભવપરિવર્તનમાં જેટલે સમય લાગે છે તેટલે કાળ ભવપરિવર્તનને જાણુ. - આવાં આવાં અનંત ભવપરિવર્તને આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૯૬ : અનાદિ નિત્યનિગેદના જીવને આ પરિવર્તનકેવી રીતે સંભવે છે? ઉત્તર : અનાદિ નિત્યનિગેદના છાને આ પરિવર્તન તે નથી હતું પરંતુ અન્ય જીના અનંત ભવપરિવર્તનમાં જેટલે કાળ વ્યતીત થયે તેટલે કાળ તેમને પણ વ્યતીત થયે છે. તે પ્રશ્ન ૧૯૭ : ભાવપરિવર્તનનું સ્વરૂપ શું છે? ઉત્તર : કર્મોની યથાસંભવ જઘન્યસ્થિતિથી માંડીને ઉત્કૃષ્ટ સ્થિતિના બંધના કારણભૂત ભાવેના કમિક પરિવર્તનને ભાવપરિવર્તન કહે છે. તે નીચે પ્રમાણે છે. - કર્મોનું એક સ્થિતિબંધસ્થાન થવા માટે અથવા વધવા માટે અસંખ્યાત લેકપ્રમાણુ અસંખ્યાત કષાય અધ્યવસાયસ્થાન થઈ જાય છે. એક કષાયઅધ્યવસાય–સ્થાન થવા માટે અસંખ્યાત લેકપ્રમાણ અસંખ્યાત અનુભાગબંધ-અધ્યવસાયસ્થાન થઈ જાય છે. એક અનુભાગબંધ-અધ્યવસાયસ્થાન થવા માટે શ્રેણીના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ અસંખ્યાત એગસ્થાન થઈ જાય છે. - હવે પ્રકૃત કમપરિવર્તનને વિચાર કરીએ - જેમ કે એક જીવને જ્ઞાનાવરણીયની જન્થય સ્થિતિને બંધ થયે. તેને ગ્ય જઘન્યગસ્થાન, જઘન્ય અનુભાગ બંધ અધ્યવસાય-સ્થાન ૨૨ Page #337 -------------------------------------------------------------------------- ________________ ३३८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અને જઘન્ય કષાયઅધ્યવસાય સ્થાન થયાં. આ પછી, અસંખ્યાત યંગસ્થાન થયા પછી, એક અનુભાગબંધ અધ્યવસાયસ્થાન વધ્યું, અને તે રીતે, અસંખ્યાત અનુભાગબંધઅધ્યવસાય સ્થાન થયા પછી એક કષાયઅધ્યવસાયસ્થાન વધ્યું અને એ રીતે અસંખ્યાત કષાયઅધ્યવસાયસ્થાન થયા પછી જ્ઞાનાવરણ કર્મનું આગળનું એક સ્થિતિબંધસ્થાન થયું. આ પ્રકારે ગાસ્થાન-અનુભાગબંધઅધ્યવસાયસ્થાન-કષાયઅધ્યવસાયસ્થાન વધતાં સ્થિતિસ્થાન વધ્યું. જ્યારે જ્ઞાનાવરણની ઉત્કૃષ્ટ સ્થિતિનું બંધસ્થાન બંધાઈ જાય ત્યારે જ્ઞાનાવરણ સંબંધી સ્થિતિસ્થાનેનું વિવરણ થયું. આ જ પ્રકારે યથાસંભવ બધાં કર્મોની જઘન્યસ્થિતિથી માંડીને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સમજી લેવું. આ બધાં મળીને એક ભાવપરિવર્તન થાય છે. આમાં જેટલો સમય વીતે છે તેટલા સમયને એક ભાવપરિવર્તન કહે છે. આવાં આવાં અનંત ભાવપરિવર્તન આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૯૮ : અનાદિનિત્યનિગદના જીવને ભાવપંરિવર્તન કેવી રીતે સંભવે છે? ઉત્તર ઃ કર્મોની યથાસંભવ ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ગ્ય શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંસી-પચેન્દ્રિય અને સંગીપંચેન્દ્રિયને, ભવ પ્રાપ્ત ન હોવાથી, બધા સ્થિતિસ્થાનન હેવાથી, આ નિગદના અને જે કે ભાવપરિવર્તન નથી હોતું તે પણ બીજા જીવને આમાં જેટલે કાળ વ્યતીત થયે તેટલે કાળ તેમને પણ વ્યતીત થયે છે એમ સમજવું. પ્રશ્ન ૧૯ : આ પાંચ પ્રકારના પરિવર્તનના કાળ વધતા-ઓછે છે કે એક સરખે ? Page #338 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३३९ ઉત્તર : દ્રવ્યપરિવર્તનથી અનંતગુણો કાળ ક્ષેત્રપરિવર્તનને છે, ક્ષેત્રપરિવર્તનથી અનંતગુણે કાળ કાળપરિવર્તનને છે, કાળપરિવર્તનથી અનંતગુણો કાળ ભવપરિવર્તનને છે અને ભવપરિવર્તનથી અનંતગુણે કાળ ભાવપરિવર્તનને છે. પ્રશ્ન ૨૦૦ ? આ સંસાર-અનુપ્રેક્ષાથી શું લાભ થાય? ઉત્તર : નિજ શુદ્ધ આત્મતત્વની ભાવના વિના, અજ્ઞાનથી, આ જીવે આવાં અનેક પ્રકારનાં નામદેહાદિને ધારણ કરી, વિવિધ પ્રકારના ભાવે કરી, ચાર ગતિઓમાં ભટકી, નામકર્મોને બાંધીને ભયંકર દુઃખ ભેગવ્યાં. હવે જે આવાં દુઃખ ન ભેગવવા હોય તે સંસારના દુઃખેને નાશ કરનારી, નિજશુદ્ધ આત્માની ભાવના ભાવવી જોઈએ. આ હિત-કર્તવ્યની પ્રેરણા સંસાર અનુપ્રેક્ષાથી મળે છે. પ્રશ્ન ૨૦૧ : એકત્વ-અનુપ્રેક્ષા કેને કહે છે? ઉત્તર : સુખ-દુઃખ, જીવન-મરણ વગેરે બધી અવસ્થાએમાં હું એકલે જ છું, સંસારમાર્ગને કર્તા પણ હું એકલે જ છું અને મોક્ષમાર્ગને કર્તા પણ હું એકલે જ છું. આ પ્રકારે ચિંતવન કરવું અને દ્રવ્યકર્મ, કર્મ અને ભાવકર્મથી રહિત જ્ઞાયકભાવરૂપ, એક નિજ શુદ્ધ આત્મતત્વની ભાવના કરવી તેને એકત્વઅનુપ્રેક્ષા કહે છે. પ્રશ્ન ૨૦૨ ઃ આ ભાવનાથી શું લાભ છે ? ઉત્તર : એકત્વભાવનાથી દુખની શાંતિ થઈ સહજ આનંદ પ્રગટ થાય છે. દુઃખ વિકલપિથી ઉત્પન્ન થાય છે. અને તેની ઉત્પત્તિ કેઈ ને કઈ પરપદાર્થના સંબંધથી, તેમાં ઉપગ Page #339 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका લગાડવાથી થાય છે, માટે સહજ જ્ઞાન-આનંદ સ્વરૂપ નિજાત્માના એકત્વમાં ઉપયોગ લાગતાં નિર્વિકાર, અનાકુળતારૂપ, અનુપમ આનંદ પ્રગટ થાય જ છે. પ્રશ્ન ૨૦૩ : અન્યત્વ-અનુપ્રેક્ષા કોને કહે છે? ઉત્તર : દેહ, કુટુંબ, વૈભવ, ઈન્દ્રિયસુખ વગેરે સમસ્ત પરભાવે મારાથી જુદાં છે, તેથી હેય છે, એ પ્રકારની ભાવનાને અન્યત્વ અનુપ્રક્ષા કહે છે. પ્રશ્ન ર૦૪ : ઈન્દ્રિયસુખ મારાથી જુદું કેવી રીતે છે? ઉત્તર : હું નિર્વિકાર, ધ્રુવ, શૈતન્યચમત્કારમાત્ર, કારણ સમયસાર છું અને આ ઈન્દ્રિયસુખ કર્મને આધીન અને સ્વભાવવિરુદ્ધ હોવાથી વિકાર છે અને નાશવંત છે. આ કારણથી, હું ઈન્દ્રિયસુખથી પણ ભિન્ન છું. પ્રશ્ન ૨૦૫ : અન્યત્વ અનુપ્રેક્ષાથી શું લાભ છે? ઉત્તર : પરભાવની ભિન્નતા જાણવાથી, આત્માને, પરવસ્તુઓમાં હિતબુદ્ધિ થતી નથી અને પરમ હિતકારી નિજ શુદ્ધ આત્મતત્વમાં ભાવના જાગૃત થાય છે. પ્રશ્ન ૨૦૬ : એકત્વ-અનુપ્રેક્ષા અને અન્યત્વ-અનુપ્રેક્ષા બન્નેને વિષય એકત્વની ભાવના છે, તે બનેમાં શું તફાવત રહ્યો? ઉત્તર : એકત્વ ભાવનામાં તે વિધિરૂપથી નિજાત્મતત્વને ઉપગ કરવામાં આવે છે અને અન્યત્વભાવનામાં અન્યના નિષેધરૂપે નિજાત્મતત્વને ઉપગ કરવામાં આવે છે. આ પ્રકારે, આ બે ભાવનાઓમાં અંતર જાણવું. Page #340 -------------------------------------------------------------------------- ________________ ३४१ પ્રશ્ન ૨૦૭ : અશુચિવ અનુપ્રેક્ષા ને કહે છે? ઉત્તર : રજવીરૂપ મળથી ઉત્પન્ન, મળને જ ઉત્પન્ન કરનાર, મળથી જ ભરેલાં દેહની અપવિત્રતાનું ચિંતવન કરવું અને અપવિત્ર દેહથી વિરકત થઇ, સહજ-પવિત્ર, ચૈતન્ય-સ્વભાવની ભાવના કરવી તેને અશુચિત્વ-અનુપ્રેક્ષા કહે છે. गाथा ३५ પ્રશ્ન ૨૦૮ : અશુચિહ્ન અનુપ્રેક્ષાથી શું લાભ થાય છે? ઉત્તર : દેહની અશુચિની ભાવનાથી દેહુ ઉપરથી રાગ ઘટે છે અને દેહથી વિરકત થતાં દેહસંચાગેાની પણ ત્વરાથી નિવૃત્ત થઈ જાય છે. આમ થતાં, પરમ પવિત્ર નિજબ્રહ્મમાં સ્થિતિ થતાં, એ અંતરાત્મા, સવ દુ:ખાથી મુકત થાય છે. પ્રશ્ન ૨૦૯ : આશ્રવ-અનુપ્રેક્ષા કોને કહે છે? ઉત્તર : મિથ્યાત્વ, કષાય વગેરે વિભાવાના કારણથી જ આશ્રવ થાય છે. આશ્રવ જ સંસાર અને સમસ્ત દુ:ખાનુ મૂળ છે એ પ્રકારથી મિથ્યાત્વ કષાયાઢિ આશ્રવામાં થવાવાળાં દોષાનુ ચિ'તવન કરવું અને નિરાશ્રવ, નિજ પરમાત્વતત્વની ભાવના કરવી તેને આશ્રવ-અનુપ્રેક્ષા કહે છે. પ્રશ્ન ૨૦ : આશ્રય-અનુપ્રેક્ષાથી શું લાભ થાય છે ? ઉત્તર : આશ્રવના દોષાતુ ખરાબર જ્ઞાન થતાં અને તેનાથી દૂર થવાના ચિંતવનના ફળસ્વરૂપે, આ આત્મા નિરાશ્રવ, નિજાત્મતત્ત્વના ઉપયોગના અળ વડે આશ્રવેાથી નિવૃત્ત થાય છે અને અનંતસુખ આદિ અનંતગુણાથી ભરપુર સિદ્ધ–અવસ્થાના અધિકારી થઈ જાય છે. પ્રશ્ન ૨૧૧ : સવર અનુપ્રેક્ષા કાને કહે છે? Page #341 -------------------------------------------------------------------------- ________________ ३४२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે પ્રમાણે, વહાણના છિદ્રો બંધ થતાં પાણું અંદર આવતું બંધ થઈ જાય છે અને કિનારા પાસેના ગામે પહોંચી જાય છે તે પ્રમાણે, શુદ્ધાત્મસંવેદનના બળથી, આશ્રવરૂપી છિદ્રો બંધ થઈ જતાં, કર્મોને પ્રવેશ બંધ થઈ જાય છે; જેથી આત્મા અનંતજ્ઞાનાદિથી ભરેલાં મુકિતનગરને પ્રાપ્ત કરી લે છે ઉપર પ્રમાણે, સંવરના ગુણોનું ચિંતવન કરીને પરમસંવરસ્વરૂપ નિજ શુદ્ધ આત્મતત્વની ભાવના કરવી તે સંવરઅનુપ્રેક્ષા છે. પ્રશ્ન ૨૧૨ : સંવર–અનુપ્રેક્ષાથી શું લાભ? ઉત્તર : પરમસંવરસ્વરૂપ, નિજશુદ્ધ, કારણુપરમાત્માની ભાવનાથી આશ્રવની નિવૃત્તિ થાય છે. સંવતત્વ ક્ષમાર્ગનું મૂળ છે, તેની સિદ્ધિ થતાં મેક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન ૨૧૩ઃ નિર્જરા અનુપ્રેક્ષા કોને કહે છે? ઉત્તર : “જેમ અજીર્ણ થવાથી, પેટમાં ભેગે થયેલ બગાડ, આહારનો ત્યાગ, કરી ઔષધિ લેવા વડે બહાર, નિકળી જાય છે અર્થાત્ નિર્જરી જાય છેતેમ અજ્ઞાન વડે થયેલે કર્મસંચય, જ્યારે આત્મા મિથ્યાત્વરાગાદિને છોડીને, સુખદુઃખમાં સમતાધારણરૂપ ઔષધિને સેવે છે, ત્યારે તે કર્મમળરૂપ સંચય દૂર થઈ જાય છે અર્થાત્ નિર્જરી જાય છે અને આત્મા પરમસુખી થઈ જાય છે.” આ પ્રકારે નિર્જરાતત્વનું ચિંતવન કરવું અને સ્વભાવની ભાવના કરવી તે નિર્જરા–અનુપ્રેક્ષા છે. પ્રશ્ન ૨૧૪ ઃ નિર્જરા અનુપ્રેક્ષાથી શું લાભ? ઉત્તર : શુદ્ધોપગરૂપ નિર્જરા પરિણામના બળથી Page #342 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ એકદેશ મુકત થઈ કેમે કરીને, સર્વથા મુક્ત થઈ જાય છે, આ રહસ્થના જ્ઞાતાઓને નિર્જરા અનુપ્રેક્ષાથી કલ્યાણમાર્ગની પ્રગતિ માટે અંતઃ પ્રેરણું મળે છે. પ્રશ્ન ૨૧પ : લેક-અનુપ્રેક્ષા કેને કહે છે? ઉત્તર : લેકની રચનાને વિચાર કરતાં કરતાં, લેકના આવાં આવાં સ્થાનમાં આ જીવ મેહભાવને વશ થઈ અનંતવાર ઉત્પન્ન થયે એવું ચિંતવન કરવું અને સ્વભાવથી અજન્મા અને અનાદિ-સિદ્ધ, રૌતન્યસ્વરૂપ, નિજનિશ્ચયલેકની ભાવના કરવી તેને લેક-અનુપ્રેક્ષા કહે છે. પ્રશ્ન ૨૧૬ : લેકને કેણે બનાવ્યું? ઉત્તર : સમસ્ત દ્રવ્યના સમુહને લોક કહે છે. આખા આકાશમાં, જેટલા દ્રવ્ય દેખાય છે અને અસ્તિત્વમાં છે, તે બધાંય દ્રવ્યના સમુહના પિંડને લેક કહેવાય છે. બધા દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે તેથી લેક પણ સ્વતઃસિદ્ધ છે. તેને કેઈએ બનાવ્યું નથી, મતલબ કે બધા દ્રવ્ય પિતાપિતાના પરિણામ કરે છે તેથી બધા દ્રવ્ય વડે લેક બન્યું છે. પ્રશ્ન ૨૧૭ : લેકને આકાર કે છે? ઉત્તર : સાત પુરૂષે એકબીજાની પાછળ કમર ઉપર હાથ મૂકીને તથા પગ પહોળા કરીને ઉભા રહે અને જે આકાર બને તે આકાર લેક છે માત્ર મેઢા જેટલે આકાર છેડી દે. પ્રશ્ન ૨૧૮ : લેકનું વિસ્તારક્ષેત્ર કેટલું છે? ઉત્તર : લેકને વિસ્તાર ૩૪૩ ઘનરાજ છે. એક રાજ અસંખ્યાત જનને થાય છે. એક ભેજન ૨,૦૦૦ ગાઉને Page #343 -------------------------------------------------------------------------- ________________ ३४४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ગાઉને થાય છે. એક ગાઉ લગભગ અઢી માઈલને થાય છે. લેકને વિસ્તાર લેકના ત્રણ ભાગ કરીને વિશેષપણે સમજ. પ્રશ્ન ૨૧૯ : લેકના ત્રણ ભાગ કયા કયા છે? ઉત્તર : લેકના ત્રણ ભાગ આ પ્રમાણે છે : (૧) અધેલોક (૨) મધ્યલેક (૩) ઉર્વીલોક ! પ્રશ્ન ૨૨૦ : અધલક કયા ભાગને કહે છે? ઉત્તર : દ્રષ્ટાંતમાં જેમ મનુષ્યની નાભિથી નીચેને વિસ્તાર છે તેવી રીતે, લેકના ઠીક મધ્યબિંદુથી નીચેને જેટલું વિસ્તાર છે તેટલા ભાગને અલેક કહે છે. પ્રશ્ન ૨૨૧ : અલેકને વિસ્તાર કેટલે છે? ઉત્તર : અલેકની ઉંચાઈ ઉપરથી નીચે, સાત રાજુ છે. સૌથી નીચે, પૂર્વ-પશ્ચિમ દિશાને વિસ્તાર (જાડાઈ) સાત રાજૂ છે અને ઉપર ઉપર ઘટતે ઘટતે સૌથી ઉપર એક રાજૂ થઈ જાય છે. દક્ષિણ-ઉત્તરને વિસ્તાર (લંબાઈ સર્વત્ર સાત-સાત રાજૂ છે. આ પ્રમાણે અલકને કુલ વિસ્તાર ૪ રાજૂ x ૭ રાજુ x ૭ રાજૂ = ૧૯૬ ઘન (સરેરાશ પહોળાઇ) (ઉંચાઈ) (લંબાઈ) રાજુ પ્રમાણ થાય છે. પ્રશ્ન રરર : મધ્યલેકને વિસ્તાર કેટલું છે? ઉત્તર : લોકના મધ્યભાગથી ઉપર એક લાખ ચાળીસ જને ઉંચે સુધી તથા આડી દિશામાં ચારે બાજુ અસંખ્યાત ચેજના સુધી અર્થાત્ પૂર્વેથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી એક રાજૂપ્રમાણુ મધ્યક છે. પ્રશ્ન ૨૨૩ : ઊર્ધ્વલકનો કેટલો વિસ્તાર છે? Page #344 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३४५ ઉત્તર : ઉદ્ઘલેકની ઉંચાઈ સાત રાજપ્રમાણ છે. તેને પૂર્વ-પશ્ચિમ વિસ્તાર (પહોળાઈ) મધ્યલેકની ઉપર એક રાજૂ પ્રમાણે, ઉપર બીજા સાડાત્રણ રાજૂ જઈએ ત્યારે પાંચ રાજૂ પ્રમાણુ અને બીજા સાડાત્રણ રાજ પ્રમાણ છે. વિસ્તાર સર્વત્ર સાત-સાત રાજૂ પ્રમાણ છે. છે. હવે ઉદ્ઘલેકનું કુલ ક્ષેત્રફળ નીચે પ્રમાણે છે: ૫ + ૧ = ૬. ૬-ર૩ ૩ X ૩ = ૧૦. ૧૦૨ X ૭ = ૭૩ ૭૩ + ૭૩ = ૧૪૭ ઘનરાજ પ્રમાણુ ઊર્ધ્વ લેકને વિસ્તાર છે. પ્રશ્ન રર૪ : ત્રણે લેકને મળીને કુલ વિસ્તાર કેટલે થાય ? ઉત્તર : અલકના ૧૯૬ ઘનરાજ અને ઊર્ધ્વકના ૧૪૭ ઘનરાજૂ એમ બનેને મળીને કુલ વિસ્તાર ૩૪૩ ઘનરાજુ છે, અને આ જ ત્રણે લેકને કુલ વિસ્તાર જાણ. પ્રશ્ન ૨૨૫ : મધ્યલેકને વિસ્તાર ગણતરીમાં કેમ ન લીધો? ઉત્તર : મધ્યલેકની ઉંચાઈ રાજૂની થતીમાં નહીં બરાબર છે, આ કારણથી તેને જુદી રીતે ગણ્ય નથી. મધ્યલકને જે અલ્પ અંશ તે, ઊર્ધ્વકના સૌથી નીચેના અંશની ગણતરીમાં આવી જાય છે પ્રશ્ન ૨૨૬: અલેકમાં કેવી રચના છે? ઉત્તર : દક્ષિણ અને ઉત્તરમાં ત્રણ ત્રણ રાજુ ક્ષેત્ર છેડીને લેકના મધ્યમાં ચૌદ રાજપ્રમાણ ઉંચાઈવાળી એક ત્રસનાડીના વિભાગમાં સાત નરકેની રચના છે. નરકની સાત પૃથ્વીઓ ગણાય છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ३४६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૨૭ : નરકની સાત પૃથ્વીઓની રચના ક્યા પ્રકારે છે? ઉત્તર ઃ આમાં સૌથી ઉપર મેરૂપર્વતના આધારભૂત રત્નપ્રભા નામની પૃથ્વી છે. તેની જાડાઈ એક લાખ એ'શી હજાર ચેાજન છે. તેના ત્રણ વિભાગ છે, ખરભાગ, પ કભાગ અને અખ્ખહુલભાગ. ખરભાગ અને ૫કભાગમાં તે ભવનવાસી અને વ્યંતર દેવાના આવાસ છે, નીચેના અબ્બહુભાગના ખીલેામાં નારકી જીવાના નિવાસ છે. તેની નીચે એક રાજૂ આકાશ છેડીને શરાપ્રભા નામની બીજી પૃથ્વી છે જેની જાડાઈ ખત્રીસ હજાર ચેાજન છે. તેની નીચે એક રાજુ આકાશ છેડીને વાલુકા પ્રભા નામની ત્રીજી પૃથ્વી છે જેની જાડાઈ અઠ્ઠાવીસ હજાર ચેાજન છે. તેની નીચે એક રાજૂ આકાશ છેડીને પંકપ્રભા નામની ચેાથી પૃથ્વી છે જેની જાડાઈ ચાવીસ હજાર ચેાજન છે. તેની નીચે એક રાજૂ આકાશ છેાડીને ધૂમ પ્રભા નામની પાંચમી પૃથ્વી છે જેની જાડાઈ વીસ હજાર ચેાજન છે તેની નીચે એક રાજુ આકાશ છેાડીને તમઃપ્રભા નામની છઠ્ઠી પૃથ્વી છે જેની જાડાઈ સાળ હજાર ાજન છે. તેની નીચે એક રાજૂ આકાશ છેડીને મહાતમઃ નામની સાતમી પૃથ્વી છે જેની જાડાઈ આઠ હજાર ચાજન છે. તેની નીચે એક રાનુ પ્રમાણુ આકાશ છે. પ્રશ્ન ૨૨૮ : શુ' પૃથ્વીના માપ રાક્ષેત્રથી અતિકિત છે ? ઉત્તર : રાજુના માપના પ્રમાણમાં પૃથ્વીનું માપ કાંઇ નહીં ખરાખર છે, તેથી, નીચે એક-એક રાજુ આકાશનુ Page #346 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३४७ વર્ણન કર્યું છે. પ્રશ્ન ૨૨૯ : આ પૃથ્વીઓમાં બીલેની શું વ્યવસ્થા છે? ઉત્તર : આ પૃથ્વીઓમાં પટેલે (બીલરચનાભાગ) ની વ્યવસ્થા નીચે પ્રમાણે છે. પહેલી પૃથ્વીમાં તેર પટલ, બીજીમાં અગીયાર, ત્રીજમાં નવ, ચોથીમાં સાત, પાંચમીમાં પાંચ, છઠ્ઠીમાં ત્રણ અને સાતમીમાં એક છે. પ્રત્યેક પટલમાં બીલની રચના છે. પૃથ્વીમાં જ આ ક્ષેત્રે આવેલાં છે તેમની સપાટી પૃથ્વીની સપાટી સાથે જ એકરૂપ છે, ઉપસેલી નથી. આ કારણથી તેમને બીલ કહેવામાં આવે છે. પ્રશ્ન ૨૩૦ : આ બીલ કેટલાં મોટા છે? ઉત્તર : કોઈ બીલ સંખ્યાત હજાર જન વિસ્તારવાળાં અને કોઈ બીલ અસંખ્યાત હજાર જન વિસ્તારવાળાં છે. પ્રશ્ન ૨૩૧ : કઈ પૃથ્વીમાં કેટલાં બીલ છે? ઉત્તર : પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ બીલ છે, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, જેથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા, અને સાતમીમાં માત્ર પાંચ બીલ છે. આ બધાનું વિશેષ વર્ણન અન્ય ધર્યગ્રંથેથી જાણવું, વિસ્તારભયથી અત્રે લખ્યું નથી.' પ્રશ્ન ૨૩૨ ઃ આ બીલમાં રહેનારા નારકી જ કેવા હોય છે? ઉત્તર : જે જ હિંસાર, નિંદા કરનારા, વિશ્વાસઘાતી, ચેર, ધાડપાડુ, વ્યભિચારી અને અત્યંત તૃષ્ણવાન હોય છે તેઓ મૃત્યુ પામીને નરકગતિમાં જન્મ લે છે. આ નારકી Page #347 -------------------------------------------------------------------------- ________________ ३४८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જીવાને ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે તીવ્ર વેદના રહ્યા કરે છે અને તે વેદના મટવાના કોઈ સાધન હેાતા નથી. તેમના શરીર પણ ભયાનક હાય છે અને તેઓ પરસ્પર લડે છે, કાપે છે, છેદન-ભેદન કરે છે. તેમના શરીર જ હથિયાર બની જાય તેવી ખાટી વિક્રિયાવાળા હેાય છે. તેમનુ આયુષ્ય એછામાં ઓછુ દસ હજાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ સાગરોપમ હોય છે. લડતાં લડતાં શરીરના ટુકડા થઈને પારાની માફક વિખરાઈ જાય છે પરંતુ (આયુષ્ય પુરૂ ન થયુ હાવાથી) મૃત્યુ થતું નથી. પ્રશ્ન ૨૩૩ : જીવ કયા કર્મીના ઉદયથી નારકી થાય છે? ઉત્તર : નરક-આયુ, નરકગતિ વગેરે કર્માંના ઉદયથી જીવ નારકી થાય છે આ કાના અંધ, પેાતાના સ્વરૂપના શ્રદ્ધાનથી વિમુખ રહીને વિષયેાની લ.પટતાના પરિણામેાના નિમિત્તથી થાય છે. પ્રશ્ન ૨૩૪ : નરકભવના દુઃખે થી બચવાના શું ઉપાય છે? ઉત્તર ઃ પાતાના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ કરવી તે નરકભવથી મુક્ત થવાના ઉપાય છે. અપ્ર ૨૩૫ : મધ્યલેાકમાં શી શી રચના છે? ઉત્તર : મધ્યલોક એક રાજુ તીરછા વિસ્તારવાળા છે અને તેના ખરાબર મધ્યમાં સુદર્શન નામના મેરૂપર્યંત છે. તે (પત) જંબુદ્રીપના ઠીક મધ્યમાં છે. જેમાં આપણે રહીએ છીએ તે આ જ જ બુદ્વીપ છે જેના વિસ્તાર એક લાખ યાજન છે. આ દ્વીપના દક્ષિણ દિશામાં કિનારા ઉપર, તે (જબુદ્રીપ) ના ૧૪ ભાગમાં ભરતક્ષેત્ર છે. આ ભરતક્ષેત્રના આપણે રહીએ છીએ. આની ઉત્તરમાં અને ૧& આ ખંડમાં વિસ્તારમાં Page #348 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३४९ ; હિમવાન પ ત છે. ૧૪ વિસ્તારમાં હૈમવતક્ષેત્ર છે, જેમાં હમેશા જઘન્યભાગભૂમિ રહે છે. ૧૯ વિસ્તારમાં માહિમવાન પત છે. ૧૯ વિસ્તારમાં હરિક્ષેત્ર છે જ્યાં સદા મધ્યમાગભૂમિ રહે છે. ૩ વિસ્તારમાં નિષધ પર્વત છે. વિસ્તારમાં વિદેહહોત્ર છે. તેના દેવકુરૂ ઉત્તરપુરૂ નામના ઘેાડા ફોત્રને છોડીને કે જેમાં ઉત્તમ ભાગમિ સદાય રહે છે. આખા વિદેહક્ષેત્રથી શાશ્વત મેાક્ષમા ચાલ્યા કરે છે અને અનેક ભવ્ય જીવા મુક્ત થતાં રહે છે. તીર્થંકર ભગવંતા પણ અહી 'મેશા હોય છે. આ પછી ઉત્તરની બાજુ વિસ્તારમાં નીલપર્વત છે ૧૯ ૩૨ ૧૯ વિસ્તારમાં રમ્યકક્ષેત્ર છે. અહીં સદા મધ્યમ ભાગભૂમિ રહે છે. ૧૮ વિસ્તારમાં રૂકિમ પર્યંત છે ૧૪ વિસ્તારમાં હૅરણ્યવતક્ષેત્ર છે. જ્યા સદાય મધ્યભાગભૂમિ રહે છે. ? વિસ્તારમાં શિખરી પર્યંત છે. ૧૯ વિસ્તારમાં ઐરાવતક્ષેત્ર છે જેમાં ભરતક્ષેત્ર જેવી રચના રહેલી છે. ભરત અરાવત ફોત્રોમાં વચ્ચે વિજ્યાઘ્ધ પત પણ છે. વિદેહમાં, નિષધ અને નીલથી માંડીને મેરૂની નજીક સુધી અમ્બે ગજદન્ત પતા છે. કુલાચલ વગેરે પર્વત ઉપર અકૃત્રિમ જિનભવન અને જિનચૈત્યેા છે. १८० પ્રશ્ન ૨૩૬ : જબુદ્વિપની આગળ શુ છે? ઉત્તર : જબુદ્વિપની આગળ ચારેય બાજુ લવણુસમુદ્ર છે. તેની બન્ને બાજુ વેદિકા છે. આ સમુદ્રના વિસ્તાર એક આજુએ બે લાખ ચેાજન છે. તે ચૂડીના આકારે ગાળ છે. પ્રશ્ન ૨૩૭ : લવણુસમુદ્રથી આગળ શુ છે? ઉત્તર : લવણુસમુદ્રની આગળ ચારે બાજુ ઘાતકીખંડ Page #349 -------------------------------------------------------------------------- ________________ ३५० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका નોમને દ્વિપ છે. તેમાં ઉત્તર-દક્ષિણ દિશામાં, વેદિકાથી વેદિક સુધી ઈવાકાર નામને પર્વત છે જેનાથી ઘાતકીખંડના બે ભાગ થઈ જાય છે. દરેક ભાગમાં સાત ક્ષેત્ર, છ કુલાચલ અને એક (નાને) દરેક મેરૂ પર્વત છે. તેથી ઘાતકીખંડમાં કુલ ચૌદ ક્ષેત્રો, બાર કુલાચલો અને બે (નાના) મેરૂ પર્વતે છે.આમાં વ્યવહાર બધો ભરત ક્ષેત્રના જે જાણ આ દ્વિપનો વિસ્તાર એક બાજુ ચાર લાખ જન છે. આને આકાર પણ ચૂડી જે છે અને આગળ ઉપર દ્વિપસમુદ્ર વગેરેથી તે ઘેરાયેલું છે. પ્રશ્ન ૨૩૮ : ઘાતકીખંડ દ્વીપથી આગળ શું છે? ઉત્તર : ઘાતકીખંડથી આગળ ચારે બાજુએ કાલોદધિ સમુદ્ર છે. તેની બન્ને બાજુ બે વેદિકાઓ છે. તેને વિસ્તાર એક બાજુ આઠ લાખ જન છે. પ્રશ્ન ૨૩૯ : કાલોદધિ સમુદ્રથી આગળ શું છે? ઉત્તર : કાલોદધિ સમુદ્રથી આગળ પુષ્કરવર દ્વીપ છે તેને એક બાજુને વિસ્તાર સોળ લાખ જન છે. તેની વચ્ચે, ચારે બાજુ ગેળાકારરૂપે માનુષત્તર નામને પર્વત છે. તેના પૂર્વાર્ધમાં ઘાતકીખંડ દ્વિીપ જેવી રચના છે. અહીં સુધી જ મનુષ્યલોક છે. આનાથી આગળ ઉત્તરાર્ધમાં તથા આગળ આગળ અસંખ્યાત દ્વિીપ અને સમુદ્રો છે જેમાંના અંતિમ દ્વિીપ અને સમુદ્રને છેડીને બધામાં કુગભૂમિ જે વ્યવહાર છે. પ્રશ્ન ૨૪૦ : અંતિમ દ્વિીપ અને સમુદ્રમાં શી રચના છે? ઉત્તર : સ્વયંભૂરમણ નામને છેલ્લો દ્વિીપ અને સ્વયંભૂરમણ નામને છેલ્લે સમુદ્ર છે જેમાં કર્મભૂમિ જેવી રચના છે પરંતુ તેમાં માત્ર તિર્યચે જ હોય છે. આ દ્વીપ અને Page #350 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३५१ સમુદ્રમાં બહુ જ મેાટી અવગાહનાવાળા ભમરા, વીંછીએ અને મસ્યા જોવામાં આવે છે. મધ્યલોકનું વષઁન ઘણું માટુ છે તે વિશેષપણે ધર્મગ્રંથાથી જાણવું, વિસ્તારલયથી અત્રે તે લખ્યું નથી. પ્રશ્ન ૨૪૧ : મધ્યલોકના વર્ણનથી આપણને શુ પ્રેરણા મળે છે? ઉત્તર : વિદેહની રચનાથી આ એધ મળે છે કે સાક્ષાત્ માક્ષમાગ શાશ્વતા ખુલ્લો જ છે. મધ્યલોકમાં અટ્ટી દ્વીપમાં, નંદીશ્વરદ્વીપમાં, તેરમા દ્વીપમાં અને અન્યત્ર અકૃતિમ ચૈત્યાલયાનું પરિજ્ઞાન થતાં ભક્તિ ઉભરાય છે. સૌથી સારભૂત વાત આ છે કે નિજ શુદ્ધાત્મતત્ત્વના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણુરૂપ સમાધિ ભાવ પ્રગટે તેા સંસારના દુઃખાથી મુક્ત થઈ શકાય છે, નહિ તે મધ્યલોકમાં આવીને પણ અનેક પ્રકારના કુમનુષ્ય અને તિય ચાના ભવ ધારણ કરીને સંસારવૃદ્ધિ થાય છે. આ મનુષ્ય જન્મ અનુપમ છે તેને પામીને ભેદરત્નત્રય અને યથાયાગ્ય અભેદરત્નત્રયની ભાવનાથી પેાતાના નિજ નિશ્ચયલોક સફળ કરો. પ્રશ્ન ૨૪૨ : ઊર્ધ્વલોકમાં શું શું રચના છે? ઉત્તર : સુદન મેરૂપર્યંતની તળેટીથી માંડીને ઉપર લોકના અંત સુધી ઊર્ધ્વલોક કહેવાય છે, જેમાંની સાત રા પ્રમાણ ત્રસનાડીમાં દેવોને આવાસ છે અને સૌથી ઉપર સિદ્ધલોક છે. ઊર્ધ્વ લોકની ત્રસનાડીમાં પહેલા, એકબીજાથી ઉપર ઉપર આઠ કલ્પામાં સેાળ સ્વર્ગ છે. તેની ઉપર ગ્રોવેયકવિમાન છે. તેની ઉપર અનુદ્દેિશ વિમાન, તેની ઉપર અનુત્તર વિમાન, તેની ઉપર સિદ્ધશિલા અને તેની ઉપર સિદ્ધલોક છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी कीका પ્રશ્ન ૨૪૩ : પ્રથમ કલ્પમાં કેવી રચના છે? ઉત્તર : સુદર્શનમેરૂની તળેટીથી ઉપર દોઢ રાજી સુધી પ્રથમ કલ્પ છે. આ કલ્પમાં એકત્રીસ પટલ છે. અર્થાત્ એકત્રીસ જગ્યાએ એકથી ઉપર એક એસ વિમાનાની અવસ્થિતિ છે. જેમકે પહેલા પટલમાં, મધ્યમાં ઋતુનામક ઈન્દ્રવિમાન છે જે મેરૂપ તની તળેટીથી એક વાળની જાડાઈ ખરાખર અંતર છેાડીને અવસ્થિત છે. તેની ચારે દિશાઓમાં ત્રસડ-ત્રેસઠ વિમાના છે. વિદિશાઓમાં ખાસડ-માસ વિમાને છે, વચમાં અનેક વિમાના છે, આ વિમાનો, કોઈ તા સખ્યાત યાજન વિસ્તારવાળા અને ઈ તા અસ ંખ્યાત ચેાજન વિસ્તારવાળા છે. આવી રીતે ઉપરના પટલોમાં પણુ રચના જાણવી. માત્ર દિશાઓમાં અને વિદિશાએમાં એક એક વિમાન એછુ થતુ જાય છે. તેમજ પ્રકીર્ણાંક વિમાનાની સંખ્યા પણ યથાસ ંભવ એછી એછી થતી જાય છે. ઉપર્યુક્ત એકત્રીસ પટલોમાં ઉત્તરદિશા, અજ્ઞેયદિશા અને વાયવ્યદિશાની પક્તિના વિમાના તથા આગ્નેય-ઉત્તરની વચ્ચે અને વાયવ્ય-ઉત્તરની વચ્ચેના પ્રકીર્ણાંક વિમાનાના અધિપતિ ઈશાન-ઈન્દ્ર છે. બાકીના બધા વિમાનાના એટલે કે દક્ષિણ પૂર્વ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય આ પાંચ દિશાઓની પ`ક્તિના વિમાને તથા છ અંતરાલોના પ્રકીર્ણાંક વિમાનાના અધિપતિ સૌધ ઈન્દ્ર છે. સૌધર્મ - ઈન્દ્ર દક્ષિણેન્દ્ર કહેવાય અને ઇશાન-ઇન્દ્ર ઉત્તરેન્દ્ર કહેવાય છે. દક્ષિણેન્દ્રના વિમાના વધુ સંખ્યામાં છે, ઉત્તરેન્દ્રના વિમાના આછા છે. આ બધા વિમાનામાં દેવદેવિયા રહે છે આ દેવોનુ આયુષ્ય ઘણુ ખરૂ એ સાગર સુધીનું હોય છે. દેવિયાનું આયુષ્ય અનેક પલ્યપ્રમાણ હોય છે. ઉપર ઉપરના ३५२ Page #352 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ દેવનું આયુષ્ય વધતું જાય છે. દેવિયે આઠ કલ્પે સુધી જ હોય છે, અને તેમના આયુષ્ય પલ્યપ્રમાણ વધે છે. બધી દેવિયે પહેલા કલ્પમાં જ જન્મે છે. બધા વિમાનમાં અકૃતિમ જિનઅત્યાલય છે. પ્રશ્ન ૨૪૪ : બીજા કલ્પની રચના કેવી છે? ઉત્તર : પ્રથમ કલ્પથી ઉપર દોઢ રાજુ પ્રમાણ સુધી બીજા કલ્પમાં સાત પટલો છે. આમાં દક્ષિણેન્દ્ર સનકુમાર ઈન્દ્ર છે અને ઉત્તરેન્દ્ર મહેન્દ્ર ઈન્દ્ર છે. દક્ષિણ વિભાગના નામ સાનકુમાર સ્વર્ગ છે ઉત્તર વિભાગના નામ માહેન્દ્ર સ્વર્ગ છે. પ્રશ્ન ૨૪૫ : ત્રીજા કલ્પમાં કેવી રચના છે? ઉત્તર : તૃતીય કલ્પમાં ચાર પટલ છે, દક્ષિણ વિભાગના બ્રહ્મસ્વર્ગ કહેવાય છે અને ઉત્તર વિભાગના બ્રહ્મોત્તરસ્વર્ગ કહેવાય છે. બીજ કલ્પથી ઉપર અર્ધા રાજીપ્રમાણ આ કલ્પ આવેલો છે. આ કલ્પને એક જ ઈન્દ્ર છે જેને બ્રહ્મ કહે છે. - પ્રશ્ન ૨૪૬ : ચોથા કલ્પની કેવી રચના છે? ઉત્તર : ત્રીજા કલ્પથી ઉપર અર્ધા રાજુ સુધી એથે કલ્પ આવેલો છે. આમાં બે પટલ છે. તેના દક્ષિણ વિભાગનું નામ લાન્તવસ્વર્ગ છે અને ઉત્તર વિભાગનું નામ કાપિષ્ટ સ્વર્ગ છે. આને લાન્તવ નામને એક જ ઈન્દ્ર છે. પ્રશ્ન ૨૪૭ : પાંચમાં કલ્પની રચના કેવી છે? ઉત્તર : ચોથા કલ્પથી ઉપર અર્ધા રાજુપ્રમાણુ આકાશ સુધી પાંચમે કલ્પ છે. આમાં એક પટલ છે. આના દક્ષિણ ૨૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ ३५४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका વિભાગનું નામ શુક છે અને ઉત્તર વિભાગનું નામ મહાશુક સ્વર્ગ છે. આમાં શુકે નામને એક જ ઈન્દ્ર છે. આ પ્રશ્ન ૨૪૮ : છઠ્ઠા કલ્પની રચના કેવી છે ? ઉત્તર : પાંચમાં કલ્પથી ઉપર અર્ધા રાજીપ્રમાણ આકાશ સુધી છ કલ્પ છે. આમાં પણ એક પટલ છે. આના દક્ષિણ વિભાગનું નામ શતાર સ્વર્ગ છે અને ઉત્તર વિભાગનું નામ સહસ્ત્રાર સ્વ છે. આ કલ્પમાં શતાર નામને એક જ ઈન્દ્ર છે. પ્રશ્ન ૨૪૯ : સાતમાં કલ્પની કેવી રચના છે? ઉત્તર : છઠ્ઠી કલ્પથી ઉપર અર્ધા રાજીપ્રમાણ આકાશ સુધી સાતમે કલ્પ છે. આમાં ત્રણ પટલ છે. આના દક્ષિણ વિભાગનું નામ આનસ્વર્ગ છે અને અધિપતિ આનત નામને ઈન્દ્ર છે. ઉત્તર વિભાગનું નામ પ્રાણત વર્ગ છે અને અધિપતિ પ્રાણુત નામને ઈન્દ્ર છે. પ્રશ્ન ૨૫૦ : આઠમાં કલ્પની રચના કેવી છે? ઉત્તર : સાતમા કલ્પથી ઉપર અર્ધા રાજીપ્રમાણુ આકાશ સુધી આઠમે કલ્પ છે. આમાં ત્રણ પટલ છે આના દક્ષિણ વિભાગનું નામ આરણુસ્વર્ગ છે અને અધિપતિ આરણ નામને ઈન્દ્ર છે. ઉત્તર વિભાગનું નામ અશ્રુતસ્વર્ગ છે અને અધિપતિ અશ્રુત નામને ઈન્દ્ર છે. પ્રશ્ન ૨૫૧ ચૈવેયક વિમાનની રચના કઈ રીતની છે? ઉત્તર : આઠમા કલ્પની ઉપર એક રાજુ પર્યત આકાશમાં ચૈવેયક, અનુદિશ, અનુત્તર, સિદ્ધશિલા અને સિદ્ધલોક છે. કેની રચના નીચે પ્રમાણે છે : Page #354 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३५५ રૈવેયકમાં નવ પટલ છે. ભવ્ય મિથ્યાષ્ટિ જીવ અને અભવ્યમિદષ્ટિ જી ગવેયક સુધીના દેવલોકમાં જન્મ લઈ શકે છે. પરંતુ અભવ્ય જીવ દક્ષિણેન્દ્ર, લોકાન્તિક દેવ, લોકપાલ કે પ્રધાન દિકપાલ થઈ શકતા નથી. ગ્રેવેયકમાં સાધુલિંગને ધારણ કરનારા તપસ્વી જીવે જ ઉત્પન્ન થઈ શકે છે પછી ભલે તેઓ દ્રવ્યલિંગી હોય કે ભાવલિંગી ગ્રેવેયકવાસી દેવે બધા અહમિન્દ્ર હોય છે. પ્રશ્ન રપ : અનુદિશ વિમાનની રચના કેવી છે? ઉત્તર : શ્રેયકથી ઉપર અનુદિશ છે. આમાં પટલ એક છે અને વિમાન નવ છે, એક મધ્યમાં અને આઠ દિશાઓમાં આઠ. આ વિમાનમાં સમ્યગૂદષ્ટિ મુનિઓ જ ઉત્પન્ન થઈ શકે છે. તેઓ બધા અહમિન્દ્ર હોય છે. તેમની આયુ ઓછામાં ઓછી એકત્રીસ અને વધુમાં વધુ બત્રીસ સાગરની હોય છે. પ્રશ્ન ૨૫૩: અનુત્તર વિમાનની રચના કેવી છે? ઉત્તર : અનુદિશથી ઉપર અનુત્તર વિમાને છે. આમાં પટલ એક છે અને વિમાને માત્ર પાંચ છે. મધ્યમાં તે સર્વાર્થસિદ્ધિ નામનું વિમાન છે. પૂર્વમાં વિજ્ય, દક્ષિણમાં વૈજ્યન્ત, પશ્ચિમમાં જ્યન્ત અને ઉત્તરમાં અપરાજિત વિમાન છે. સર્વાર્થસિદ્ધિના દેવેનું આયુષ્ય તેત્રીસ સાગર હોય છે અને તેઓ મનુષ્યને એક ભવ પ્રાપ્ત કરીને મોક્ષ જાય છે. વિજ્યાદિક ચાર વિમાન દેવેનું આયુષ્ય ઓછામાં ઓછું બત્રીસ સાગર અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરનું હોય છે. તેઓ બે ભવાવતારી હોય છે અને બધા અહમિન્દ્ર છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૫૪: સિદ્ધ શિલા કયાં અને કેવી રીતે છે? ઉત્તરઃ સર્વાર્થ સિદ્ધિ વિમાનની ટોચથી બાર યેજન ઉપર સિદ્ધિશિલા છે. આ મનુષ્યલોકથી ઉપર સીધી લીટીમાં છે અને પિસ્તાલીસ લાખ જનના વિસ્તારવાળી છે. તેની જાડાઈ આઠ જન છે. આને આકાર છત્ર જેવો છે. આના ઉપર સિદ્ધ ભગવાન વિરાજમાન નથી પરંતુ આનાથી કાંઈક ઉપર સિદ્ધશિલાના વિસ્તારપ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ ભગવાન વિરાજમાન છે. વચ્ચે વાતાવલય સિવાય બીજી કોઈ રચના નથી. તેથી તેને સિદ્ધશિલા કહે છે. પ્રશ્ન ૨૫૫ઃ સિદ્ધલોકનું સંક્ષિપ્ત વર્ણન શું છે? ઉત્તર ઃ સિદ્ધશિલાની ઉપર વીસ વીસ હજાર થેજન જાડાઈવાળા ઘનેદધિ વાતવલય, ઘનવાલય અને તનુવાતવલય એકબીજાથી ઉપર ઉપર છે. આ તનુવાતવલયના અંત ભાગમાં સિદ્ધ ભગવાન વિરાજમાન છે. જે સાધુઓ મનુષ્યલોકને જે સ્થાનેથી મુક્ત થાય તેની સીધી લીટીમાં ઉપર એક સમયમાં, અહીં લોકના અંત સુધી આવીને સ્થિત થાય છે. અને આ જ લોકને છેડે (અંત) છે. પ્રશ્ન ૨૫૬ : આ ત્રણસો તેતાલીસ ઘનરાજીપ્રમાણ લોક કોના આધાર ઉપર રહેલો છે? ઉત્તરઃ આ લોકની ચારે બાજુએ ઘનેદધિવાતવલય છે. તેના પછી ઘનવાતવલય છે, તેના પછી તનુવાતવલય છે, અને આ વાતવલના આધારે લોક રહેલો છે. આ વાતવલય પણ લેકને જ એક ભાગ છે. વાતવલય વાયુરૂપ હોવાથી તેમને કેઈને આધાર નથી માત્ર આકાશને જ આધાર છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३५७ પ્રશ્ન ૫૭ : આ લેાકાનુપ્રેક્ષાથી શું વિશેષ લાભ છે? ઉત્તર : લાકના આકાર, તેમાંની રચનાએ વગેરેના જ્ઞાનના વિશેષ પરિચયથી ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉપજે છે અને સંસ્થાન આદિના જ્ઞાનથી સંસ્થાનવિચય નામનું ઉત્તમ ધર્મધ્યાન અની શકે છે. પ્રશ્ન ૨૫૮: એધિદુ ભ-અનુપ્રેક્ષા કાને કહે છે ? ઉત્તર ઃ નિજ શુદ્ધાત્મત્તવના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ ધિનું પામવું અત્યંત દુર્લભ છે. પ્રાપ્ત થયેલી આ એધિની અને વૃધ્ધિ દ્રઢતા કરવી જોઈ એ એવુ' ચિંતવન કરવું અને સમાધિસન્મુખ થવું તેને આધિદુભ-અનુપ્રેક્ષા કહે છે. પ્રશ્ન પ૮ : દ્ધિ અત્યંત દુર્લભ કેવી રીતે છે ? ઉત્તર : આ જીવે અનાદિકાળથી તે એકેન્દ્રિયમાં રહીને જ અનંતકાળ વ્યતીત કર્યાં છે, વળી સુયાગ પ્રાપ્ત થતાં ઉત્તરાત્તર દુર્લભ દ્રીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, અસની, પંચેન્દ્રિય-સંગી, મનુષ્યભવ, ઉત્તમદેશ, ઉત્તમકુળ, ઇન્દ્રિયાનું સામર્થ્ય, દીર્ઘ - આયુષ્ય, પ્રતિભા, ધ શ્રવણ, ધ - ગ્રહણ, ધર્મશ્રદ્ધાન, વિષયસુખાની નિવૃત્તિ, કષાયેાની નિવૃત્તિ અને રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. તેથી આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને આત્માચરણરૂપ બોધિ દુર્લભ છે. પ્રશ્ન ૨૬૦: આ જીવે નીચ ગતિમાં રહીને અનંત પરિવર્તન શા માટે કર્યાં ? ઉત્તર: મિથ્યાત્વ, વિષયે:ની આસક્તિ, કષાય વગેરે પિરણામેાને કારણે આ જીવની નીચી દશા થઈ. Page #357 -------------------------------------------------------------------------- ________________ ३५८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૬૧ : બોધિ પ્રાપ્ત થયા પછી જે પ્રમાદ રહી જાય તે શું વાંધો આવે? ઉત્તર : અત્યંત દુર્લભ રત્નત્રયરૂપ બધિને પામીને પણ જે પ્રમાદ કર્યો તે સંસારરૂપી ભયાનક વનમાં દીન થઈને લાંબા કાળ સુધી ભવભ્રમણનાં દુઃખ ભેગવવાં પડશે. પ્રશ્ન રદર: બેધિ અને સમાધિમાં શું તફાવત છે? ઉત્તર : જે જીવને સમ્યગદર્શન નથી, તેને સાયગદર્શન, સમ્યગજ્ઞાન સમ્યગુચારિત્રની પ્રાપ્તિ થવી તેને બેધિ કહે છે, અને રત્નત્રયને ધારી રાખીને તેની વૃદ્ધિ કરવી અને ભવાંતરમાં સાથે લઈ જવું તેને સમાધિ કહે છે. નિર્વાણ પ્રાપ્ત કરી લેવું તેને પરમસમાધિ કહે છે. પ્રશ્ન ર૬૩ઃ ધર્માનુપ્રેક્ષા કોને કહે છે? ઉત્તર : ધર્મ વિના જ આ જીવ સહજ સુખથી દૂર રહ્યો થકે, ઈન્દ્રિયાભિલાષાજનિત દુઃખને સહન કરી ૮૪ લાખ નિમાં ભ્રમણ કરી રહ્યો છે. જ્યારે આ જીવ ધર્મનું શરણ લે છે ત્યારે રાજાધિરાજ, ચકવતી, દેવેન્દ્ર જેવા ઉત્કૃષ્ટ પદોનું સુખ ભોગવીને, અભેદરત્નત્રયભાવનારૂપ પરમધર્મના પ્રસાદથી અરિહંત થઈ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે, ધર્મની ઉત્કૃષ્ટતાનું ચિંતવન કરીને આચરણ કરવું તેને ધર્માનુપ્રેક્ષા કહે છે. પ્રશ્ન ૨૬૪ : ધર્મનું સ્વરૂપ શું છે? ઉત્તર : ધર્મનું સ્વરૂપ અનેક પ્રકારે વર્ણવ્યું છે તે કમથી લખીએ છીએ. આમાં મુખ્ય કરીને આગળ-આગળ Page #358 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३५९ કહેલું સ્વરૂપ તે વ્યવહારધર્મીનુ અથવા બાહ્યધર્મ નુ જાણવુ. (૧) અખંડ ચૈતન્યસ્વાભાવને ધર્મ કહે છે. (૨) અખંડ ચૈતન્યસ્વભાવને સર્વથા અનુરૂપ પિરણામ તેને ધર્મ કહે છે. (૩) મેાહક્ષેાભથી સથા રહિત પરિણામને ધર્મ કહે છે. (૪) રાગદ્વેષની આધારહિત પરમ અહિંસાને ધમ કહે છે. (૫) નિજશુદ્ધાત્માના શ્રદ્ધાન-જ્ઞાન આચરણરૂપ અભેદ રત્નત્રયને ધર્મ કહે છે. (૬) શુદ્ધાત્માના સંવેદનને ધર્મ કહે છે. (૭) શુદ્ધાત્માના અવલંબનને ધર્મ કહે છે. (૮) શુદ્ધાત્મતત્ત્વના ઉપયેગને ધર્મ કહે છે. (૯) શુદ્ધાત્મતત્ત્વની ભાવનાને ઉપયાગ કહે છે. (૧૦) શુદ્ધાત્મતત્વની પ્રતીતિ-ષ્ટિને ધર્મ કહે છે. (૧૧) ઉત્તમ ક્ષમા વગેરે દશ વિશુદ્ધ ભાવાને ધર્મ કહે છે. (૧૨) જીવાદિ તત્ત્વાના સાચા શ્રદ્ધાન, સાચા જ્ઞાન અને અત્રતના ત્યાગરૂપ ભેદરત્નત્રયને ધર્મ કહે છે. (૧૩) જે દુઃખાથી છેડાવીને ઉત્તમ સુખમાં લઈ જાય તેને ધર્મ કહે છે. (૧૪) સમતા, વન્દના વગેરે સાધુના છ આવશ્યકીનુ પાલન કરવું તેને ધર્મ કહે છે. (૧૫) દેવપૂજા, ગુરુપાસ્તિ વગેરે શ્રાવકના છ કન્યાનું પાલન કરવું તેને ધર્મ કહે છે. (૧૬) જીવયા કરવી તેને ધમ કહે છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ३६० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૬૫ : પરીષહુજય નામના ભાવસ વરિવશેષ કાને કહે છે? ઉત્તર : અનેક પરીષહા, વેદનાએ વગેરેના તીવ્ર ઉદ્ભય થવા છતાં પણ સુખ દુઃખ, લાભ-અલાભ વગેરેમાં સમતાપરિણામ દ્વારા, કે જે સવર અને નિરાનુ કારણ છે, નિજ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન સહાજ-આનદથી ચલિત ન થવુ તેને પરીષહય કહે છે. પ્રશ્ન ૨૬૬ : પરીષહુજય કેટલાં પ્રકારના છે ? ઉત્તર : પરીષહુજય આવીસ પ્રકારનાં છે : (૧) ક્ષુધા પરીષહજય (૨) તૃષાપરીષહજય (૩) શીત પરીષહેજય (૪) ઉષ્ણુ પરીષહજય (૫) ર્દશમશક પરીષહજય (૬) નાન્ય પરીષહુજય (૭) અરિત પરીષહય (૮) શ્રીપરીષહુજય (૯) ચર્ચાપરીષહજય (૧૦) નિષધા પરીષહજય. (૧૧) શમ્યા પરીષહય. (૧૨) આક્રોશપરીષહજય (૧૩) વધુ પરીષહજય (૧૪) યાચના પરીષહુજય (૧૫) અલાભ પરીષહુજય (૧૬) રાગ પરીષહજય (૧૭) તૃણસ્પશ પરીષહજય (૧૮) મલપરીષુજય(૧૯) સત્કાર પુરસ્કાર પરીષહુજય (૨૦) પ્રજ્ઞા પરીષહજય (૨૧) અજ્ઞાન પરીષહેજય (૨૨) અનુન પરીષહજય. પ્રશ્ન ૨૬૭ : ક્ષુધા પરીષહજયનું સ્વરૂપ શું છે ? ઉત્તર : મહિના, બે મહિના, ચાર મહિના, છ મહિના સુધીના ઉપવાસ થવા છતાં અથવા એક વર્ષ સુધી આહાર ન કરવા છતાં અથવા અનેક પ્રકારની તપસ્યાએથી શરીર દુળ થવા છતાં ક્ષુધાની વેદનાને લીધે પેાતાના વિશુદ્ધ ધ્યાનથી ચલિત Page #360 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३६१ ન થવું અને મોક્ષમાર્ગમાં વિશેષ ઉત્સાહથી પ્રવર્તવું તે સુધાપરીષહજ્ય છે. સાધુ-મહારાજે તે સમયે એમ વિચાર કરે છે કે પરતંત્રતાથી નરક ગતિમાં સાગરે સુધી ભૂખ વેઠી, તિર્યંચ પર્યાયમાં પરવશ થઈને તથા મનુષ્ય પર્યાયમાં જેલ વગેરેમાં રહીને અનેક ભૂખ–વેદનાઓ સહન કરી તે અહીં તે આ વેદના શું છે ? જ્યારે હું સ્વતંત્ર, આત્માધીન છું ઈત્યાદિ. પ્રશ્ન ૨૬૮: તૃષાપરીષહજય કેને કહે છે ? ઉત્તર : પ્રતિદિન ભિક્ષાચર્યા કરવા છતાં પણ કડ, કઠણ તીખે વગેરે યથાપ્રાપ્ત ભેજન મળવા છતાં પણ, આતાપના વગેરે તપસ્યા કરવા છતાં પણ, સ્નાન–સંસ્કાર આદિને ત્યાગ કર્યા છતાં પણ જે સાધુજને આત્મધ્યાનથી ચલિત થતાં નથી અને સંતેષજળથી તૃપ્ત રહે છે તેમને તૃષાપરીષહ થયે કહેવાય છે. પ્રશ્ન : ૨૬૯ શીત પરીષહજય કોને કહે છે? ઉત્તર: કડકડતી ઠંડીમાં પણ, બરફ વગેરેની વચ્ચે ખુલ્લા મેદાનમાં આત્મસાધના માટે રહેવા છતાં પણ, પૂર્વે આરામાદિ કરેલાં તેનું સ્મરણ ન કરતાં, નરકાદિની શીતવેદનાનું પરિજ્ઞાન કરીને, જે સાધુજને, શીતવેદનાને લીધે આત્મસાધનાથી ચલિત નથી થતાં, તેમને શીતપરીષહજય થયે કહેવાય છે. પ્રશ્ન : ૨૭૦ ઉણપરીષહજય કોને કહે છે? ઉત્તર : ધોમધખતા ઉનાળામાં તપી ગયેલાં રસ્તા ઉપર વિહાર કરવા છતાં, ભયંકર ગરમીવાળા વનમાં રહેવા છતાં પણ અને એવા અન્ય પ્રસંગોમાં, ભેદવિજ્ઞાનના બળથી, સમતાપરિણામમાં સ્થિર રહેવું તે ઉષ્ણ પરીષહ છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ३६२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૭૧ . દેશમશપરીષહજ્ય કેને કહે છે? ઉત્તર : ડાંસ, મચ્છર, વીંછી, કીડી વગેરેના કરડવાથી ઉત્પન્ન થયેલી વેદનાને, આત્મિક-આનંદના અનુરાગવશ સમતાથી સહન કરવાને દેશમશકપરીષહ કહે છે. પ્રશ્ન ૨૭ર ના પરીષહજય કોને કહે છે? ઉત્તર : સ્ત્રીનિરીક્ષણ વગેરે ચિત્તને મલિન કરનાર અનેક કારણે ઉપસ્થિત થતાં પણ, સહજસ્વરૂપની સાધક એવી નગ્નરૂપે રહેવાની પ્રતિજ્ઞાને સ્થિર કરી નિર્વિકારી રહેવું તેને નાખ્યપરીષહજય કહે છે. પ્રશ્ન ૨૭૩ : સ્ત્રીપરીષહય કોને કહે છે? ઉત્તર : રૂપ, યૌવન, ગર્વ આદિથી ઉન્મત્ત સ્ત્રીઓ દ્વારા એકાંતમાં હાવભાવાદિ ચેષ્ટાઓ થવા છતાં પણ નિર્વિકાર રહેવું તે સ્ત્રીપરીષહજ્ય છે. પ્રશ્ન ૨૭૪ : અરતિપરીષહ કેને કહે છે? ઉત્તર : અનિષ્ટ પદાર્થોને સમાગમ થવા છતાં પણ, પૂર્વે કરેલી રતિનું સ્મરણ ન કરતાં, ગ્લાનિ, વિરોધ આદિને ભાવ ન કરે અને આત્મસાધનામાં લાગી રહેવું તેને અરતિપરીષહ કોને કહે છે. પ્રશ્ન ર૭પ = ચર્ચાપરીષહજય કેને કહે છે? ઉત્તર : ગુરૂજનોની દીર્ઘકાળ સુધી સેવા કરવાથી દૃઢ થયાં છે જ્ઞાન, બ્રહ્મચર્ય, વૈરાગ્યાદિ ભાવે જેના એવા સાધુને, શ્રીગુરૂવડે એકલા વિહાર કરવાની આજ્ઞા મળતાં, પગમાં કાંટા, કાંકરા વગેરે અણીદાર વસ્તુઓ વાગે ત્યારે પૂર્વે અનુભવેલી Page #362 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३६३ સવારીનું સ્મરણ ન કરવું અને સમતાથી વેદનાને કરીને આત્મચર્યામાં ઉત્સાહવાળા રહેવું તેને ચર્ચા પરીષહુજય કહે છે. પ્રશ્ન ૨૭૬ : નિષદ્યાપરીષહજય કોને કહે છે? ઉત્તર ઃ ભયંકર વનમાં, કાંકરાવાળા કે નિર્જન-ખડેર પ્રદેશેામાં ધ્યાન કરતી સમયે વ્યાધિ, ઉપસ વગેરે બાધાઆને સમતાથી સહન કરીને આસનથી અને કાયાત્સથી ચલાયમાન ન થવું અને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું તેને નિષદ્યાપરીષહજય કહે છે. પ્રશ્ન ૨૭૭ : શય્યાપરીષહજય કોને કહે છે? ઉત્તર : સ્વાધ્યાય વગેરે આવશ્યક કબ્યા કરતાં ઉત્પન્ન થયેલા થાકને ઉતારવા ત્રીકોણાદિ આકારવાળા કહેણુ પથ્થરોવાળી ભૂમિ ઉપર એક પડખે કે સીધા સૂઈ જતાં ખેદ ન માનવેા તેને શય્યા પરીષહુજય કહે છે. સાધુજના આવા સમયે આકુળતા કરતા નથી, જેમકે, આ જંગલ હિંસક જંતુઓથી ભરેલું છે માટે અહીંથી જલદી નિકળી જવુ જોઈએ અથવા રાત કયારે પુરી થશે ઈત્યાદિ. પ્રશ્ન ૨૭૮ : આક્રોશપરીષહય કોને કહે છે? ઉત્તર : અન્ય જના દ્વારા, હૃદયસાંસરા ઉતરી જાય તેવા મ ભેદી વચના, અપશબ્દો વગેરેના પ્રયાગ થવા છતાં પણ, પ્રતિકાર કરવાની શક્તિ હાવા છતાં પણ તેમને ક્ષમા આપવી અને પેાતાનામાં વિકાર ઉત્પન્ન ન થવા દેવા તે આક્રોશપરીષહજય છે. પ્રશ્ન ૨૭૯ : વધપરીષહુજય કોને કહે છે ? Page #363 -------------------------------------------------------------------------- ________________ ३६४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : કોઈ ચોર, ડાકુ, દુશ્મન વગેરે દ્વારા મારઝૂડ, પ્રાણઘાત વગેરે થવા છતાં પણ અવધ્ય આત્મસ્વરૂપના અનુભવમાં સ્થિર રહેવું તેને વધારીષહજય કહે છે. પ્રશ્ન ૨૮૦ : યાચનાપરીષહજય કેને કહે છે ? ઉત્તર : ગમે તેટલી, રેગ કે ભૂખની વેદના થવા છતાં પણ ઔષધ-આહારની યાચના કે ઈશારે આદિ ન કરવાં અને ચૈતન્યસ્વભાવના વૈભવની દૃષ્ટિથી સંતુષ્ટ રહેવું તેને યાચનાપરીષહજય કહે છે. પ્રશ્ન ૨૮૧ : અલાભપરીષહજય કેને કહે છે ? ઉત્તર : ગમે તેટલી વેદનાને પ્રસંગ આવી પડયાં છતાં પણ, ઔષધ આહાર વગેરેને અલાભ થવા છતાં પણ, લાભ કરતા અલાભ જ કલ્યાણકારી જાણુને ધીરજ ન છોડવી અને આત્મલાભથી તૃપ્ત રહેવું તેને અલાભપરીષડજય કહે છે. પ્રશ્ન ૨૮૨ : રેગપરીષહજય કોને કહે છે ? ઉત્તર : કષ્ટ વગેરેને અનેક પ્રકારે દેવાવાળા દુઃસહ રેગો થવા છતાં, દ્ધિબળથી તે નિવારવાની શક્તિ હવા છતાં, નિર્વિકલ્પ સમાધિની રુચિને કારણે, પ્રતિકાર ન કરે અને સમતાથી રહીને, નિરામય આત્મસ્વભાવના લક્ષ્યથી ચલિત ન થવું તે રોગપરીષહજ્ય છે. પ્રશ્ન ૨૮૩ : તૃણસ્પર્શપરીષહજય કોને કહે છે ? ઉત્તર : અણીવાળું ઘાસ, કાંકરાવાળી પથ્થરમય ભૂમિ, શિલા વગેરે પર વિહાર કે વ્યાધિથી ઉત્પન્ન થયેલ શ્રમના નિવારણ અર્થે બેસતી-સૂતી વખતે ખેદ ન માનો અને સ્વરૂપસ્પર્શ તરફ ધ્યાન રાખવું તેને તૃણસ્પર્શ પરીષહજ્ય કહે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ ३६५ પ્રશ્ન ૨૮૪ : મળપરીષહજય કેને કહે છે? ઉત્તર : પરસેવાના મેલથી દાદર, ખૂજલી, ખરજવું વગેરેની અનેક વેદનાઓ થવા છતાં તે પીડા તરફ લક્ષ્ય ન દેવું, જીવદયાના ભાવથી ખંજવાળવું, ઘસવું વગેરેમાં ન પ્રવતી કર્મમળ દૂર કરવાવાળા સ્વાનુભવરૂપ તપમાં લીન રહેવું તેને મળપરિષહજ્ય કહે છે. પ્રશ્ન ૨૮૫: સત્કારપુરસ્કાર પરીષહજય કેને કહે છે? ઉત્તર : બીજા દ્વારા પ્રશંસા, સન્માન વગેરે થતાં પ્રસન્ન ન થવું અને નિંદા, અપમાન વગેરે થતાં ક્રોધ ન કરે, અનેક ચતુરાઈ, તપ વગેરે હોવા છતાં મને કેઈમાનતું નથી એ ભાવ ન લાવ અને નિજ ચૈતન્યસ્વભાવના મહિમમાં લાગી રહેવું તે સત્કારપુરસ્કાર પરીષહજય છે. પ્રશ્ન ૨૬ : પ્રજ્ઞાપરીષહજ્ય કેને કહે છે? ઉત્તર : મિથ્થાબુદ્ધિવાળાઓ ઉપર વિજય પ્રાપ્ત થવા છતાં પણ, અનેક વિદ્યામાં પારંગત હોવા છતાં પણ ગર્વ ન કરે અને નિજવિજ્ઞાનઘન સ્વભાવમાં ઉપયુક્ત રહેવું તેને પ્રજ્ઞા પરિષહજ્ય કહે છે. પ્રશ્ન ૨૮૭: અજ્ઞાનપરીષહજય કોને કહે છે? ઉત્તર : અનેક પ્રકારનાં તપ દીર્ઘકાળ સુધી કર્યા છતાં પણ મને અવધિજ્ઞાન વગેરે વિશિષ્ટ જ્ઞાન ન થયાં, ઉલટા લોકો મને મંદબુદ્ધિ, મૂર્ખ વગેરે કહે છે એ આદિ પ્રકારે અજ્ઞાનજનિત ખેદ ન કરે અને જ્ઞાન સામાન્ય સ્વભાવની દૃષ્ટિ દ્વારા પ્રસન્ન રહેવું તેને અજ્ઞાનપરીષહ કહે છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ३६६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૮૮ : અદર્શનપરીષહજય કોને કહે છે? ઉત્તર : ઉપવાસ વગેરે અનેક પ્રકારની મહાન તપસ્યા કરવા છતાં હજુ સુધી કોઈ અતિશય, પ્રાતિહાર્ય વગેરે પ્રગટ થયા નહીં, એમ લાગે છે કે આ શાસ્ત્રોમાં વર્ણવેલા મહાન ઉપવાસ વગેરે તપના માહાસ્યથી પ્રતિહાર્ય કે જ્ઞાનાતિશય પ્રગટે છે તે અસત્ય છે, તપ કરવું નિષ્ફળ છે, એવા ભાવ ન થવા દેવા અને સત્યશ્રદ્ધાનથી ચલિત ન થવું તથા આત્મશ્રદ્ધાનમાં ઉપયુક્ત રહેવું તે અદશનપરીષહજ્ય છે. પ્રશ્ન ૨૮૯ : સાધુને એક સમયમાં વધારેમાં વધારે કેટલાં પરીષહેને જ્ય થઈ શકે ? ઉત્તર : સાધુને વધારેમાં વધારે એક સમયે ઓગણસ પરીષહાને ય થાય. ત્રણ પરીષહે એટલા માટે ઓછા થઈ જાય છે કે એક સમયે શીત–ઉણમાંથી એક જ પરીષહ હોય અને નિષદ્યા, ચર્યા અને શય્યામાંથી એક જ પરીષહ હેય. પ્રશ્ન ૨૯૦ : પરીષહજ્યથી શું શું લાભ છે? ઉત્તર : પરીષહજયના લાભે આ પ્રકારે છેઃ (૧) દુઃખના અભ્યાસ વિના થયેલું જ્ઞાન દુઃખ ઉપસ્થિત થતાં નાશ પામે છે પરંતુ દુઃખમાં પણ ધૈર્ય ધારણ કરીને પરીષહજ્યના અભ્યાસીનું જ્ઞાન ભ્રષ્ટ થઈ શકતું નથી માટે પરીષહજ્યથી જ્ઞાનની દ્રઢતાને લાભ છે. (૨) કમેને ઉદય થઈ (નવીન કર્મબંધ થયા વિના) ટળી જાય છે. (૩) પૂર્વકૃત કર્મોની નિર્જરા થઈ જાય છે. (૪) નવીન અશુભ કર્મોને અને ચચિત શુભકર્મોને સંબર થાય છે. (૫) સદા નિઃશંક્તિ Page #366 -------------------------------------------------------------------------- ________________ गाथा ३५ રહેવું (૬) આગામી ભયથી મુક્ત રહેવું. (૭) દૌર્ય, ક્ષમા, સંતોષ વગેરેની વૃદ્ધિથી આ લેકમાં સુખી રહેવું. (૮) પાપ પ્રકૃતિએને નાશ થઈને પલેકમાં અનેક અભ્યદયનું મળવું. (૯) સર્વ સંસાર-દુઃખોથી રહિત, પરમાનંદમય મોક્ષ પદની પ્રાપ્તિ. આ વગેરે અનેક લાભ પરીષહયય કરવાથી થાય છે. પ્ર ૨૯૧ : ચારિત્ર નામને ભાવસંવરવિશેષ કેને ઉત્તર : નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં અવસ્થિત રહેવું તે ચારિત્ર છે. પ્રશ્ન ૨૨ : ચારિત્રના કેટલાં ભેદ છે? ઉત્તર : ચારિત્ર પરમાર્થથી તે એક જ પ્રકારે છે, પરંતુ તેની અપૂર્ણતા-પૂર્ણતા આદિની દૃષ્ટિથી તે પાંચ પ્રકારનું છેઃ ૧) સામાયિક (૨) દેપસ્થાપના (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂક્ષ્મસામ્પરાય પિ યથાખ્યાત-ચારિત્ર. પ્રશ્ન ર૪ઃ સામાયિક ચારિત્ર કેને કહે છે? ઉત્તરઃ સર્વ જી મૈતન્ય સામાન્યસ્વરૂપ છે, સર્વે સમાન છે એ ભાવના દ્વારા સમતા પરિણામ થવાં, સ્વરૂપાનુભવના બળથી શુભ-અશુભ સંકલ્પ-વિકલ્પ જાળથી રહિત સમાધિભાવ ઉપજો નિવિકાર નિજચૈતન્યસ્વરુપના અવલંબનથી રાગદ્વેષથી રહિત થવું, સુખદુઃખ, લાભ અલાભ જીવન મૃત્યુમાં મધ્યસ્થ થવું અને વિકલ્પરહિત પરમનિવૃત્તિરૂપ વ્રત પાળવું તેને સામાયિક ચારિત્ર કહે છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ३६८ द्रव्य संग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૯૪ : છેદો પસ્થાપના ચારિત્ર કોને કહે છે? ઉત્તરઃ સર્વવિકલ્પપરિત્યાગરૂપ સામાયિકમાં સ્થિત ન રહી શક્તાં અહિંસાવ્રત, સત્યવ્રત, અચૌર્યવ્રત, બ્રહ્મયર્યવ્રત, અપરિગ્રહવ્રત આ પાંચ પ્રકારના વતે દ્વારા પાપોથી નિવૃત્ત થઈને પિતાને પિતાના શુદ્ધાત્મતત્વની સન્મુખ કરવું તેને છેદોપસ્થાપના ચારિત્ર કહે છે. અથવા, ઉક્ત પાંચ પ્રકારના મહાવતેમાં કોઈ દોષ લાગતાં, વ્યવહાર પ્રાયશ્ચિશ્રત્ત અને નિશ્વશ્રય પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધ થઈને નિજશુદ્ધ આત્મતત્વની સન્મુખ થવું તેને છેદો પસ્થાપના ચારિત્ર કહે છે. પ્રશ્ન ૨૫ : પરિહારવિશુદ્ધિ ચારિત્ર કેને કહે છે? ઉત્તર : રાગાદિપિકને વિશિષ્ટ પદ્ધતિથી ત્યાગ કરવા દ્વારા આત્માની એવી નિર્મળતા પ્રગટ કરવી જેથી એક ત્રાદ્ધિવિશેષ પ્રગટ થાય છે જેથી વિહાર દરમ્યાન કેઈ પણ જીવને જરા પણ બાધા ન પહોંચે તેને પરિહારવિશુદ્ધિ ચારિત્ર પ્રશ્ન ૨૯૬ : સૂક્ષ્મસામ્પરાય ચારિત્ર કેને કહે છે? ઉત્તર : સૂક્ષ્મ અને સ્વાનુભવગમ્ય નિજ શુદ્ધ આત્મતત્ત્વના સંવેદનરૂપ જે ચારિત્રથી બાકી રહેલા સંજવલન લેભને પણ ઉપશમ કે ક્ષય થાય તેને સૂક્ષ્મ-સામ્પરાય ચારિત્ર કહે છે. પ્રશ્ન ૨૯૭ : યથાખ્યાત ચારિત્ર કેને કહે છે? ઉત્તર : જેવું સ્વભાવથી સહજ શુદ્ધ કષાયરહિત આત્માનું સ્વરૂપ છે તેવું ખ્યાત એટલે પ્રગટ થઈ જાય તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ३६९ गाथा ३६ પ્રશ્ન ૨૯૮ : ઉકત ભાવસ વર વિશેષાથી માત્ર પાપકમાંના જ સંવર થાય છે કે પુણ્યકર્મોને પણ સંવર થાય છે? ઉત્તર : નિશ્ચયરત્નત્રયના સાધક વ્યવહારરત્નત્રયરૂપ શુભેાપયેાગમાં થયેલા ભાવસ વવિશેષ મુખ્યપણે પાપ કર્માંના સંવરનું કારણ છે. વ્યવહારરત્નત્રય દ્વારા સાધ્ય નિશ્ચય રત્નત્રયરૂપ શુદ્ધોપયોગમાં થયેલા ભાવસંવર વિશેષ પાપ-પુણ્ય અને પ્રકારના કર્મના સંવર કરવાવાળાં હાય છે. આ પ્રકારે સવર તત્ત્વનું વર્ણન કરીને હવે નિરા તત્ત્વનું વર્ણન કરે છેઃ जह कालेण तवेण य मुत्तरस कम्मपुग्गलं जेण । भावेण सडदि या तस्सडणं चेदि णिफ़री दुविहा ॥ ३६ मन्वय जेण भापेण जहकालेण य तवेण भुत्तरस कम्मपुज़लं सडदि च तस्सडनं इति णिजरा दुविहा या । અનુવાદ : જે આત્મપરિણામથી, સમય પાકતાં કે તપસ્યા દ્વારા ભગવાઈ ગયો છે રસ જેના, એવું પુદ્ગલકમ ખરી પડે છે, તે કર્મ પુદ્ગલેાનુ (આત્મપ્રદેશેથી) ખરી પડવું તે નિર્જરા છે, તે બે પ્રકારની જાણવી. પ્રશ્ન ૧ : કયા આત્મપરિણામથી કર્મ પુદ્ગલની નિર્જરા થાય છે? ઉત્તર ઃ નિવિકાર ચૈતન્યચમત્કારમાત્ર નિજસ્વભાવના સંવેદનથી ઉત્પન્ન, સહજ આનંદરસના અનુભવ કરવાવાળા પરિણામથી કર્મ પુદૂગલની નિર્જરા થાય છે. ૨૪ Page #369 -------------------------------------------------------------------------- ________________ ३७० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨ : પિતાને સમય પાકતાં ફળ આપીને ખરી જવાવાળાં કર્મોની નિર્જરામાં પણ શું શુદ્ધાત્મસંવેદનપરિણામની જરૂર છે? ઉત્તર : જરૂર તે નથી, પરંતુ સમય પાકતાં થવાવાળી નિર્જરા પણ જે શુદ્ધાત્મસંવેદનપરિણામ સહિત થાય છે તે સંવરપૂર્વકની નિર્જરા થવાથી મોક્ષમાર્ગવાળી (અવિપાક, બુદ્ધિપૂર્વા) નિર્જરા કહેવાય છે. પ્રશ્ન ૩ : જે અશુદ્ધ-સંવેદન સહિત સમય પાકતાં થવાવાળી નિર્જરા થાય તે તે શું નિર્જરા નથી? ઉત્તર : અશુધસંવેદન સહિત યથાકાળ જે નિર્જ થાય છે તે અજ્ઞાની જનેની નિર્જશ છે. તેવી નિર્જરાને સામાન્ય રીતે “ઉદય’ શબ્દથી કહેવામાં આવે છે. તેમાં ખરે છે તો થોડાં દ્રવ્યકર્મો અને બહુ વધારે દ્રવ્યકર્મોને બંધ થાય છે. આ મોક્ષમાર્ગ–સંબંધી નિર્જરા નથી, અને આ પ્રકરણમાં તે (સવિપાક, અબુદ્ધિપૂર્વા) નિર્જરા વિવક્ષિત નથી. પ્રશ્ન ૪ : અજ્ઞાની જીવને, કાળ પાડ્યાં પહેલાં પણ નિર્જરા તે થાય છે, તેને શું કહેશે? ઉત્તર : આ પ્રકારે ઉદયકાળ પહેલાં થતી નિર્જરાને ઉદીરણું કહે છે. આ ઉદીરણ અશુભ-પ્રકૃતિઓની થાય છે, અજ્ઞાની જીવ તે વખતે સંકલેશપરિણામને વશ થાય છે અને અધિક વેદના ઉત્પન્ન કરતી જાય છે. પ્રશ્ન ૫ : તપ વડે સમય પાક્યાં પહેલાં કર્મો કેમ ખરી જાય છે? Page #370 -------------------------------------------------------------------------- ________________ गाथा ३६ ३७१ ઉત્તર : ઈચ્છાનિધિને તપ કહે છે, જ્યારે ઈચ્છા કે નેહરૂપ ચિકાશ ન રહે ત્યારે કર્મસમૂહ રેતીની માફક સ્વયં ખરી પડે છે. પ્રશ્ન ૬: કર્મસમૂહ ગમે તેમ ખરી પડે છે કે કઈ વ્યવસ્થા સહિત ખરે છે? ઉત્તર : કર્મ દ્રવ્ય શ્રેણિનિજરના કમથી ખરી પડે છે. આ શ્રેણિનિર્જરાનું સ્વરૂપ લબ્ધિસાર–ક્ષપણુસાર ગ્રંથેથી જાણવું અહીં વિસ્તારભયથી લખ્યું નથી. પ્રશ્ન ૭ : નિર્જરા કેટલા પ્રકારની છે? ઉત્તર ઃ નિર્જરાના બે પ્રકાર છે ભાવનિર્જરા અને દ્રવ્યનિર્જરા. પ્રશ્ન ૮ : ભાવનિર્જરા કોને કહે છે? ઉત્તર : જે આત્મપરિણામથી કર્મો ખરી પડે તે આત્મપરિણામને ભાવ નિર્જરા કહે છે. પ્રશ્ન ૯ : દ્રવ્યનિર્જરા કેને કહે છે? ઉત્તર : કર્મોનું ખરી પડ્યું તેને દ્રવ્યનિર્જરા કહે છે. પ્રશ્ન ૧૦ : સંવરપૂર્વક નિર્જરાનું મુખ્ય કારણ શું છે? ઉત્તર : સંવરપૂર્વક નિર્જરાનું મુખ્ય કારણ તપ છે અને જે પરિણામે સંવરના કારણરૂપ છે તે બધાં નિર્જરાનાં પણ કારણરૂપ છે. પ્રશ્ન ૧૧ : નિર્જરા શું માત્ર પાપકર્મોની જ થાય છે કે પાપ-પુણ્યરૂપ બને કર્મોની ? ઉત્તરઃ સરગસમ્યગદષ્ટિ અને મુખ્યપણે પાપકર્મોની Page #371 -------------------------------------------------------------------------- ________________ ३७२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका નિર્જરા થાય છે અને વીતરાગસમ્યગદષ્ટિએને પાપ-પુણ્યરૂપ બન્ને પ્રકારના કર્મોની નિર્જરા થાય છે. પ્રશ્ન ૧૨ : સરાગસમ્યગષ્ટિઓને પાપનિર્જરની માફક પુણ્યનિર્જરા ન થવાથી સંસારની વૃદ્ધિ થાય છે? ઉત્તર : સંસારનું મૂળ કારણ પાપ છે, તેની તે વિશેષપણે નિર્જરા સમ્યગદષ્ટિ કરે જ છે તેથી સંસારની વૃદ્ધિ થતી નથી, પાપકર્મોની નિર્જરાથી કર્મરૂપી ભાર એ છે કે છે જેને એ આ અંતરાત્મા શીધ્ર વીતરાગસમ્યગદષ્ટિ થઈ જાય છે અને ત્યારે પાપ-પુણ્યને નાશ કરીને શીધ્ર સંસારને છેદ કરી શકે છે. આ પ્રકારે નિર્જરાતત્ત્વનું વર્ણન કરીને હવે મેક્ષિતત્ત્વનું વર્ણન કરે છે. सव्वस्स कम्मळेा ओ खयहेई अप्पणो हि परिणामो। तेओ स भावोकला व्यविमेोकला य कम्मपुहभावो ॥ ३७ અન્વયઃ દુ ક નો ઘરળ અરવલ્સ વગ્યા खयहेदू स भावमोकरवा य कम्मपुहभावो द्रव्यविमा करवा णेयो। અનુવાદ: નિશ્ચયથી આત્માને જે પરિણામ સર્વ કર્મક્ષયનું કારણ છે તે ભાવમોક્ષ છે અને આત્માથી) કર્મોનું પૃથક્ થઈ જવું તે દ્રવ્યમેક્ષ જાણ. પ્રશ્ન ૧: આત્માને કર્યું પરિણામ કર્મક્ષયનું કારણ છે? ઉત્તર : નિશ્ચયરત્નત્રયાત્મક કારણસમયસારરૂપ આત્માને પરિણામ કર્મક્ષયનું કારણ છે. પ્રશ્ન ર : કારણસમયસાર શું છે? Page #372 -------------------------------------------------------------------------- ________________ गाथा ३७ ઉત્તર : કારણસમયસાર બે પ્રકારથી જાણ જોઈએ: (૧) સામાન્ય કારણસમયસાર (૨) વિશેષ કારણસમયસારપ્રશ્ન ૩ : સામાન્ય કારણસમયસાર કોને કહે છે? ઉત્તર : અનાદિ–અનંત, અખંડ, અહેતુક ચૈતન્યસ્વભાવને કારણસમયસાર કહે છે, આનું બીજું નામ પારિણામિક ભાવ છે. પ્રશ્ન ૪: શું સામાન્ય કારણસમયસાર મેક્ષનું કારણ નથી? ઉત્તર : સામાન્ય કારણસમયસારની અશુદ્ધ-શુદ્ધ અનેક પરિણતિઓ થાય છે, માત્ર મેક્ષનું જ કારણે થાય એમ નથી; અર્થાત્ તેનું સ્વયં સ્વરૂપ પયય વગેરેની ભેદકલ્પનાથી રહિત છે તેથી તે મેક્ષને હેતુ નથી. પ્રશ્ન ૫ : સામાન્ય કારણસમયસારની દૃષ્ટિ થયા વિના તે મોક્ષમાર્ગને પ્રારંભ પણ નથી થતે તે પછી તે મોક્ષને હેતુ કેમ નથી ? ઉત્તર : સામાન્ય કારણસમયસારની દષ્ટિ, પ્રતીતિ, આલંબન, અનુભૂતિ આ બધાં મેક્ષના હેતુ છે, પરંતુ સામાન્ય કારણસમયસાર સ્વયં ન તે હેતુ છે કે ન તે કાર્ય છે કે ન તે અન્ય કઈ કલ્પનાગમ્ય છે તે તો સામાન્યસ્વરૂપ છે. પ્રશ્ન ૬ : વિશેષકારણુસમયસાર કેને કહે છે? ઉત્તર : સામાન્ય કારણસમયસારની દૃષ્ટિ, પ્રતીતિ, આલંબન, ભાવના, અનુભૂતિ, અનુરૂપ પરિણતિ–આ બધું વિશેષકારણસમયસાર છે. પ્રશ્ન ૭ : મેક્ષને સાક્ષાત્ હેતુ શું છે? ઉત્તર : સામાન્યકારણસમયસારને અનુરૂપ પરિણામવાળો Page #373 -------------------------------------------------------------------------- ________________ ३७४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका વશેષકારણસમયસાર મોક્ષને સાક્ષાત્ હેતુ છે, એનું જ બીજું નામ નિશ્ચયરત્નત્રય, અભેદરત્નત્રય, એકQવિતર્ક_અવિચારશુકલધ્યાન, પરમસમાધિ, વીતરાગભાવ વગેરે છે. પ્રશ્ન ૮ : ત્યારે તે વિશેષકારણસમયસારનું જ ધ્યાન કરવું જોઈએ? ઉત્તર : ના, ધ્યેય તે કારણસમયસાર છે. વિશેષકારણસમયસાર કયાંક તે ધ્યાનરૂપ છે અને કયાંક તે ધ્યાનના ફળ રૂપ છે. પ્રશ્ન ૯ : ભાવમક્ષ કયા ગુણસ્થાનમાં છે? ઉત્તર : ભાવમક્ષ તેરમા ગુણસ્થાનમાં છે અને આત્મદ્રવ્યની અપેક્ષાએ ભાવભેક્ષ એટલે જીવમેક્ષ અતીત-ગુણસ્થાન થતાં જ થઈ જાય છે. પ્રશ્ન ૧૦ : દ્રવ્યમેક્ષ કયા ગુણસ્થાનમાં હોય છે? ઉત્તર : ઘાતી કર્મોની અપેક્ષાએ દ્રવ્યમક્ષ તેરમા ગુણસ્થાને છે અને સમસ્ત કર્મોની મુક્તિની અપેક્ષાએ દ્રવ્યમક્ષ અતીત ગુણસ્થાન થતાં જ થઈ જાય છે. પ્રશ્ન ૧૧ : મુક્ત અવસ્થામાં આત્માની શું સ્થિતિ હોય છે? ઉત્તર : મુક્ત પરમાત્મા, કેવળજ્ઞાન દ્વારા ત્રણલેક, ત્રણ કાળવતી સમસ્ત દ્રવ્ય-ગુણ પર્યાને જાણે છે. કેવળ દર્શન દ્વારા સર્વજ્ઞાયક આત્માના સ્વરૂપને નિરંતર ચેતે છે. અનંત આનંદ દ્વારા પૂર્ણ નિરાકુળતારૂપ સહજ પરમાનંદને ભેગવે છે. આ પ્રકારે સમસ્ત ગુણોના પૂર્ણ શુદ્ધ વિકાસને અનુભવ Page #374 -------------------------------------------------------------------------- ________________ गाथा ३७ પ્રશ્ન ૧૨ : કઈ કર્મપ્રકૃતિઓને કયા ગુણસ્થાનમાં સંપૂર્ણ ક્ષય થઈ જાય છે? ઉત્તર : જે મનુષ્યભવથી આત્મા મુક્ત થાય છે તેમાં નરકાયુ, દેવાયુ અને તિર્યગાયુની તે સત્તા જ નથી. અનંતાનુ બંધી ચાર અને દર્શન મેહની ત્રણ એમ સાત પ્રકૃતિઓને ચોથાથી માંડીને સાતમા ગુણસ્થાન સુધીમાં ગમે ત્યારે ક્ષય થઈ જાય છે. નવમાં ગુણસ્થાનમાં, પહેલા જ્યનગુદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રકૃતિઓને ક્ષય, પછીથી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ સંબંધી આઠ, પછીથી નપુંસકવેદ, પછી સ્ત્રીવેદ, પછી છે નેકષાય, પછી પુરૂષદ, પછી સંજવલન ક્રોધ, પછી સંજવલન માન, પછી સંજવલન માયા એમ છત્રીસ પ્રકૃતિઓને ક્ષય થાય છે. દસમા ગુણસ્થાનમાં સંજવલન ક્રોધને ક્ષય થાય છે. બારમા ગુણસ્થાનમાં જ્ઞાનાવરણની પાંચ, અંતરાયની પાંચ, દર્શનાવરણની બાકીની છે, આ સોળ પ્રકૃતિએને ક્ષય થઈ જાય છે. આ પ્રમાણે ૩ + 9+ ૩૬ + 1 + ૧૬ = ૬૩ ત્રેસઠ પ્રકૃતિએને નાશ થઈ જાય છે અને સકળપરમાત્મત્વ પ્રગટ થઈ જાય છે બાકીની ૮૫ પ્રકૃતિએને ક્ષય ચૌદમા ગુણસ્થાનમાં થાય છે અને ગુણસ્થાનાતીત થઈને આત્મા નિકલપરમાત્મા થઈ જાય છે. આ પ્રમાણે મોક્ષતવના વર્ણનની સાથે સાથે તેનું વર્ણન સંપૂર્ણ થયું, આ સાત તમાં પુણ્ય અને પાપ ઉમેરતાં નવ પદાર્થ થઈ જાય છે, તે પુણ્ય અને ૫ ૫ પદાર્થોનું વર્ણન આ ગાથામાં કરે છે : Page #375 -------------------------------------------------------------------------- ________________ ३७६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका सुहअसुहभावजुती पुणे पावं हवंति रजु जीवा । साद सुहाक णामं गोद पुणं पराणि पाव च ॥ ३८ ॥ અન્વય : મુદ્દ×મુદ્દમાવગુત્તા નીવા પુત્રં રઘુ પારં વંતિ साई सुहाक णामं गोळ पुणं च पराणि पच । અનુવાદ : શુભ અને અશુભભાવથી યુક્ત જીવા પુણ્ય અને પાપરૂપ થાય છે. સાતાવેદનીય, તિ ગાયુ, મનુષ્યાયુ, દેવાયુ, નામકર્મની શુભપ્રકૃતિએ, ઉચ્ચાત્ર આ તે પુણ્યરૂપ છે અને બાકીની બધી પાપ-પ્રકૃતિઓ છે. પ્રશ્ન ૧ : શું સ્વભાવથી જીવ પાપ-પુણ્યરૂપ છે ? ઉત્તર : પરમાથી જીવ સહુજ જ્ઞાન અને આનંદ સ્વભાવવાળા છે, એમાં તે અધમેાક્ષના પણ વિકલ્પ નથી તે પછી પુણ્ય-પાપની તે ચર્ચા જ કાંથી હાય ? પ્રશ્ન ૨ : તે જીવા પુણ્ય-પાપ રૂપ કેવી રીતે થાય છે ? ઉત્તર :અનાધિ પર પરાગત કર્યુંના ઉદયથી જીવ પુણ્યરૂપ અને પાપરૂપ થાય છે. પ્રશ્ન ૩ : પુણ્યરૂપ જીવનું શું લક્ષણ છે? ઉત્તર ઃ કષાયનું મંદપણું હાવુ, આત્મદૃષ્ટિ કરવી, દેવ ગુરૂની ભક્તિ કરવી, દેવ-ગુરૂના વચનામાં પ્રીતિ કરવી વ્રત, તપ, સંયમનું પાલન કરવું, જીવયા કરવી, પાપકાર કરવા વગેરે પુણ્યરૂપ જીવનાં લક્ષણ છે. પ્રશ્ન ૪ : પાપરૂપ જીવનાં લક્ષણા શુ છે ? ઉત્તરૢ : કષાયની તીવ્રતા હાવી, માહ કરવા, દેવગુરૂના વિરાધ કરવા, કુદેવ-કુશુરૂની પ્રીતિ કરવી, હિંસા કરવી, Page #376 -------------------------------------------------------------------------- ________________ गाथा ३८ ३७७ જુઠ બોલવું, ચુગલી–નિંદા કરવી, ચેરી કરવી અને ધાડ પાડવી, વ્યભિખ્યાર કરે, પરિગ્રહની તૃષ્ણ કરવી, વિષયમાં આસક્તબુદ્ધિ કરવી વગેરે પાપજીવના લક્ષણ છે. પ્રશ્ન ૫ : પુણ્યના કેટલા ભેદ છે? ઉત્તર : પુણ્યના બે ભેદ છે: (૧) ભાવપુણ્ય (૨) દ્રવ્યપુણ્ય. પ્રશ્ન : ભાવપુણ્ય કેને કહે છે? ઉત્તર : શુભભાવોથી યુક્ત જીવને અથવા જીવના શુભ ભાને ભાવપુણ્ય કહે છે. પ્રશ્ન ૭ : દ્રવ્યપુણ્ય કેને કહે છે? ઉત્તર : શાતા વગેરે શુભ ફળ આપવામાં નિમિત્તભૂત કર્મપ્રકૃતિએને દ્રવ્યપુણ્ય કહે છે. પ્રશ્ન ૮ : પુણ્યપ્રકૃતિઓ કેટલી છે? ઉત્તર : પુણ્યપ્રકૃતિએ અડસઠ છે? (૧) શાતા વેદની (૨) ર્તિયગાયુ (૩) મનુય ૪) દેવાયુ (૫) મનુષ્યતિ (૬) દેવગતિ (૭) પંચેન્દ્રિભાત્મિત (૮ થી ૧૨) પાંચ શરીર (૧૩-૧૭) પાંચ બંધન (૧૮-રર) પાંચ-સંઘાત (૨૩૨૫) ત્રણ અંગે પાંગ ૨૬) સમચતુરસ્ત્રસંસ્થાન (૨૭) વાષભનારાયસંહનન (ર૮ થી ૩૫) આઠ શુભ સ્પર્શ (૩૬ થી ૪૦) પાંચ શુભ રસ (૪૧-૪૨) બે શુભ ગંધ (૪૩ થી ૪૭) પાંચ શુભ વર્ણ (૪૮) મનુષ્યત્યાનુપૂર્થ (૪૯) દેવગયાનુપૂત્રે (૫૦) અગુરુલઘુ (૫૧) પરઘાત (૫૨) આતપ (૫૩) ઉદ્યોત (૨૪) ઉચ્છવાસ ૫૫ પ્રશસ્ત-વિહાગતિ પ૬) પ્રત્યેક-શરીર (૫૭) ત્રસ (૫૮) સુભગ (૫૯) સુસ્વર (૬૦) શુભ (૬૧) બાદર (૬૨) પર્યાપ્તિ Page #377 -------------------------------------------------------------------------- ________________ ३७८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૬૩) સ્થિર (૬૪) આદેય (૬૫ યશકીતિ (૬૬) તીથ કર (૬૭) નિર્માણનામક (૬૮) ઉચ્ચગેાત્ર, પ્રશ્ન ૯ : પાપના કેટલા ભેદ છે ? ઉત્તર : પાપના બે ભેદ છે. (૧) ભાવપાપ (ર દ્રવ્યપાપ. પ્રશ્ન ૧૦ : ભાવપાપ ને કહે છે ? ઉત્તર ઃ અશુભભાવથી યુક્ત જીવને અથવા જીવના અશુભ ભાવને ભાવપાપ કહે છે. પ્રશ્ન ૧૧: દ્રવ્યપાપ કાને કહે છે ? ઉત્તર ઃ અશાતા વગેરે અશુભફળ આપવામાં નિમિત્તભૂત પુદ્ગલક પ્રકૃતિને દ્રવ્યપાપ કહે છે. પ્રશ્ન ૧૨ : પાપપ્રકૃતિએ કેટલી છે ? ઉત્તર : પાપપ્રકૃતિએ એક સેા છે. (૧ થી ૫) પાંચ જ્ઞાનાવરણ, (૬ થી ૧૪) નવ દનાવરણ (૧પ થી ૪ર) અઠ્ઠાવીસ માહનીય, (૪૩ થી ૪૭ પાંચ અંતરાય, (૪૮) અશાતાવેદનીય (૪૯) નરકાયુ (૫૦) નરકતિ (૫૧ તિ ગતિ (પર) એકેન્દ્રિયજાતિ (૫૩) દ્વી ન્દ્રિયજાતિ (૫૪) (૫૪) ત્રીન્દ્રિયજાતિ (૫૫) ચતુરિન્દ્રિયજાતિ (૫૬) ન્યગ્રોધપરિમડલસ'સ્થાન (૫૭) સ્વાતિસંસ્થાન (૫૮) વામનસ ંસ્થાન (૫૯) કુબ્જેકસ’સ્થાન (૬૦) હુ'ડકસ સ્થાન (૬૧) વનારાચસહનન (૬૨) નારાચસ’હુનન (૬૩) અધ નારાચસ’હનન (૬૪) કીલકસ હનન (૬૫) અસંપ્રાપ્તસૃપાટિકાસ'હુનન (૬૬ થી ૭૩) આઠે અશુભ સ્પર્શ (૭૪ થી ૭૮) પાંચ અશુભ રસ (૭૯-૮૦) એ અશુભ ગધ (૮૧ થી ૮૫) પાંચ અશુભ વ ૮૬) નરકગયાનુંપૂછ્યું Page #378 -------------------------------------------------------------------------- ________________ गाथा ३८ ३७१ (૮૭ તિર્યગત્યપૂર્ચ (૮૮) ઉપઘાત (૮૯) અપ્રશસ્તવિહાગતિ (૯૦) સાધારણશરીર (૯૧) સ્થાવર (૨) દુર્લગ (૯૩) દુઃસ્વર (૯૪ અશુભ (લ્પ સૂમ (૬) અપર્યાતિ ૯૭) અસ્થિર (૯૮) અનાદેય () અયશકીતિનામકર્મ (૧૦૦) નીચગેત્રકમ. પ્રશ્ન ૧૩ : પુણ્યપ્રકૃતિ ૬૮ પાપપ્રકૃતિ ૧૦૦, એ બને મળીને ૧૬૮ થઈ તે કેવી રીતે કારણ કે પ્રકૃતિએ તે માત્ર ૧૪૮ છે? ઉત્તર ઃ આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ પાંચ વર્ણનામકર્મ આ વિસ પ્રકૃતિઓ પુણ્યરૂપ પણ હોય છે અને પાપરૂપ પણ હોય છે. આ વીસ પ્રકૃતિઓને બનેમાં ગણવામાં આવી છે તેથી આંકડે ૧૬૮ ને થયું છે. સામાન્ય વિવક્ષાએ કરીને, આ વીસ પ્રકૃતિ બાદ કરતાં મૂળ ૧૪૮ પ્રકૃતિ સિદ્ધ થઈ જાય છે. પ્રશ્ન ૧૪ : પુણ્યપ્રકૃતિઓમાં સૌથી વિશિષ્ટ અને પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિ કઈ છે? ઉત્તર : તીર્થકરનામ પ્રકૃતિ બધી પુણ્યપ્રકૃતિઓમાં વિશિષ્ટ અને પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિ છે. પ્રશ્ન ૧૫ : તીર્થંકરનામ પ્રકૃતિનો લાભ કેવી રીતે થાય છે? ઉત્તર : દર્શનવિશુદ્ધિ વગેરે સોળ ભાવનાઓના નિમિત્તથી તીર્થકર પ્રકૃતિને લાભ થાય છે, પરંતુ સમ્યગ્રષ્ટિ સમસ્ત પ્રકૃતિએને હેય અથવા અનુપાદેય જાણે છે તેથી તેને લક્ષ્ય કરતા નથી અર્થાત્ તેને પણ ઉપાદેય માનતા નથી. પ્રશ્ન ૧૬ : પાપપ્રકૃતિઓમાં સૌથી નીચી પાપપ્રકૃતિ કઈ છે? Page #379 -------------------------------------------------------------------------- ________________ ३८० द्रव्यसग्रह प्रश्नोत्तरी कीका ઉત્તર ઃ મિથ્યાત્વપ્રકૃતિ બધી પાપપ્રકૃતિઓમાં સૌથી નીચી પાપપ્રકૃતિ છે. મિથ્યાત્વપ્રકૃતિના ઉદયથી થવાવાળામિથ્યાત્વપરિણામથી જ સંસાર અને સંસારદુઃખોની વૃદ્ધિ થાય છે. પ્રશ્ન ૧૭ : મિથ્યાત્વપ્રકૃતિને બંધ કેવી રીતે થાય છે? ઉત્તર : મેહ, વિષમાં આસક્તિ, દેવ શાસ્ત્ર-ગુરૂની નિંદા, કુદેવ-કુગુરુકુશાસ્ત્રની પ્રીતિ વગેરે ખાટાં પરિણામેથી મિથ્યાત્વ પ્રકૃતિને બંધ પડે છે. પ્રશ્ન ૧૮ : મિથ્યાત્વને અભાવ કેવી રીતે થાય છે? ઉત્તર : મિથ્યાત્વને અભાવને મૂળ ઉપાય ભેદજ્ઞાન છે, કારણ કે ભેદજ્ઞાન ન હોવાથી જ મિથ્યાત્વ ટકે છે. પ્રશ્ન ૧૯ : ભેદજ્ઞાનને સંક્ષિપ્ત આશય શું છે? ઉત્તર : ધન, વૈભવ, પરિવાર, શરીર. કર્મ, રાગાદિ ભાવ, જ્ઞાનાદિને અપૂર્ણ વિકાસ, જ્ઞાનાદિનું પૂર્ણ પરિણમન આ બધાથી જુદા સ્વભાવવાળા ચૈતન્યમાત્ર નિજશુદ્ધઆત્મતત્વને ઓળખી લેવું તે ભેદજ્ઞાન છે. પ્રશ્ન ૨૦ : સમ્યગ્રષ્ટિને તે પુણ્યભાવ અને પાપભવા બને હેય છે તે પછી તે પુણ્યભાવ કેમ કરે છે? ઉત્તર : કેઈ એક પુરૂષને પિતાની સ્ત્રી ઉપર ઘણે રાગ છે. તે પોતાના પિતૃગૃહે ગઈ તે ગામથી કઈ માણસે આવે તે સ્વસ્ત્રીની કુશળતાદિ જાણવા તે પુરૂષ તે આગંતુકનું સન્માન વગેરે કરે છે પરંતુ તેનું લક્ષ્ય તે પિતાની સ્ત્રી ઉપર જ છે. તેવી રીતે, સમ્યગ્રદષ્ટિ, ઉપાદેયરૂપે તે નિજ શુદ્ધાત્મતવની જ ભાવના કરે છે. જયારે તે ચારિત્રમેહના વિશિષ્ટ Page #380 -------------------------------------------------------------------------- ________________ गाथा ३८ ३८१ ઉદયવશ શુદ્ધાત્મામાં ઉપગ લગાવી શકતો નથી ત્યારે “હું શુદ્ધાત્મભાવનાના વિરોધી વિષય-કષાયમાં ન જતું રહ્યું અને શીધ્ર જ શુદ્ધાત્મભાવના સન્મુખ થઈ જાઉં” તે માટે જેમને શુદ્ધસ્વભાવ વિકસી ગયું છે અને વિકસી રહ્યો છે તેવા પરમાત્મા, શ્રીગુરૂઓ વગેરેની પૂજા, ગુણસ્તુતિ, દાનાદિ વગેરેમાં ભક્તિરૂપે પ્રવર્તે છે પરંતુ લક્ષ્ય તે શુદ્ધાત્માને જ રહે છે, આ પ્રમાણે સમ્યગદષ્ટિને પુણ્યભાવ થઈ જાય છે. પ્રશ્ન ૨૧ : શું આ પુણ્યથી સમ્યગ્દષ્ટિ પુરૂષને સંસાર નથી વધતે ? ઉત્તર : સમ્યગદ્રષ્ટિએ પણ પુણ્યના ફળમાં મળે છે તે સંસાર પરંતુ સંસારની વૃદ્ધિ થતી નથી. સમ્યગદ્રષ્ટિ મૃત્યુ પછી પુણ્યના ફળમાં દેય બને છે, અને તીર્થંકરપ્રભુના સાક્ષાત દર્શન કરીને “આ તે જ દેવ છે, એજ સમવસરણ છે જે પૂર્વે સાંભળ્યું હતું” વગેરે ભાવથી ધર્મપ્રદ વધારે છે અને કદાચિત્ ભેગોને અનુભવ કરીને પણ તેમાં આસક્ત થતું નથી. પછી સ્વર્ગથી રચવીને, મનુષ્ય થઈ યથાસંભવ તીર્થકરાદિ પદવી પ્રાપ્ત કરીને પુણ્ય પાપરહિતનિજ શુદ્ધાત્મતત્વના ધ્યાનના બળથી મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રશ્ન ૨૨ઃ પુણ્ય અને પાપ તત્ત્વમાં ભેદ કેમ નથી બતા ? ઉત્તર : પુણ્ય અને પાપ તત્વને અંતર્ભાવ આસ્રવતત્વમાં થઈ જાય છે. આ સ્ત્રય બે પ્રકારના હોય છે, પુણ્યાશ્રવ અને પાપાશ્રવ. તેથી, સામાન્ય વિવેક્ષાથી, આશ્રવતત્ત્વ જ કહેવામાં આવ્યું. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ર૩ : જે આશ્રવના જ ભેદ પુણ્ય, પાપ છે અને કાંઈ જ અંતર નથી તે પદાર્થ આઠ કહેવા જોઈએ નવ નહીં. ઉત્તર : આશ્રવ અને પુણ્ય પાપમાં કથંચિત અંતર છે. આશ્રવ તે અકર્મત્વથી કર્મવ અવસ્થા પ્રાપ્ત થવાને કહે છે તેની તે કિયા પર પ્રધાનતા છે અને પુણ્ય પાપમાં પ્રકૃતિત્વની પ્રધાનતા છે. આ કારણથી પદાર્થોની સંખ્યા કહેતી વખતે પુણ્ય–પાપ કહીને પણ આશ્રવનું ગ્રહણ ન થવાથી આશ્રવને પણ પદાર્થોમાં ગણુને નવ સંખ્યા પદાર્થોની કહી તે યુક્તિયુક્ત જ છે. આ પ્રકારે સાત તત્ત્વ અને નવ પદાર્થનું વ્યાખ્યાન કરવાવાળો આ દ્વિતીય અધિકાર સમાપ્ત થયે. समदसणणाण चरण मोकखस्स कारण जाणे । ववहार णिच्छयदा तत्तिजमइआ णिको कप्पा ॥ ३९ ॥ અન્વય : વવહીર સમૂદ્રસTTIT T મોતવસ જાર લાગે, णिच्छयवो तत्तियमइआ णिओ अप्पा । અનુવાદ: વ્યવહારનયથી, સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર મેક્ષનું કારણ જાણે, નિશ્ચયનયથી, તે ત્રણ મય (સમ્યગદર્શન-સમયગજ્ઞાન, સગચારિત્રમય) નિજ આત્માને મેક્ષનું કારણ જાણે. પ્રશ્ન ૧ : મોક્ષમાર્ગના બે ભેદ કેમ કહ્યાં? ઉત્તર : મોક્ષમાર્ગ તે વાસ્તવમાં એક છે, પરંતુ તેને સાધક જે અન્ય ભાવ છે તે પણ બતાવ જરૂરી છે, તેને Page #382 -------------------------------------------------------------------------- ________________ ग्राथा ३९ વ્યવહારથી મેાક્ષમાગ કહે છે. આ અપેક્ષાએ, મેાક્ષમાગ એ થઈ જાય છે (૧) નિશ્ચયમાક્ષમા (ર) વ્યવહારમેાક્ષમા પ્રશ્ન ૨ : આ બે પ્રકારના મેાક્ષમા માંથી શું કોઈ એકથી મેાક્ષની પ્રાપ્તિ થઈ શકે છે ? ઉત્તર : મેક્ષ તેા નિશ્ચયમાક્ષમાથી જ પ્રાપ્ત થાય છે. વ્યવહારમાક્ષમાગ થી નિશ્ચયમાક્ષમાની પ્રાપ્તિ થઈ શકે છે. મેાક્ષમાગ ત્રિરત્નમય હાવાથી તે ત્રણના પણુ વ્યવહાર અને નિશ્ચય સ'અ'ધી એ બે ભેદ થઈ જાય છે. આ પ્રકારે, આ પ્રકરણમાં છ તવા જાણવા યાગ્ય છે: (૧) વ્યવહારસમ્યગદર્શન (૩) વ્યવહારસભ્યજ્ઞાન (૫) વ્યવહારસયંગ્યારિત્ર (૨) નિશ્ચયસમ્યગ્દર્શન (૪) નિશ્ચયસમ્યગજ્ઞાન (૬) નિશ્ચયસભ્યશ્ચારિત્ર. નહીં પ્રશ્ન ૩ : વ્યવહારસમ્યપ્રદશ કોને કહે છે ? ઉત્તર : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ આ છ દ્રવ્યેાનુ અને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, મધ, સંવર, નિર્જરા અને મેાક્ષ આ નવ તત્ત્વનું યથા શ્રદ્ધાન કરવું વ્યવહારસમ્યગ્દન છે. ३८३ પ્રશ્ન ૪ : નિશ્ચયસમ્યગ્દર્શન કોને કહે છે ? ઉત્તર : સમસ્ત પરદ્રબ્યાથી જુદા, રાગાદી ઉપાધિથી ભિન્ન, નિરંજન, ચિમત્કારમાત્ર, નિજશુદ્ધાત્મસ્વરૂપની શ્રદ્ધા થવી તેને નિશ્ચયસમ્યગ્દર્શન કહે છે. પ્રશ્ન પ : વ્યવહારસમ્યજ્ઞાન કાને કહે છે ? Page #383 -------------------------------------------------------------------------- ________________ ३८४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે પદાર્થ જે રૂપે અવસ્થિત છે, તેને તે પ્રકારથી જાણ તે વ્યવહાર સમ્યગ જ્ઞાન છે. પ્રશ્ન ૬ : નિશ્ચય સમ્યગજ્ઞાન કેને કહે છે ? ઉત્તર : શુદ્ધાત્મતત્વની ભાવનાથી ઉત્પન્ન સહજ આનંદથી તૃપ્ત થયા થકા, પિતાન દ્વારા પિતાનું નિવિકલ્પરૂપે સંવેદના કરવું તે નિશ્ચય સમ્યજ્ઞાન છે. પ્રશ્ન ૭ : વ્યવહાર સમ્યગચારિત્ર કેને કહે છે? ઉત્તરઃ જેના વડે અશુભ ભાવથી નિવૃત્તિ થઈ અશુભાવમાં પ્રવૃત્તિ થાય તેવા તપ, વ્રત, સમિતિ, ગુપ્તિ વગેરેના પાલન કરવાને વ્યવહાર સમ્યગચારિત્ર કહે છે. પ્રશ્ન ૮ : નિશ્ચય સમ્યગચારિત્ર કેને કહે છે? ઉત્તર : રાગાદિ વિકલ્પના ત્યાગપૂર્વક, રાગદ્વેષાદિ વિભાવ-ભાવોથી રહિત શુદ્ધચૈતન્યતત્વના ઉપયોગની સ્થિરતાને નિશ્ચય સમ્યગુચારિત્ર કહે છે. પ્રશ્ન ૯ : શું વ્યવહારરત્નત્રય મેળવ્યા વિના નિશ્ચયરત્નત્રય ન પ્રાપ્ત થાય ? ઉત્તરઃ નિશ્ચયરત્નત્રયથી પૂર્વે વ્યવહારરત્નત્રય હોય જ છે. વ્યવહારરત્નત્રય પામ્યા વિના નિશ્ચયરત્નત્રયની પ્રપ્તિ થતી નથી. આ કારણને લીધે, વ્યવહારત્નત્રય સાધક છે અને નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. પ્રશ્ન ૧૦ : શું વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રયની પ્રાપ્તિ અવશ્યપણે થાય છે? ઉત્તર : જે વ્યવહારરત્નત્રયને પાળતે જીવ તે વ્યવહારમાં જ પિતાની એકતા જોડે તે નિશ્ચયરત્નત્રય પ્રાપ્ત ન થાય. જે Page #384 -------------------------------------------------------------------------- ________________ गाथा ३९ ३८५ વ્યવહારરત્નત્રયના પાલનમાં રહીને, વિષય-કષાયથી નિવૃત્તિ થઈ નિજ જ્ઞાયકસ્વભાવ સાથે પિતાની એકતા જે તે નિશ્ચયરત્નત્રય અવશ્યપણે પ્રાપ્ત થાય. પ્રશ્ન ૧૧ : નિશ્ચયરત્નત્રય અને વ્યવહાર નત્રય બને શું એક સાથે રહી શકે છે? ઉત્તર : નિશ્ચય અને વ્યવહાર રત્નત્રય અને એક સાથે રહી શકે છે. પ્રશ્ન ૧૨ : ત્યારે તે જે વ્યવહારરત્નત્રય નિશ્ચય- રત્નત્રયની સાથે રહે તેને જ વ્યવહારરત્નત્રય કહે જોઈએ ? ઉત્તર : જે વ્યવહારરત્નત્રય નિશ્ચયરત્નત્રયની સાથે રહી. શકે છે તે તે ફલિત વ્યવહારરત્નત્રય છે અને જે નિશ્ચયરત્નત્રય પહેલાં હોય છે તેને નિમિત્ત વ્યવહારરત્નત્રય કહે છે. પ્રશ્ન ૧૩ : શું વ્યવહારરત્નત્રય વિના પણ નિશ્ચયરત્નત્રય સંભવી શકે છે? ઉત્તરઃ નિર્વિકલ્પ ચારિત્રવાળ ઉચ્ચ ગુણસ્થાનમાં ઉક્ત વ્યવહારરત્નત્રય વિના પણ નિશ્ચયરત્નય રહી શકે છે. આ અભેદરનત્રય જ સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર ગુણેની પરિણતિ હેવાથી વ્યવહાર કહેવાય છે. પ્રશ્ન ૧૪ : નિશ્ચયરત્નત્રયને નિશ્ચયથી ત્રણરૂપ ન કહીને એક આત્મારૂપે જ કેમ કહ્યું? ઉત્તર : નિશ્ચયનય અભેદને ગ્રહણ કરે છે તેથી નિશ્ચયરત્નત્રય, એક અભેદ-શુદ્ધપર્યાય પરિણત આત્મા જ છે. ૨૧ Page #385 -------------------------------------------------------------------------- ________________ ३८६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હવે આ ચૌદ પ્રશ્નોના ઉત્તર સાથે સંબંધિત વિષયને સ્પષ્ટ સમજાવવા ૪૦ મી ગાથા કહે છે : रयणत्तयं ण वट्टइ अप्पाण मुइत्तु अणदविया । तह्मा तत्तियमइओ हादि हु मेाकखस्स कारण आवा ॥ ४०॥ અન્વય ! અવાજ મુ માર્યા રચત્ત વદર तमा तत्तियमइएते आदा मोकखस्स कारण होदि । અનુવાદ: આમાને છોડીને બીજા કેઈ દ્રવ્યમાં રત્નત્રય રહેતું નથી. આ કારણથી, રત્નત્રયાત્મક આત્મા જ નિશ્ચયથી મેક્ષનું કારણ છે. પ્રશ્ન ૧ : રત્નત્રય અન્ય દ્રવ્યમાં કેમ નથી રહી શકતું ? ઉત્તર : રત્નત્રય અર્થાત્ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર, આ ત્રણેય પર્યા છે. આ પર્યાયે જે ગુણોની છે તે ગુણે જેમાં રહે છે તેમાં રત્નત્રય રહે છે–રહી શકે છે. પ્રશ્ન ૨ ઃ સમ્યગદર્શન કયા ગુણની પર્યાય છે. ઉત્તરઃ સમ્યગદર્શન આત્માના સસ્કવ ગુણની પર્યાય છે. સમ્યકત્વ એક નિર્મળ પર્યાયનું પણ નામ છે અને સભ્યત્વ ગુણનુ પણ નામ છે. પ્રાચીન પરંપરામાં આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. સમ્યકત્વ ગુણને કાર્યવાચક શ્રદ્ધગુણ છે. પ્રશ્ન ૩ : સમ્પ્રદર્શનની ઉત્પત્તિના ક્યા ક્યા કારણે છે? ઉત્તરઃ સમ્યગદર્શનું ઉપાદાન કારણ, સમ્યગ્દર્શન થયા પહેલાની પર્યાયરૂપે પરિણમેલે, અર્થાત્ તેવી વિશિષ્ટ ગ્યતાવાળ આત્મા છે. અંતરંગ નિમિત્ત કારણ દર્શનમોહ અને અનંતાનુબંધી કષાયને ઉપશમ, ક્ષપશમ કે ક્ષય છે. બાહ્ય Page #386 -------------------------------------------------------------------------- ________________ गाथा ४० નિમિત્ત કારણ જિનસૂત્રને ઉપદેશ છે. ઉપચરિત બાહ્ય કારણ જિનસૂત્રના યથાર્થજ્ઞાતા પુરૂષે છે જેમનાથી સારો ઉપદેશ પ્રાપ્ત થાય છે, જિનબિંબના દર્શન તપસ્વી, ધ્યાની સાધુઓના દર્શન વગેરે કારણે પણ છે. પ્રશ્ન : સમ્યગાન કયા ગુણની પર્યાય છે? ઉત્તર : સમ્યગજ્ઞાન આત્માના જ્ઞાન ગુણની પર્યાય છે. ક્ષાનપર્યાય પિતાના સ્વરૂપથી નથી તે મિથ્યા કે નથી તે સમ્યગ, પરંતુ દર્શનમેહના ઉદયના નિમિત્તથી થવાવાળા વિપરીત અભિપ્રાયના સંબંધથી જ્ઞાન પણ મિથ્યા કહેવાય છે તથા દર્શન મેહના ઉપશમ, ક્ષયપશમ કે ક્ષયના નિમિત્તથી થવાવાળી સમ્યગ પ્રતીતિના સંબંધથી જ્ઞાન પણ સમ્યગુ કહેવાય છે. પ્રશ્ન ૫ : સમ્યગ ચારિત્ર કયા ગુણની પર્યાય છે? ઉત્તરઃ સમ્યગ ચારિત્ર આત્માના ચારિત્ર ગુણની પર્યાય છે. પ્રશ્ન ૬ ઃ સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર ગુણ આત્મામાં જ કેમ હોય છે? ઉત્તરઃ એ આત્માને સ્વભાવ જ છે કે તે તે ગુણેના પંજરૂપ આત્મદ્રવ્ય છે. આત્મા તે એક સ્વભાવવાના છે પરંતુ વ્યવહારનયથી તે સ્વભાવને સમજાવવાવાળી આ શક્તિઓ છે. પ્રશ્ન ૭ : એક આત્મા ત્રિત્રયાત્મક કેવી રીતે છે? ઉત્તર : હું આ આત્મા પિતે જ પિતામાં નિરાકુળ સહજ આનંદ સ્વરૂપ છું એવી પ્રતીતિના ભાવથી વર્તવું સમ્યગ્દર્શન છે, નિરાકુળ આનંદના સંવેદનથી વર્તવું સમ્યગ્રગાન છે અને એવી જ સ્થિતિના સ્થિતિકરણરૂપે રહેવું સમ્યગું ચારિત્ર છે આ ત્રણેય અભેદનયથી જોતાં એક શુદ્ધ આત્મદ્રવ્ય જ થયું. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૮ : નિરાકુળ સહજ આનંદના સંવેદનને ઉપાય શું છે? ઉત્તરઃ અવિકાર, ચિચમત્કાર માત્ર નિજસ્વભાવની ભાવના સહજ આનંદની ઉત્પત્તિને ઉપાય છે. પ્રશ્ન ૯ : નિજસ્વભાવની દ્રષ્ટિ જ રહ્યા કરે તે માટે વૃત્તિ કેવી બનાવવી જોઈએ ? ઉત્તર : નિજસ્વભાવની દ્રષ્ટિની યથાર્થ સિદ્ધિ માટે માયા, મિથ્યા અને નિદાન એ ત્રણ શલ્યથી રહિત આપણી વૃત્તિ હેવી જોઈએ. પ્રશ્ન ૧૦ : માયાશલ્ય કેને કહે છે ? ઉત્તર: મારા ખોટા ધ્યાનને કઈ જાણતું નથી અથવા ન જાણે તે અભિપ્રાયથી બાહ્યશનું આચરણ કરીને લેકેનું આકર્ષણ પ્રાપ્ત કરીને ચિત્ત મલીન રાખવું તેને માયાશલ્ય કહે છે. પ્રશ્ન ૧૧ : અપધ્યાન કેને કહે છે? ઉત્તરઃ રાગને વશ થઈ પરસ્ત્રી આદિની અગ્ય ઈચ્છાઓ કરવી અથવા દ્રષવશ બીજાને મારવાના, બાંધવાના વગેરે અનિષ્ટ ચિંતવન કરવાને અપધ્યાન કહે છે. પ્રશ્ન ૧૨ : મિથ્યાશલ્ય કેને કહે છે? ઉત્તરઃ અવિકાર નિજ પરમાત્મત્તત્વની રુચિ ન હોવાને કારણે બાહી પદાર્થોને આશ્રય કરીને બુદ્ધિાને વિપરીત બનાવવી તેને મિથ્યાશલ્ય કહે છે. પ્રશ્ન ૧૩ : નિદાનશલ્ય કેને કહે છે? ઉત્તર : પાંચ ઈન્દ્રિય અને મનના વિષયમાં તથા Page #388 -------------------------------------------------------------------------- ________________ गाथा ४१ ३८९ ભોગોમાં નિરંતર ચિત્ત લગાવવું તેને નિદાનશલ્ય કહે છે. પ્રશ્ન ૧૪ : મુક્તિના કારણરૂપ આ રત્નત્રયભાવ પાંચ ભાવમાંથી યે ભાવ છે? નિજકારણતત્ત્વ છે. તેની જ શ્રદ્ધાથી, તેના જ આશ્રયથી અને તેના જ ઉપગ દ્વારા નિર્મળ પર્યાયને વિકાસ થાય છે. આ પ્રમાણે નિશ્ચયમેક્ષમાર્ગનું વર્ણન કરીને, હવે, સમ્યગ્રદર્શનનું વિશેષ વર્ણન કરે છેઃ जीवादीसद्दहण सम्मत रुवमप्पणो तं तु । दुरभिणिवेसविमुकं गाणं सम्म खु होदि सदि जहि ॥४१॥ અન્વય : નવા હળ સમૂત્ત, ત તુ કglો | જ્ઞ सदि णाणं खु दुरभिणिवेसविमुकं सम्भं होदि । અનુવાદઃ જીવાદિ નવ તનું યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે, અને તે આત્માનું સ્વાભાવિક રૂપ છે. જેના થવાથી જ્ઞાન ખરેખર વિપરીત અભિપ્રાય રહિત થઈને સમ્યગ થઈ જાય છે. પ્રશ્ન ૧ : સમ્યગદર્શનના કેટલા પ્રકાર છે? ઉત્તરઃ સમ્યગદર્શન મૂળરૂપે તે એક જ પ્રકારે છે અને તે અવકતવ્ય છે, પરંતુ સંબંધ, નિમિત્ત આદિ ભેદોથી અનેક પ્રકારનું હોય છે. દાખલા તરીકે અંતરંગ અને બાહ્ય નિમિત્તોની દ્રષ્ટિથી ત્રણ પ્રકારનું છે (૧) ઔપશમિક સમ્યકત્વ (૨) ક્ષાપશમિક સમ્યકત્વ (૩) ક્ષાયિક સમ્યકત્વ સંબંધ આદિની દ્રષ્ટિથી સમ્યગદર્શનના દસ પ્રકાર છે? (૧) આજ્ઞાસમ્યકત્વ (૨) માર્ગ સઋત્વ (૩) ઉપદેશ સમ્યકવ (૪) અર્થસમ્યકત્વ (પ) બીજસમ્યકત્વ (૬) સંક્ષેપસમ્યકત્વ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૦ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૭) સૂત્રસમ્યકત્વ (૮) વિસ્તારસમ્યકત્વ (૯) અવગાઢસમ્યકત્વ (૧૦) પરમઅવગાઢ સમ્યકત્વ. પ્રશ્ન ૨ : પથમિક સમ્યકત્વ કેને કહે છે? ઉત્તર : અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ અને મિથ્યાત્વ, સમ્યગમિથ્યાત્વ, સમ્યગ્રપ્રકૃતિ આ સાત પ્રકૃતિઓને ઉપશમ થવાથી જે સમ્યકત્વ થાય તેને પથમિક સમ્યકત્વ કહે છે. વિશેષ એમ છે કે જે છ સભ્યપ્રકૃતિ અને સમ્યગમિથ્યાત્વ પ્રકૃતિને ઓળંગી ગયા છે તે જીવને અને અનાદિમિથ્યાદ્રષ્ટિ જીવોને સમ્યગમિથ્યાત્વ અને સમ્યગપ્રકૃતિ ઔપથમિક સમ્યકત્વ થાય છે કારણ કે તે જીને આ બે પ્રકૃતિઓની સત્તા હતી જ નથી. પ્રશ્ન ૩ : ક્ષાપશમિક સમ્યકત્વ કેને કહે છે? ઉત્તરઃ અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ અને સમ્યગ મિથ્યાત્વ આ છ પ્રકૃતિઓને ઉદયાભાવી ક્ષય અને સદવસ્થારૂપ ઉપશમ તથા સભ્યત્વપ્રકૃતિને ઉદય થવાથી જે સમ્યકત્વ પ્રગટ થાય છે તેને લાપશમિક સમ્યકત્વ કહે છે. આનું બીજું નામ વેદક સમ્યકત્વ પણ છે. દ્વિતીય-ઉપશમ અથવા ક્ષાયિક સત્યકત્વ થતાં પહેલાની અતિનિટક અવસ્થામાં ક્ષાપશમિક સમ્યકત્વવની આ પ્રવૃતિઓની ખાસ વિશિષ્ટ અવસ્થા થાય છે. પ્રશ્ન ૪ : ક્ષાયિક સમ્યકત્વ કેને કહે છે? ઉત્તરઃ અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ, સમ્યગમિથ્યાત્વ અને સભ્યપ્રકૃતિ સાત પ્રકૃતિએને ક્ષય થવાથી જે સમ્યકતવ પ્રગટ થાય છે તેને ક્ષાયિક સમ્યકત્વ કહે છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ गाथा ४१ ३९१ પ્રશ્ન ૫ : આજ્ઞાસમ્યકત્વ કેને કહે છે? ઉત્તર : માત્ર વીતરાગદેવની આજ્ઞા અનુસાર તમાં રુચિ થવી તે આજ્ઞાસમ્યકત્વ છે. પ્રશ્ન ૬ : માર્ગસઋત્વ કેને કહે છે? ઉત્તરઃ બાહ્યાભંતર પરિગ્રહથી રહિત નિર્દોષ નિગ્રંથ માર્ગ જોઈને તત્ત્વમાં રુચિ થવી તેને માર્ગસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૭ : ઉપદેશ સમ્યકત્વ કોને કહે છે? ઉત્તરઃ તીર્થકર વગેરે મહાપુરૂષના ચારિત્ર સાંભળીને અથવા ઉપદેશ સાંભળીને તત્વમાં રુચિ થવાને ઉપદેશસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૮ : અર્થસમ્યકત્વ કેને કહે છે? ઉત્તર કોઈ પદાર્થ જેવાથી અથવા કેઈના ઉપદેશને અર્થ અથવા દ્રષ્ટાંત વગેરેનો અનુભવ કરીને તત્વમાં રુચિ થવી તેને અર્થસભ્યત્વ કહે છે. આ પ્રશ્ન ૯ : બીજસમ્યકત્વ કોને કહે છે? ઉત્તરઃ શાસ્ત્રમાં પ્રરૂપિત ગણિત-નિયમે જાણીને અથવા બીજપના તાત્પર્યને જાણીને તત્વમાં રુચિ થવી તેને બીજસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૧૦ : સંક્ષેપસમ્યકત્વ કેને કહે છે? ઉત્તર : પદાર્થોને સંક્ષેપમાં જાણીને તત્વમાં રુચિ કરવી તેને સંક્ષેપસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૧૧ ઃ સૂત્રસમ્યકત્વ કેને કહે છે? ઉત્તરઃ સાધુઓની ચારિત્રવિધિ બતાવનારાં આચારસૂત્રને સાંભળીને તવમાં રુચિ થવી તે સૂત્રમ્યકત્વ છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ३९२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૨ ઃ વિસ્તારસમ્યકત્વ કોને કહે છે? ઉત્તરઃ સમસ્ત શ્રુતને સાંભળીને તત્વમાં રુચિ થવી તેને વિસ્તારસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૧૩ : અવગાઢસમ્યકત્વ કેને કહે છે? ઉત્તર : સમસ્ત દ્વાદયોગીનું જ્ઞાન થઈ ગયા પછી થવાવાળી તત્ત્વપ્રતીતિને અવગાઢસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૧૪ : પરમ અવગાઢ સમ્યકત્વ કેને કહે છે? ઉત્તર : કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયા પછી વર્તતા સમકત્વને પરમ અવગાઢ સમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૧૫ : ઉકત સમ્યકત્વના પ્રકારમાંથી શું બધા સમ્યકત્વ નિર્દોષ છે? ઉત્તર : ઔપથમિક સમ્યકત્વ, ક્ષાયિકસમ્યકતવ અને પરમઅવગઢસમ્યકત્વ આ ત્રણ તે નિર્દોષ જ છે. ક્ષાપશમિકસમ્ય. કત્વ (વેદકસમ્યકત્વ) ચલ, મલિન અગાઢ નામના સૂફમ દેષવાળું છે. બાકીના સમ્યકત્વ જે ક્ષાપશમિકસમ્યકત્વરૂપે હેય તે આ સૂક્ષ્મ દો સહિત છે અને જે પથમિક કે ક્ષાયિક હોય તે નિર્દોષ છે. પ્રશ્ન ૧૬ઃ સયગષ્ટિની પરિસ્થિતિ કેવી હોય છે? ઉત્તરઃ આનું વિવરણ સમ્યકત્વના અંગ અને સમ્યકત્વના દોષે જાણવાથી થઈ જાય છે. અંગેના જ્ઞાનથી તે એમ જણાય છે કે સમ્યકત્વમાં આવા ગુણ હોય છે અને દેષોના જ્ઞાનથી એમ જણાય છે સમ્યકત્વ આ દોષોથી રહિત હોય છે. પ્રશ્ન ૧૭ : સમ્યકત્વના અંગ કયા કયા છે? ઉત્તર: સમ્યકત્વના અંગ આઠ છે : (૧) નિઃશંક્તિ Page #392 -------------------------------------------------------------------------- ________________ गाथा ४१ ३९३ (૨) નિઃકાંક્ષિત (૩) નિર્વિચિકિત્સત્વ (૪) અમૂઢઢિ (૫) ઉપગ્રહન (૬) સ્થિતિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના. પ્રશ્ન ૧૮ : નિઃશક્તિ અંગ શું છે? ઉત્તર : સમસ્ત અંગાનું વિવરણુ વ્યવહાર અને નિશ્ચય દ્રષ્ટિએથી થાય છે. તેથી નિઃશક્તિ અ ંગના પણ વ્યવહારનિઃશક્તિ અને નિશ્ચયનિઃશક્તિ એમ બે પ્રકાર જાણવા જોઈએ. પ્રશ્ન ૧૯ : વ્યવહારનિઃશક્તિ અંગ કોને કહે છે? ઉત્તર : વીતરાગસ દેવથી પ્રણીત થયેલાં તત્ત્વામાં સંદેહ ન કરવા તે વ્યવહારનિઃશક્તિ અંગ છે. પ્રશ્ન ૨૦ : જો વીતરાગસજ્ઞપ્રણીત તત્ત્વામાં કાંઈ અસત્ય નિરૂપણ હોય તેા તેને શા માટે માનવું જોઈએ? ઉત્તર : વીતરાગસ નદેવના વચના અસત્ય કદાપિ હોઈ શકતા નથી કારણ કે અસત્ય વચનના બે કારણે! હાય છે. (૧) રાગાદિક દોષ અને (ર) અજ્ઞાન. પરં તુ વીતરાગસ જ્ઞદેવમાં ન તે રાગાર્દિક દોષ છે કે ન તે અજ્ઞાન છે. રાગાર્દિક દોષ તેમનામાં નથી તેથી તેઓ વીતરાગ છે અને અજ્ઞાનના અશ પણ તેમનામાં નથી તેથી તેએ સર્વજ્ઞ છે. આ કારણથી તેમના પ્રણીત કરેલાં તત્ત્વામાં અસત્યતા કદાપિ હોઈ શકતી નથી. પ્રશ્ન ર૧ : નિશ્ચય નિઃશક્તિ અંગ કાને કહે છે ? ઉત્તર: આ લોકને ભય, પરલેાકભય, અત્રાલય, અણુપ્તિભય, મરણભય, વેદનાલય અને અકસ્માતભય આ સાત ભયેાથી મુક્ત થઈને ઘાર ઉપસગ કે પરિષદ્ધના પ્રસંગેા આવવા છતાં પણ નિજ-નિર્જન નિર્દોષ પરમાત્મવત્ત્વની પ્રતીતિથી વિચલિતન થ્યું તેને નિશ્ચય નિઃશક્તિ અંગ કહે છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ३९४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન રર ઃ આ લેકને ભય કેને કહે છે? ઉત્તર : આ લોકમાં મારું જીવન કેવી રીતે ગુજરશે, ધનની આવકને ઉપાય ઘટતું જાય છે, કાયદા બધા એવા બનતા જાય છે કે સંપત્તિનું રહેવું મુશ્કેલ છે વગેરે ભય તેને આલોક ભય કરે છે. આ ભય સમ્યગદ્રષ્ટિને હોતું નથી કારણ કે તે ચૈતન્યતત્વને જ લેક માને છે જેમાં પરભાવને પ્રવેશ નથી. પ્રશ્ન ૨૩ : પરક ભય કેને કહે છે? ઉત્તરઃ આગલા ભવમાં શું ગતિ થશે, કદાચ બેટી ગતિ તે નહીં મળે, પરલોકમાં કષ્ટોને સામને કેવી રીતે થશે ઈત્યાદિ ભય તે પરલેક ભય છે, આ ભય સમષ્ટિને હોતે નથી, કારણ કે તે ચૈતન્યસ્વભાવને જ લેક સમજે છે જેમાં કેઈ વિદ્ધ નથી. પ્રશ્ન ર૪ : અવ્વાણુભય (અરક્ષાભય) કોને કહે છે? ઉત્તરઃ મારે રક્ષક, સહાયક, મિત્ર કેઈ નથી, મારી રક્ષા કેવી રીતે થશે આ પ્રકારના ભયને અત્રાણભય કહે છે. આ ભય સમ્યગદ્રષ્ટિને હોતે નથી કારણ કે તે નિજસ્વરૂપને જ પોતાનું શરણુ માને છે અને તે તે હંમેશા પોતાની પાસે જ છે. પ્રશ્ન ૨૫ : અગુપ્તિભય કેને કહે છે? ઉત્તરઃ મારું રહેવાનું સ્થાન સુરક્ષિત નથી, મકાન કિલ્લે વગેરે પણ નથી, મારા કેવા હાલ થશે ઈત્યાદિ ભયને અગુપ્તિ, ભય કહે છે. આ ભય સમ્યગદ્રષ્ટિને હેતે નથી કારણ કે તેને દ્રવ્યની સ્વતંત્રતાની યથાર્થ પ્રતીતિ છે, કઈ દ્રવ્યમાં બીજા દ્રવ્યને, અન્ય દ્રવ્યગુણ કે પર્યાયને પ્રવેશ જ નથી થઈ શકતો તેથી સર્વ પ્રત્યે સ્વયં ગુપ્ત જ છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ गाथा ४१ પ્રશ્ન ૨૬ : મરણભય કાને કહે છે ? ઉત્તર : મરણના ભયને માનવા તે મરણભય છે. આ ભય સમ્યદ્રષ્ટિ આત્માને હાતા નથી કારણ કે તેની સાચી પ્રતીતિ છે કે “મારા પ્રાણ તેા જ્ઞાન અને દર્શન છે જેને કદાપિ વિચાગ થતા નથી તેથી મારે મરણુ છે જ નહી.” પ્રશ્ન ૨૭ : વેદનાભય કોને કહે છે ? ઉત્તર ઃ મને કદાપિ રાગ ન થાય, આ રાગ વધી ન જાય એવા ભય કરવા અથવા રોગની પીડા ભાગવતી વખતે ભયભીત થઈ જવું તે વેદનાલય છે. આ ભય પણ સમ્યગ્દષ્ટિ જીવને હાતા નથી કારણ તેને એ શ્રદ્ધા છે કે હું સદા જ્ઞાનનું વેદન કરું છુ. રાગાદિનું નહીં. પ્રશ્ન ૨૮ : અકસ્માતભય કાને કહે છે? ઉત્તર : સભવ, અસંભવ અનેક આકસ્મિક આપત્તિએની કલ્પના કરી ભયભીત થવું તે અકસ્માત ભય છે. આ પણ સમ્યગ્દષ્ટિ જીવાને હાતા નથી કારણ કે સયષ્ટિને આ પ્રતીતિ છે કે મારી પર્યાય જ મારામાં આવી શકે છે બીજું કાંઈ મારામાં આવી શકતુ જ નથી, તેમ વળી જે થવા ચેગ્ય હાય તે થાય જ છે આકસ્મિક કાંઈ થતુ નથી. પ્રશ્ન ર૯ : વ્યવહારનિઃ કાંક્ષિત અંગ કોને કહે છે ? ઉત્તર : ભાગ-વૈભવની આશા અને નિયાણાના ત્યાગ સહિત નિજશુદ્ધિને અર્થે પૂજા વગેરે ધર્માનુષ્ઠાન કરવા તે વ્યવહારનિઃ કાંક્ષિત અગ છે. ३९५ પ્રશ્ન ૩૦ : નિશ્ચયનિઃ કાંક્ષિત અંગ કોને કહે છે? ઉત્તર : સમસ્ત ભોગવિકાના ત્યાગ કરીને નિજશુદ્ધ Page #395 -------------------------------------------------------------------------- ________________ ३९६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અંતતત્વની ભાવનાથી ઉત્પન્ન સહજ આનંદમાં તૃપ્ત રહેવું તે નિશ્ચય-નિઃ કાંક્ષિત અંગ છે. પ્રશ્ન ૩૧ : વ્યવહારનિર્વિચિકિત્સત્વ કોને કહે છે? ઉત્તર : ધર્મભૂષિત ભવ્ય આત્માઓના મલિન અને થાકેલાં શરીરને જોઈને ગ્લાનિ ન કરવી અને યથાશક્તિ સેવાચિકિત્સા કરવી તે વ્યવહાર-નિર્વિચિકિત્સત્વ અંગ છે. અર્થાત્ પિતા ઉપર આવી પડેલી સુધા વગેરે આપત્તિઓમાં શેક ન કરો તે પણ નિર્વિચિકિત્સત્વ અંગ છે. પ્રશ્ન ૩ર : નિશ્ચયનિર્વિચિકિત્સત્વ અંગ કેને કહે છે? ઉત્તર : રાગદ્વેષાદિ વિકલ્પને છેડીને, નિજ સમયસારની સમુખ રહેવું તે નિશ્ચયનિર્વિચિકિત્સત્વ અંગ છે. પ્રશ્ન ૩૩ : વ્યવહાર -અમૂહદ્રષ્ટિ અંગ કેને કહે છે? ઉત્તર : મોક્ષમાર્ગની બહાર વર્તતા કુગુરૂઓ દ્વારા પ્રણીત સુવિધા, વ્યંતર વગેરે દ્વારા કરવામાં આવતા આશ્ચર્ય કારક ચમત્કારે દેખીને કે સાંભળીને મૂઢભાવથી કે ધર્મભાવથી તેમાં રુચિ, ભક્તિ વગેરે ન કરવાં તે વ્યવહાર અમૂઢદ્રષ્ટિ અંગ છે. પ્રશ્ન ૩૪ : નિશ્ચયઅમૂહદ્રષ્ટિ અંગ કોને કહે છે? ઉત્તર : શરીર, કર્મ, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, સંકલ્પવિકલ્પમાં ઇષ્ટબુદ્ધિ, ઉપાદેયબુદ્ધિ, અહં બુદ્ધિ અને મમત્વને છેડીને નિજશુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરવી તે નિશ્ચય અમૂદ્રષ્ટિ અંગ છે. પ્રશ્ન ૩૫ : વ્યવહારઉપગૂહન અંગ કેને કહે છે? ઉત્તર : અજ્ઞાની કે અસમર્થ જીના નિમિત્તથી જે Page #396 -------------------------------------------------------------------------- ________________ गाथा ४१ ધર્મને અવર્ણવાદ થતો હોય તે ધર્મોપદેશથી, દેષને ઢાંકી દેવાથી અને દંડ વગેરે યચિત ઉપાયથી અવર્ણવાદ દૂર કરે તે વ્યવહારઉપગહન અંગ છે. પ્રશ્ન ૩૬: નિશ્ચયઉપગહન અંગ કેને કહે છે? ઉત્તર : અવિકાર ચૈતન્યસ્વભાવમય નિજધર્મને આચ્છાદન કરવાવાળા મિથ્યાત્વ. રાગ દ્વેષ વગેરે દોષોને નિજશુદ્ધ અંતઃતત્વના ધ્યાન દ્વારા દૂર કરવા તે નિશ્ચયઉપગહન અંગ છે. પ્રશ્ન ૩૭ : વ્યવહારસ્થિતિકરણ અંગ કોને કહે છે? ઉત્તર : કર્મોદયવશ કોઈ ધર્માત્મા પુરુષને ધર્મથી ચલિત તે જોઈને તેને ધર્મોપદેશથી, આર્થિક સહગથી અન્ય સામર્થ્ય વગેરે ઉપાથી ધર્મમાં સ્થિર કરે તે વ્યવહારસ્થિતિકરણ અંગ કહે છે. પ્રશ્ન ૩૮ : નિશ્ચયસ્થિતિકરણ અંગ કેને કહે છે? ઉત્તર મેહ, રાગ, દ્વેષ વગેરે અધર્મોને છોડીને પરમસમભાવના સંવેદન દ્વારા શુદ્ધોપગરૂપ ધર્મમાં પિતાને સ્થિર કરે તે નિશ્ચયસ્થિતિકરણ અંગ છે. પ્રશ્ન ૩૯ : વ્યવહારવાત્સલ્ય અંગ કોને કહે છે? ઉત્તરઃ ધર્માત્મામાં નિષ્કપટ સ્નેહ કરે તેને વ્યવહાર વાત્સલ્ય અંગ કહે છે. પ્રશ્ન ૪૦ : નિશ્ચયવત્સલ્ય અંગ કેને કહે છે? ઉત્તરઃ વિષયકષાયની સર્વથા પ્રીતિ છેડીને ધ્રુવ ચતન્ય સ્વભાવમય નિજપરમાત્મતત્વના સંવેદનથી ઉત્પન્ન થયેલા સહજ આનંદમાં રૂચિ કરવી તેને નિશ્ચયવાત્સલ્ય અંગ કહે છે. પ્રશ્ન ૪૧ : વ્યવહારપ્રભાવના અંગ કેને કહે છે? Page #397 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : દાન, પૂજા, ધર્મોપદેશ, તપસ્યા વગેરેથી ધર્મમાની પ્રભાવના કરવી તેને વ્યવહારપ્રભાવના અંગ કહે છે. પ્રશ્ન ૪૨ : નિશ્ચયપ્રભાવના અંગ કાને કહે છે? ઉત્તર : નિજશુદ્ધસ્વરૂપના સંવેદનના બળથી રાગાદિ પરભાવાના પ્રભાવ નષ્ટ કરીને નિજ ચૈતન્યતત્ત્વના શુદ્ધ વિકાસ કરવા તે નિશ્ચયપ્રભાવના અગ છે. ३.९८ પ્રશ્ન ૪૩ : સમ્યકત્વના દોષ કેટલાં છે? ઉત્તર ઃ સમ્યકત્વમાં તે દોષ હાતા નથી પરંતુ પેાતાના ખાટા ભાવાથી સમ્યકત્વમાં અતિચાર આવે છે તેને સમ્યકત્વના દોષ કહેવાય છે. આ દોષ પચ્ચીસ છે. મળ (અગિવરેાધી) ૮, મઃ ૮, અનાયતન ૬ અને મૂઢતા ૩. પ્રશ્ન ૪૪ : અંગવિરોધી આઠ મળ–દોષ કયા કયા છે? ઉત્તર ઃ મળ-દોષ આ પ્રમાણ છે: (૧) શકા (ર) કાંક્ષા (૩) વિચિકિત્સા (૪) મૂઢદ્રષ્ટિ (૫) અનુપહન (૬) અસ્થિતિકરણ (૭) અવાસય (૮) અપ્ર ભાવના. પ્રશ્ન ૪૫ : શકાદોષ કોને કહે છે? ઉત્તર ઃ ભગવત્પ્રણીત તત્ત્વામાં સંદેહ કરવા અને આ લાક વગેરેથી ભય પામવા તે શ'કાદોષ છે. પ્રશ્ન ૪૬ : કાંક્ષાદોષ કાને કહે છે? ઉત્તર ઃ નિજ સ્વભાવદ્રષ્ટિમાં અનુત્સાહ કરીને વિષયયેામાં ધનવૈભવ તથા સન્માન-પ્રતિષ્ઠામાં રૂચિ કરવી તેને કાંક્ષા દોષ કહે છે. પ્રશ્ન ૪૭ : વિચિકિત્સા દોષ કોને કહે છે? Page #398 -------------------------------------------------------------------------- ________________ गाथा ४१ ३९९ ઉત્તર : ધર્માત્માઓના મિલન શરીરને જોઇને ગ્લાનિ કરવી અથવા ક્ષુધા વગેરે વેદનાઓ થતાં શૈાકાતુર થવું અથવા ખેદ કરવા તે વિચિકિત્સા અંગ છે. પ્રશ્ન ૪૮ : મૂઢદ્રષ્ટિ દોષ કોને કહે છે ? ઉત્તર : કુમા` અથવા કુમાર્ગસ્થ જીવાની ભક્તિ, રૂચિ, પ્રશંસા કરવી તેને મૂઢદ્રષ્ટિ અંગ કહે છે. પ્રશ્ન ૪૯ : અનુપહન દોષ કોને કહે છે ? ઉત્તર : અજ્ઞાની અશક્ત જીવેા દ્વારા થવાવાળા ધના અપવાદને દૂર ન કરવા, પેાતાના ગુણાને પ્રગટ કરવા પેાતાના દોષને છૂપાવવાં, અન્યના દોષો પ્રગટ કરવા અને ગુણાના ઉપઘાત કરવા આ વગેરે અનુપહન દોષ છે. પ્રશ્ન ૫૦ : અસ્થિતિકરણ દોષ કાને કહે છે? ઉત્તર : ધથી વિચલિત થતા એવા પેાતાને કે અન્ય જીવેાને, સામર્થ્ય હાવા છતાં ધર્મોમાં સ્થિર ન કરવા અને વિચલિત થતાં દેખી આન ંદના અનુભવ કરવા તેને અસ્થિતિકરણ દોષ કહે છે. પ્રશ્ન પ? : અવાત્સલ્ય દોષ કોને કહે છે? ઉત્તર : ધર્માત્માએ પ્રત્યે વાત્સલ્ય ન હેાવું અથવા ઈર્ષ્યા ભાવ કરવા તેને આવાત્સલ્ય દોષ- કહે છે. પ્રશ્ન પર : અપ્રભાવના દોષ કોને કહે છે ? ઉત્તર ઃ સામર્થ્ય હાવા છતાં ધર્મની પ્રભાવના ન કરવી અને પેાતાના અસત્યાદિ વ્યવહારથી ધર્મની અપ્રભાવના કરવી તેને અપ્રભાવના દોષ કહે છે. પ્રશ્ન પ૩ : આઠે મ કયા કયા છે? Page #399 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર ઃ (૧) જ્ઞાનમદ (૨) પૂજામદ (૩) કુળમદ (૪) જાતિમદ (૫) ખળમદ (૬) વૈભવમદ (૭) તપોમદ (૮) રૂપમદ પ્રશ્ન ૫૪ : જ્ઞાનમદ કાને કહે છે? ૪૦૦ ઉત્તર ઃ પ્રાપ્ત કરેલા જ્ઞાનનું અભિમાન કરવું અને અન્ય જ્ઞાની પુરૂષાને તુચ્છ સમજવા તેને જ્ઞાનમ કહે છે. પ્રશ્ન ૫૫ : પૂજામદ (પ્રતિષ્ઠામ) કોને કહે છે? ઉત્તર : પૂજા, સ્તુતિ, લેાકાનું આકર્ષણ વગેરેથી પ્રાપ્ત પ્રતિષ્ઠાનું અભિમાન કરવુ તેને પૂજામદ કહે છે. પ્રશ્ન પદ : કુળમદ કાને કહે છે? ઉત્તર ઃ પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ કુળનું અભિમાન કરવું તેને કુળમદ કહે છે. કુળ પિતાના ગાત્રને કહે છે. પ્રશ્ન ૫૭ : જાતિમઢ કાને કહે છે ? ઉત્તર ઃ પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ કુળનું અભિમાન કરવું તેને જાતિમ કહે છે. માતાના ખાપતુ જે કુળ તેને જાતિ કહે છે. પ્રશ્ન ૫૮ : ખળમદ કાને કહે છે ? ઉત્તર ઃ પ્રાપ્ત થયેલી શક્તિનું અભિમાન કરવું તે મળમદ છે. પ્રશ્ન ૫૯ : વૈભવમદ કાને કહે છે. ઉત્તર ઃ પ્રાપ્ત થયેલી સૃદ્ધિ અથવા સંપત્તિનું અભિમાન કરવું તેને વૈભવમદ કહે છે. પ્રશ્ન ૬૦ : તપેામદ કાને કહે છે? ઉત્તર : પોતાની તપસ્યાનું અભિમાન કરવું તે તપોમદ છે. પ્રશ્ન ૬૧ : રૂપમદ કોને કહે છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ गाथा ४१ ४०१ ઉત્તર : પ્રાપ્ત થયેલા શરીરના સુંદર રૂપનું અભિમાન કરવું તેને રૂપમદ કહે છે. પ્રશ્ન દર : છ પ્રકારના અનાયતન ક્યા ક્યા છે? ઉત્તર : અનાયતન અર્થાત્ અધર્મને છ સ્થાન આ પ્રમાણે છે. ૧) કુગુરૂ (૨) કુગુરુસેવક (૩) કુધર્મ (૪) કુધર્મસેવક (પ) કુદેવ (૬) કુદેવસેવક. પ્રશ્ન ૬૩ઃ કુગુરૂ અનાયતન કેને કહે છે? ઉત્તર : મેક્ષમાર્ગથી વિરુદ્ધ આચરણ કરવાવાળા કુગુરુએની સેવા, ભક્તિ, પ્રણામ, રુચિ વગેરે કરવા તેને કુગુરુ અનાયતન કહે છે. પ્રશ્ન ૬૪ : કુગુરુસેવક અનાયતન કોને કહે છે? ઉત્તર : કુગુરૂના સેવકની સંગતિ કરવી, ધર્મવિષયક સમ્મતિ લેવી, પ્રીતિ કરવી અનુમોદના કરવી વગેરેને કુગુરૂસેવક અનાયતન કહે છે. પ્રશ્ન પ : કુધર્મ અનાયતન કેને કહે છે? ઉત્તરઃ અહિંસાથી વિપરીત આચરણને ધર્મ માનીને તે કુધર્મની સેવા, ઉપાસના, અનુષ્ઠાન વગેરે કરવાને કુધર્મ અનાયતન કહે છે. પ્રશ્ન દ૬ : કુધર્મસેવક અનાયતન કેને કહે છે? ઉત્તરઃ કુધર્મનું આચરણ કરવાવાળાની સંગતિ, સમ્મતિ, અનુમતિ વગેરે કરવાને કુધર્મસેવક અનાયતન કહે છે. પ્રશ્ન ૬૭ : કુદેવ અનાયતન કેને કહે છે? २१ Page #401 -------------------------------------------------------------------------- ________________ ४०२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : કામ, કોધ, માયા વગેરેનું આચરણ કરવાવાળા અને દેવ નામથી પ્રસિદ્ધ જીવની સેવા, ભક્તિ, ઉપાસના, સ્તુતિ વગેરે કરવા તે કુદેવ અનાયતન છે. પ્રશ્ન ૬૮ : કુદેવસેવક અનાયતન કેને કહે છે? ઉત્તર ઃ કુદેવેની સેવા ભક્તિ કરવાવાળા માણસની સંગતિ, સમ્મતિ, પ્રીતિ, અનુમતિ વગેરેમાં જોડાવું તેને કુદેવસેવક અનાયતન કહે છે. આ પ્રશ્ન ૯ : નિશ્ચયથી અનાયતન એટલે શું? ઉત્તર : નિશ્ચયથી મિથ્યાત્વ, રાગ અને દ્વેષ અનાતન છે. આ વિભાવભાવની રૂચિ અને પ્રવૃત્તિને ત્યાગ જ અનાયતન સેવાને ત્યાગ છે. પ્રશ્ન ૭૦ : ત્રણ મૂઢતા કઈ કઈ છે? ઉત્તરઃ (૧) દેવમૂઢતા (૨) લોકમૂઢતા (૩) પાખંડીમૂહતા. પ્રશ્ન ૭૧ : દેવમૂઢતા કોને કહે છે? ઉત્તર : નિર્દોષ, સર્વજ્ઞ, સહજાનંદમય પરમાત્માના સ્વરૂપને ન જાણીને લૌકિક પ્રજનવશ રાગી, દ્વેષી, ક્ષેત્રપાલ, ભેરવ, ભવાની, શીતળા વગેરે મુદેવની આરાધના કરવી તેને દેવમૂઢતા કહે છે. પ્રશ્ન ૭૨ : લેકમૂઢતા કોને કહે છે? ઉત્તર નદીનાન, તીર્થસ્નાન, વડની પૂજા, અગ્નિપાત, ગિરિપાત વગેરેને પુણ્યનું કારણ માનવું અને તે પ્રમાણે પ્રવર્તવું તે લોકમૂઢતા છે. પ્રશ્ન ૭૩ : પાખંડીમૂઢતા કેને કહે છે? Page #402 -------------------------------------------------------------------------- ________________ ग्राथा ४१ ४०३ ઉત્તર : વીતરાગમાર્ગનું શરણ છેડીને રાગી, ઢષી, પાખંડીઓની તેમના ઉપદેશની, ભયથી કે લૌકિક પ્રજનવશ અથવા ધર્મ માનીને ભક્તિ, પૂજા, વંદન વગેરે કરવા તે પાખંડીમૂઢતા છે. પ્રશ્ન ૭૪ : મૂઢતારહિત સમ્યગદ્રષ્ટિની કેવી સ્થિતિ હોય છે? ઉત્તર : ઉક્ત સમસ્ત મૂકતાઓને છોડીને નિજ શુદ્ધ અંત:તત્ત્વરૂપ દેવ-ધર્મ—ગુરૂમાં અવસ્થિતિ કરનાર સમ્યગદ્રષ્ટિ જીવ હોય છે. પ્રશ્ન ૭૫ : સમ્યગદર્શનથી શું લાભ થાય છે? ઉત્તર : સમ્યગ્દર્શનને સાક્ષાત્ લાભ અવિકાર નિજચૈતન્યસ્વરૂપના સંવેદનથી ઉત્પન્ન થયેલો સહજ આનંદને અનુભવ છે અને નૈમિત્તિક લાભ કર્મોને ભાર હટી જ તે છે અને ઔપચારિક લાભ દેવેન્દ્ર, ચકવતી તીર્થકર વગેરે પદ અને વૈભવોની પ્રાપ્તિ છે. પ્રશ્ન ૭૬ ઃ ઉત્તમ પદવીઓ અને વૈભવેનું કારણ સમ્યગદર્શન કેવી રીતે હેઈ શકે છે? ઉત્તર : જેકે તીર્થકરાદિ પદવીઓ અને વૈભવનું કારણ પુણ્યકર્મને ઉદય છે તે પણ આવા વિશિષ્ટ પુણ્યકર્મોને બંધ એવા નિર્મળ આત્માઓને જ થાય છે જેઓ સમ્યદ્રષ્ટિ છે અને જેઓને વિશિષ્ટ શુભેપગ હોય છે સમ્યકત્વના હવાથી જ શુભરાગના આવા ફળસ્વરૂપથી સમ્યકત્વને મહિમા પ્રગટ થયે. તેથી સમ્યગદર્શનને ઔપચારિક લાભ ઉત્તમ પદ અને વૈભવ બતાવ્યો. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૪ ૦૪ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका પ્રશ્ન ૭૭ : સમ્યગદ્રષ્ટિ જીવ મૃત્યુ બાદ કઈ કઈ ગતિમાં જાય? ઉત્તર : સમ્યગદ્રષ્ટિ થયા પછી જે આયુને બંધ પડે તે સમ્યદ્રષ્ટિ નારકી મનુષ્યગતિમાં જન્મ લે છે, સમ્યગદ્રષ્ટિ દેવ મનુષ્યગતિમાં જન્મ લે છે, તિર્યંચ સમ્યગદ્ગષ્ટિ દેવગતિમાં જન્મ લે છે, સમ્યદ્રષ્ટિ મનુષ્ય દેવગતિમાં જન્મ લે છે. જે કે ઈ મનુષ્ય પહેલાં જ નરકાયુને બંધ કરી લીધું હોય અને પછી ઔપશમિક સમ્યકત્વ મેળવીને લાપશમિક સમ્યકત્વ ઉત્પન્ન કરે અથવા ક્ષાપથમિક સમ્યકત્વ ઉત્પન્ન કરીને ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરે છે તે સમ્યગદ્રષ્ટિ મનુષ્ય મૃત્યુ બાદ માત્ર પહેલી નરકમાં જ જાય નીચેની નરકમાં નહીં. આ પ્રશ્ન ૭૮ ઃ સમ્યકત્વની પ્રાપ્તિને સાક્ષાત્ ઉપાય શું છે? ઉત્તર : ભૂતાઈનયથી તનું જાણવું તે સમ્યકત્વની પ્રાપ્તિને સાક્ષાત્ ઉપાય છે. પ્રશ્ન ૭૯ : ભૂતાર્થનય શું છે? ઉત્તર : કેઈ એક દ્રવ્યને અભિષકારક પદ્ધતિથી જાણીને અભેદદ્રવ્યની તરફ લઈ જવાવાળા અભિપ્રાયને ભૂતાર્થનય કહે છે. પ્રશ્ન ૮૦ : સમ્યકત્વ કેની સમીપ થાય છે? ઉત્તર : ઔપશમિક અને ક્ષાયિક સમ્યકત્વ તે કઈ પણ સ્થળે થઈ શકે, તેને કાંઈ નિયમ નથી, પરંતુ ક્ષાયિક સમ્યકત્વ કેવળી કે શ્રુતકેવળીની સમીપે થાય છે. આ પ્રશ્ન ૮૧ : શું ક્ષાયિક સમ્યકત્વ કેવળીદ્રયની સમીપતા વિના ન થઈ શકે? Page #404 -------------------------------------------------------------------------- ________________ गाथा ४२ ४०५ ઉત્તર : નિલિખિત સ્થિતિઓમાં કેવળીદ્રયના પાદમૂળ વિના પણ ક્ષાયિક સમ્યકત્વ હોઈ શકે છેઃ (૧) કેઈ મનુષ્યને પહેલા નરકાયુને બંધ પડે અને પછી લાપશમિક સમ્યકત્વ થયું ક્ષાપશમિક સમ્યકત્વ હેતા જ તીર્થંકરપ્રકૃતિને બંધ પડ્યો. આ જીવ મનુષ્યભવના અંત સુધી તે લાપશમિક સભ્યદ્રષ્ટિ રહે છે પરંતુ મરણના સમયથી માંડીને પર્યાપ્ત નારકી થઈને અંતર્મુહુર્ત સુધી મિથ્યાદ્રષ્ટિ રહેશે. પછીથી ક્ષાપશમિક સમ્યગદ્રષ્ટિ થશે. નરકાયુના અંત સુધી લાપશમિક સમ્યગદ્રષ્ટિ રહેશે. મનુષ્યભવમાં તીર્થકર થવા માટે જન્મ લે ત્યારે પણ ક્ષાપશમિક સમ્યગદ્રિષ્ટ રહેશે. મુનિદશા પ્રાપ્ત થવા સુધી લાપશમિક સમ્યગદ્રષ્ટિ રહેશે. મુનિદશા પ્રગટ કરીને આ જીવ કેવળદ્રયના પાદમૂળ વિના ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી લે છે. આ જીવ પહેલી નરકથી નીચે જઈ શક્તા નથી. (૨) શ્રુતકેવળી પિતે પણ કેવળીદ્રયના પાદમૂળ વિના ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સમ્યગદર્શનનું વર્ણન કરીને હવે સમ્યગજ્ઞાનનું વર્ણન કરે છે संसयविमाहविष्म मविवज्जियं अण्पपरसरुवस्स। गहणं सम्मण्णाणं सायारमणेयमेयं तु ॥ ४२ ॥ અન્વય : aaqવરસવત્ત સંસાયવિનોવિક્રમવિનિ गहण सम्मण्णाणं तु सायारमणेयभेय । અવાદg: પિતાના આત્માનું અને પરપદાર્થોના સ્વરૂપનું Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका સસ્પેંશય, અન્ધ્યવસાય અને વિષયરૂપ મિથ્યાજ્ઞાનથી રહિત ગ્રહણ કરવું અર્થાત્ જાણવુ તે સમ્યજ્ઞાન છે. આ જ્ઞાન સાકાર અને અનેક ભેદવાળું છે. પ્રશ્ન ૧ : આત્માનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર આત્મા નિશ્ચયથી ધ્રુવતસૈન્યસ્વરૂપ છે, વ્યવહારથી જાણવા દેખવા વગેરે પરિણમનરૂપ છે. પરમાથી આત્મા અવકતવ્ય છે પરંતુ જ્ઞેય અવશ્ય છે. પ્રશ્ન ૨ : પરપદાર્થાંમાં કાનુ' કાનુ' ગ્રહણુ છે ? ઉત્તર ઃ એક જ્ઞાતારૂપ નિજ આત્માને ઇંડીને બાકીના સમસ્ત અનંતાનંત આત્માઓ, સમસ્ત અનંતાનંત પુદ્ગલદ્રબ્યા, એક ધદ્રવ્ય, એક અધમ દ્રવ્ય, એક આકાશદ્રવ્ય, અસંખ્યાત કાળદ્રવ્યા આ બધા પરપદા છે. પ્રશ્ન ૩ : આ બધુ જાણવાનુ પ્રયેાજન શું સમજવું જોઈ એ ? ઉત્તર : બધા પદાર્થો સ્વતંત્ર છે, પ્રત્યેક એકબીજાથી અત્યંત ભિન્ન છે. આ પ્રયેાજનભૂત પ્રતીતિ સહિત આ બધા દ્રવ્યાના સાધારણ-અસાધારણ ગુણો જાણવા જોઈ એ. સાથે એમ જાણવુ જોઈએ કે એક મારા આત્માને છેડીને બાકીના અધાય અનંતાનંત આત્માએ, અન તાન ત પુદગલા, એક ધદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય, એક આકાશદ્રવ્ય અને અસંખ્યાત કાળદ્રવ્ય આ બધા મારાથી ભિન્ન છે. પ્રશ્ન ૪ : સંશય કેાને કહે છે? ઉત્તર : અનેક કેટિયાને સ્પશ કરવાવાળા જ્ઞાનને સશય કહે છે. જેમ કે કઈ ચકચકતી વસ્તુમાં અનેક પ્રકારના Page #406 -------------------------------------------------------------------------- ________________ गाथा ४२ વિકલ્પાનુ' ઉડવુ` કે આ છીપ છે, ચાંદી છે કે કાચ છે અથવા ધનું સ્વરૂપ જિતેન્દ્રદેવ દ્વારા પ્રણીત કરેલુ છે તે ઠીક છે કે ખીજા મતવાળાઓ દ્વારા કહેલું ઠીક છે ? બ્રહ્મ ફૂટસ્થ છે કે પરિણામી છે? ઈત્યાદિ પ્રકાર. પ્રશ્ન ૫ : અનધ્યવસાય કોને કહે છે ? જે ઉત્તર : જેમાં સાચા જ્ઞાનની ઝલક ન હેાય, ન સંશયના વિકલ્પ હાય કે જે ન વિષય (વિપરીત જ્ઞાન હોય તેવા અનિશ્ચયાત્મક મધને અનધ્યવસાય કહે છે. જેમ કે કોઈ રસ્તે ચાલતા માણસના પગને ધાસ અડકી જાય તેા સામાન્ય ખખર પડે પરંતુ ખરાખર ખ્યાલ ન આવે કે આ શું છે અથવા જીવને સાધારણ ખખર તે! રહે કે હું કાંઈક છું પરંતુ ખરાખર ખ્યાલ ન બંધાય કે હું કોણ છું? ઈત્યાદિ પ્રકાર. ४०७ પ્રશ્ન ૬ : વિપયજ્ઞાન કોને કહે છે ? ઉત્તર : જે વિપરીત પ્રકારનું જ્ઞાન હાય તેને વિપયજ્ઞાન છે. જેમ કે દોરડાને સાપ માની લેવું અથવા આત્માને ભૌતિકપદ્મા રૂપે જાણવા અથવા પરમાત્માને એવા માનવા કે તે જીવાને પુણ્ય અથવા પાપ કરાવે છે, અથવા અને દુઃખ આપે છે. ઇત્યાદિ. જીવાને સુખ અર્થ ? આ મનુષ્ય છે, પ્રશ્ન ૭ : જ્ઞાન સાકાર છે એને શુ' ઉત્તર : આ જીવ છે, આ પુદ્ગલ છે, આ તિર્યંચ છે વગેરે પ્રકારે નિશ્ચય કરવાવાળા, ગ્રહણ કરવાવાળા જ્ઞાનને સાકાર કહે છે. જ્ઞાનમાં, જ્ઞેયના આકારને અનુરૂપ જાણવુ થાય છે તેથી જ્ઞાનને સાકાર કહે છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ४०८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी कीका પ્રશ્ન ૮ : જ્ઞાનના કેટલા ભેદ છે ? ઉત્તર : જુદી જુદી દ્રષ્ટિથી જ્ઞાનના અનેક ભેદ થાય છે. જેમ કે જ્ઞાન બે પ્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષરૂપ છે. જ્ઞાન પાંચ પ્રકારે મતિ, શ્રુત, અવધિ, મનઃપય અને કેવળજ્ઞાન રૂપ પણ છે. જ્ઞાન આઠ પ્રકારે કુમતિ, કુશ્રુત, કુઅવધે, એ ત્રણ મિથ્યાજ્ઞાન અને મતિ, શ્રુત, અવધિ એમ ત્રણ સભ્યજ્ઞાન અને મનઃપય તથા કેવળ એમ પણ ગણી શકાય. વળી આ પ્રત્યેકના પણ અનેક પેટાળે છે. આ બધા પ્રકારોનુ વર્ણન પાંચમી ગાથામાં કરેલું છે. તેથી અહીં વિસ્તારપૂર્વક કર્યુ નથી. પ્રશ્ન ૯ પરમાથી સમ્યગજ્ઞાનનું શું લક્ષણ છે ? ઉત્તર : નિજ ગુણુપર્યાયમાં એકરૂપે રહેવાવાળા, સહજ શુદ્ધ જ્ઞાનદનસ્વભાવમય નિજ આત્મસ્વરૂપનું ગ્રહણ કરવું તે સમ્યગજ્ઞાનનું લક્ષણ છે. પ્રશ્ન ૧૦ : શુદ્ધ સ્વભાવથી અહિત અન્ય ભાવે અને પદાર્થોનું સાચુ જ્ઞાન કરવુ સમ્યગ્નાન નથી શું? ઉત્તર : સ્વરૂપમાં એકતા જોડવાવાળું જ્ઞાન હાય તા અન્ય ભાવે! અને પદાર્થાનું જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૧૧ : આત્મસ્વરૂપને જાણે કે ન જાણે, કેવળ ખાદ્ય પદાર્થાને સાચી રીતે જાણવા તે સમ્યજ્ઞાન કેમ નથી? ઉત્તર ઃ આત્મસ્વરૂપમાં એકતા જોડ્યા વિના જે કઈ બાહ્ય પદાર્થા જાણવામાં આવશે તેમનુ જ્ઞાન તા થશે પરંતુ તે પદાર્થોમાં એકતા જોડીને થશે. જ્ઞેયમગ્ન થઈને થશે). પરમાં પેાતાનુ કાંઈક છે એવું વસ્તુનુ સ્વરૂપ છે જ નહીં. આ Page #408 -------------------------------------------------------------------------- ________________ गाथा ४२ ४०९ કારણથી સમ્યજ્ઞાન નથી. લેકમાં લૌકિક દ્રષ્ટિથી બાહ્ય પદાર્થોનું જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૧૨ : જ્ઞાનનું ફળ શું છે? ઉત્તર : જ્ઞાનનું ફળ નિશ્ચયનયથી તે અજ્ઞાનની નિવૃત્તિ છે અને વ્યવહારનયથી ઉદાસીનતાનું ઉપજવું અર્થાત્ હેયઉપાદેયની બુદ્ધિનું ઉપજવું તે છે. પ્રશ્ન ૧૩ઃ સમ્યજ્ઞાન થતાં શેનાથી ઉદાસીનતા ઉપજે છે? ઉત્તર : સમ્યગજ્ઞાન થતાં સમસ્ત અધ્રુવ ભાવથી ઉદાસીન-બુદ્ધિ થઈ જાય છે. પ્રશ્ન ૧૪ઃ સમ્યજ્ઞાનીને હેય-ઉપાદેય બુદ્ધિ શેમાં શેમાં ઉપજે છે? ઉત્તર : સમ્યગજ્ઞાની જીવને નિજ શુદ્ધ આત્માતત્વમાં ઉપાદેયબુદ્ધિ થાય છે અને આ ધ્રુવ, નિજચેતન્યથી બહિર્ભત જેટલાં ભદદર્શક, વિકલ્પ, પાધિક ભાવ અને અન્ય બધી પર્યાયે અને દ્રવ્ય-તેમાં હેયબુદ્ધિ થાય છે. પ્રશ્ન ૧૫ : નિશ્ચય-વ્યવહારરૂપ ઉકત ફળની માફક શું જ્ઞાન પણ બે પ્રકારનું હોય છે? ઉત્તર : જ્ઞાનના પણ બે ભેદ છે: (૧) નિશ્ચયજ્ઞાન (૨) વ્યવહારજ્ઞાન. પ્રશ્ન ૧૬ : નિશ્ચયજ્ઞાન કેને કહે છે? ઉત્તર : જે જ્ઞાન જ્ઞાનમય આત્માની સાથે એકવ જેડી રહ્યું હોય અથવા જે જ્ઞાન નિર્વિકલ્પરૂપે પોતાને અનુભવ કરી રહ્યું હોય તેને નિશ્ચયજ્ઞાન કહે છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૦ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૭ : વ્યવહારજ્ઞાન કોને કહે છે ? ઉત્તર : જે જ્ઞાનમાં પરપદાર્થોની વાસના, વિચાર અને વિકલ્પ હોય તેને વ્યવહારજ્ઞાન કહે છે. પ્રશ્ન ૧૮ : ઉપર્યુક્ત અને પ્રકારના જ્ઞાનમાં કયું જ્ઞાન સમ્યગુ છે અને કયુ જ્ઞાન મિથ્યા છે? ઉત્તર : નિશ્ચયજ્ઞાન તે સમ્યગજ્ઞાન જ છે પરંતુ વ્યવહારજ્ઞાન સમ્યગજ્ઞાન પણ હોય અથવા મિથ્યાજ્ઞાન પણ હોય. પ્રશ્ન ૧૯ : જ્ઞાન તે સવિકલ્પ દર્શાવ્યું તે જ્ઞાન કેવી રીતે નિર્વિકલ્પ હોઈ શકે? ઉત્તર : જ્ઞાન અર્થકારને જાણુવારૂપે ગ્રહણ કરે છે તેથી સવિકલ્પ છે. પરંતુ આ લક્ષણ પ્રમાણે નિશ્ચયજ્ઞાનને પણ સ્વસંવેદનરૂપ આકારનું ગ્રહણ હોવાથી સવિકલ્પ હેવા છતાં પણ બાહ્ય પદાર્થોના વિષયરૂપ વિકલ્પ ન હોવાને લીધે અથવા પ્રતિભાસમાત્ર હોવાથી મુખ્યપણું ન હોવાને લીધે નિર્વિકલ્પપણું માનવામાં આવ્યું છે. આ પ્રકારે જ્ઞાનનું વર્ણન કરીને હવે દર્શનનું વર્ણન કરવામાં આવે છે ? जे सामण्ण गहणं भावाणं व कटुमायरं । अविसेसिदूण अढे दंसणििद भण्णए समए ॥ ४३ ॥ અન્વય : ૩ દે વિસેસિડૂળ કાયા ને ટ્યમ ઉં भावाण सामण्णं गहणं तं दंसणं इदि समए भण्णए અનુવાદ : પદાર્થોને ભેદરૂપ ન કરીને, અને તેમના આકારરૂપ Page #410 -------------------------------------------------------------------------- ________________ गाथा ४३ ४११ વિકલ્પ ન કરીને, પદાર્થોનું જે સામાન્ય ગ્રહણ તે દર્શન છે એમ સિદ્ધાંતમાં કહ્યું છે. પ્રશ્ન ૧ : પદાર્થોના સામાન્ય ગ્રહણને શું અર્થ છે ઉત્તર : પદાર્થોના સામાન્ય ગ્રહણને તર્કદ્રષ્ટિથી તે એ અભિપ્રાય છે કે પદાર્થોની સામાન્ય સત્તાનું અવલેકન દર્શન છે. આમાં કોઈ પણ પ્રકારના વિકલ્પ, વિચાર કે વિશેષનું જ્ઞાન નથી, અને સિદ્ધાંતદ્રષ્ટિથી દર્શનને એ અભિપ્રાય છે કે અંતમુખ ચૈતન્યમાત્રને જે પ્રકાશ અથવા આત્માવલોકન તે દર્શન છે. પ્રશ્ન ૨ : આ બે લક્ષણોમાં તે પરસ્પર વિરોધ થયે? ઉત્તર : આ બને લક્ષમાં પરસ્પર વિરોધ નથી કારણ કે બન્નેમાં વિષય તે આત્મા જ છે. પ્રશ્ન ૩ : પદાર્થોની સામાન્યસત્તાના અવલોકનમાં આત્મા વિષય કેવી રીતે બની શકે છે? ઉત્તરઃ સર્વ પદાર્થોમાં સામાન્ય અસ્તિત્વગુણ છે તે તે મહાસત્તાપ છે. તે સામાન્ય સત્તાના ગ્રહણમાં પ્રતિભાસમાંકેઈ નિયત પદાર્થ સામાન્યજ્ઞાથી જુદા, હેતે નથી, નહીં તે તે અવાંતરસત્તા કહેવાશે, સામાન્યસત્તા નહીં. આ કારણથી, સામાન્યસત્તાવેલેકનમાં કઈ પદાર્થ વિષયભૂત હેત નથી પરંતુ સામાન્યસત્તાવલોકન કરવાવાળે આત્મા છે અને વાસ્તવમાં આત્મા પિતાને જ દેવ માનવાવાળે છે તેથી સામાન્યસત્તાને પ્રતિભાસ કરવાવાળે સ્વયં વિષયરૂપ બની જાય છે. આ પ્રકારે, પદાર્થોના સામાન્યસત્તાવલોકનમાં આત્મો જ વિષય હોય છે. પ્રશ્ન ૪ઃ પદાર્થોની સામાન્યસત્તાના ગ્રહણને આ અર્થ આ ગાથામાંથી કેવી રીતે નિકળે? Page #411 -------------------------------------------------------------------------- ________________ ४१२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : ગાથામાં તે આ શબ્દ છે “ સામvi T ” જે સામાન્ય ગ્રહણ છે તે દર્શન છે. જે “સામvil” ના પહેલાં “મા ” શબ્દ લગાવીએ તે અર્થ નિકળે છે કે “પદાર્થોનું સામાન્ય ગ્રહણ પદાર્થોને સામાન્ય ધર્મ છે સામાન્યસત્તા જે બધામાં વ્યાપે છે. આ પ્રમાણે અર્થ નિકળે કે પદાર્થોની સામાન્ય સત્તાનું અવલોકન દર્શન છે. પ્રશ્ન પ ઃ જે “સામvir” શબ્દના પહેલા “મવાળ” શબ્દ ન જોડવામાં આવે તે શું અર્થ થાય? ઉત્તર : જે સામudi ના પહેલા માવા શબ્દ ન જેડીએ તે આ માdrળ શબ્દ માયા ની આગળ આવશે. તે ગાથાને અન્વય આ પ્રમાણે થશે : “અદ્દે વિરતિકૂi માવા आयारं णेव कटु जे सामण्णं गहणं तं दसणं इदि समए भण्णए।" આને અર્થ એમ કે પદાર્થોને ભેદરૂપ ન જોઈને અને તે ભાવે (પદાર્થો)ને આકાર ગ્રહણ ન કરીને જે સામાન્ય રૂપે પ્રતિભાસ છે તે દર્શન છે. એમ સિદ્ધાંતમાં કહ્યું છે. પ્રશ્ન : સામાન્યરૂપે ગ્રહણ કરવું એટલે શું? ઉત્તર : આત્માનું અવલોકન જ સામાન્યપે ગ્રહણને અર્થ છે, અર્થાત્ સામાન્યના ગ્રહણને પણ સામાન્ય કહે છે. સામાન્ય અર્થ છે આત્મા, તે આત્માના ગ્રહણને સામાન્ય કહે છે. પ્રશ્ન ૭ : સામાન્ય અર્થ આત્મા કેવી રીતે થઈ જાય છે? ઉત્તર : “ભાનેન જ્ઞાન પ્રમાણેન ર્તિ સમાન, સમાન માવ: સામ્ !” આ વ્યુત્પત્તિથી એ અર્થ થયે કે જે દ્રવ્યજ્ઞાન Page #412 -------------------------------------------------------------------------- ________________ ४१३ गाथा ४३ સહિત હાય તેને સમાન કહે છે અને સમાનના ભાવેાને સામાન્ય કહે છે. તેથી સમાન છે તે ચેતન (આત્મા) થયે। અને સમાનના ભાવ ચૈતન્ય થયેા. રૌતન્યના ચેતનથી અભેદ્ય છે તેથી સામાન્યને અર્થ આત્મા થયા. અથવા આત્માનેા, જાણવાના સંબંધમાં સમાનભાવ છે એટલે કે આત્માને એવા પક્ષ નથી કે હું આને જાણવા દઉં અને આને ન જાણવા દઉં, કારણ કે આત્માના સ્વભાવ. જ જાણવાના છે તેથી જ્યારે જેવી ચેાગ્યતા હાય તેને અનુકુળ તે જાણે જ છે. તેથી, સમાનભાવ હોવાથી સામાન્યના અર્થ આત્મા થાય છે. પ્રશ્ન ૮ : વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. તેમાં સમાન્યને ગ્રહે તે દર્શીન અને વિશેષને ગ્રહે તે જ્ઞાન આ અર્થ શું ઠીક નથી લાગતા ? ઉત્તર : એમ નથી, વસ્તુના સામાન્ય અંશને ગ્રહણ કરનાર દન અને વિશેષ અંશને ગ્રહણ કરનાર જ્ઞાન, એમ માનવામાં આવે તે જ્ઞાન અપ્રમાણુ થઈ જશે. કારણ કે જ્ઞાને એક અંશ જ માન્યા અન્ય અશાને તેણે જાણ્યા નહીં. પૂ વસ્તુને જાણવી તે જ્ઞાન છે. જ્ઞાનના વિષય અપૂર્ણ વસ્તુ હાઈ શકે નહી. પ્રશ્ન ૯ : વ્યવહારનય અને નિશ્ચયનય પણ જ્ઞાન છે અને તેઓ પણ એક અંશને જ જાણે છે. ઉત્તર : વ્યવહારનય કે નિશ્ચયનય જોકે જ્ઞાન છે અને તેઓ એક અ'શને જાણે છે, તથાપિ કોઈ પણ નયજ્ઞાન પ્રમાણુ નથી માનવામાં આવ્યું, કારણ કે નય પૂર્ણ વસ્તુને જાણતા નથી. Page #413 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૦ : તે શું નય અપ્રમાણ છે? ઉત્તર : નય, નથી તે પ્રમાણ કે નથી તે અપ્રમાણુ પરંતુ પ્રમાણુશ છે, જેમ કે સમુદ્રનું બિંદુ ન તે સમુદ્ર છે કે ન તે અસમુદ્ર છે પણ સમુદ્રાંશ છે. પ્રશ્ન ૧૧ : નિવિકલ્પ સ્વસંવેદન દર્શન કહેવાય કે જ્ઞાન ઉત્તર : નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનની જ અવસ્થા છે, તેથી જ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૧૨ ઃ જ્ઞાનને વિષય તે પરપદાર્થ હોય છે. આ નિર્વિકલ્પ સ્વસંવેદનને વિષય કે પરપદાર્થ છે? ઉત્તર : જ્ઞાનને વિષય પરપદાર્થ જ હોય છે એ નિયમ નથી પરંતુ પરપદાર્થ જ્ઞાનને જ વિષય હોય છે એ નિયમ છે. તે જ પ્રકારે જે પ્રતિભાસને વિષય આત્મા હોય તેવો નિયમ નથી પરંતુ દર્શનને વિષય આત્મા જ હોય છે એ નિયમ છે. જ્ઞાનને વિષયભૂત આત્મા પણ નિરાકાર આત્મતત્વની અપેક્ષાએ પર છે. પ્રશ્ન ૧૩ : જ્યારે નિર્વિકલ્પ સ્વસંવેદન અને દર્શન આ બન્ને વિષય આત્મા છે, ત્યારે એ નિર્ણય કેવી રીતે થયે કે નિર્વિકલ્પ-સ્વસંવેદન જ્ઞાન છે, અને દર્શન નથી? ઉત્તર : નિર્વિકલ્પ–સ્વસંવેદન સર્વથા નિર્વિકલ્પ નથી, પરંતુ તેમાં નિરાકુળ સહજ આનંદને અનુભવ વગેરે અનેક ભાનું ગ્રહણ છે તેથી સ્વપથી તે સવિકલ્પ છે. નિર્વિકલ્પ સ્વસંવેદનના કાળમાં, અબુદ્ધિપૂર્વકના, જ્ઞાન પ્રત્યે અનેક સૂમ વિકલ્પ છે પરંતુ તેમની મુખ્યતા નથી, તેથી તે નિર્વિકલ્પ Page #414 -------------------------------------------------------------------------- ________________ નાથા ૪રૂ ४१५ કહેવાય છે. જ્યાં અર્થ વિકલ્પ છે તે જ્ઞાન છે તેથી નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન છે. દર્શન સર્વથા નિર્વિકલ્પ હોય છે. તે કઈ પણ ગુણ, પર્યાય, સામાન્ય, વિશેષ વગેરેને ગ્રહણ કરતું નથી. સાદા શબ્દોમાં કહી શકાય કે કઈ પણ જ્ઞાનપ્રાપ્તિને માટે જે પ્રતિ પ્રતિભાસાત્મક ઉદ્યમ છે તે દર્શન છે. આ પ્રકારે, જે કે નિર્વિકલ્પ–સ્વસંવેદન અને દર્શનનો વિષય આત્મા છે તે પણ તેમાં સ્વલ્પકૃત મહાનું અંતર છે. પ્રશ્ન ૧૪ઃ જે દર્શનને વિષય સંપૂર્ણપણે આત્મા જ છે તે ચક્ષુદર્શન વગેરેનું શું તાત્પર્યા? ઉત્તર : ચક્ષુદર્શનને અર્થ ચક્ષુ-ઈન્દ્રિયથી દેખવું એ નથી થતો, ચક્ષુ-ઇન્દ્રિયથી જેવું તે તે જ્ઞાન છે. ચક્ષુદર્શનને અર્થ તે એ છે કે ચક્ષુ-ઈન્દ્રિયથી ઉત્પન્ન થતા જ્ઞાન પહેલા, તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલ આત્મભાસપ પ્રત્યન અને તેને જ ચક્ષુ-દર્શન કહે છે. આ પ્રકારે અન્યક્ષુદર્શન વગેરેના સંબંધમાં પણ સમજી લેવું. આ પ્રશ્ન ૧૫ : જ્ઞાનને તે સ્વપરપ્રકાશક કહેવાય આવ્યું છે તે પછી અહીં જ્ઞાનને માત્ર પરગ્રાહક કેમ કહેવામાં આવે છે? ઉત્તર : જે લેકે જ્ઞાન અને દર્શન એવી બે શક્તિઓ ન માનતા થકા માત્ર જ્ઞાનશક્તિને જ માને છે અને વળી તે જ્ઞાનને માત્ર પરગ્રાહક જ માને છે તેમને પ્રતિબંધ કરવા માટે જ્ઞાનને સ્વપરપ્રકાશક બતાવ્યું છે અર્થાત્ જ્ઞાનને આત્મા અને પર બન્નેને પ્રકાશક કહ્યો છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ४१६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૬ : જે જ્ઞાન વાસ્તવમાં પરને જ જાણે અને આત્માને જાણે નહીં તે જ્ઞાન અસ્વસંવેદી થઈ જશે અને તે પછી તે જ્ઞાનની સત્યાર્થતા માટે અન્ય જ્ઞાનની જરુર પડશે? ઉત્તર : જ્ઞાન પરને પણ જાણે છે અને જે જ્ઞાને પરવસ્તુને જાણે, તે જ્ઞાન ઠીક છે એવી જાણકારી સહિત જાણે છે. જે એમ ન હોય તો પરના જ્ઞાનમાં નિઃશંકતા આપી શકતી નથી તેથી જ્ઞાન અસ્વસંવેદી થઈ જતું નથી. પ્રશ્ન ૧૭ : “જ્ઞાન સ્વપરપ્રકાશક છે” એ બિલકુલ સત્ય છે કે કેઈ દ્રષ્ટિએ સત્ય છે? ઉત્તર : આત્માને અસાધારણ ભાવ ચૈતન્ય છે. ચૈતન્યના વિકાસની બે પદ્ધતિઓ છે. (૧) આત્માને ગ્રહણ કરવા રુપે પ્રવર્તવું (૨) પરદ્રવ્યને ગ્રહણ કરવા રુપે પ્રવર્તવું. આમાં પહેલી કળાને દર્શન કહે છે અને બીજી કળાને જ્ઞાન કહે છે. આત્માની બધી કળાઓ અને શક્તિઓનું નિર્ણાયક જ્ઞાન છે, અને જ્ઞાનથી જ સર્વ વ્યવહાર થાય છે. તેથી વ્યવહાર અને વ્યવહારના પ્રસંગમાં સમસ્ત ચૈતન્ય અને જ્ઞાનમાં અભેદ વિવક્ષા કરીને કહ્યું કે “જ્ઞાન સ્વપરપ્રકાશક છે. અને આ કથન પરમાથે સત્ય છે. પ્રશ્ન ૧૮ : દર્શન સર્વ પદાર્થોને સામાન્ય પ્રતિભાસ કરે છે એ જે બરાબર ન હોય તે શા માટે તેમ કહેવામાં આવ્યું ? ઉત્તર : દર્શન આત્માને પ્રતિભાસ કરે છે. આત્માના પ્રતિભાસમાં, આત્માની સમસ્ત શક્તિઓને વિકાસ પણ નિર્વિકલ્પપે પ્રતિભાસમાં આવી જાય છે. આ રીતે જ્ઞાને જેટલાં Page #416 -------------------------------------------------------------------------- ________________ गाथा ४३ પરપદાર્થોનું ગ્રહણ કર્યું હતું તે બધા પદાર્થોનું ગ્રહણ દર્શનમાં આવી જાય છે. આ નયથી “દર્શન સર્વ પદાર્થોનું સાનાન્યા અવલોકન કરે છે એ વાત બરાબર જ ઠરે છે. " પ્રશ્ન ૧૯ : જે લેકે આભામાં માત્ર જ્ઞાન ગુણ જ માને છે તેમને “જ્ઞાન સ્વપરપ્રકાશક છે” એમ કહેવાને બદલે “આત્મામાં દર્શનગુણ પણ છે તે આત્માને પ્રકાશક છે” એમ સીધું જ શા માટે ન કહ્યું? ઉત્તરઃ આત્મગ્રાહક દર્શન છે એમ સ્વીકારવા માટે વિશેષ મનન અને અનુભવની આવશ્યક્તા છે. તાર્કિક પ્રસંગમાં એ અવસર પ્રાપ્ત થઈ શકતો નથી. ત્યાં તો તેમને પ્રતીત થવા માટે સ્થૂળ રીતે એમ નિરુપણ કરવું કે “જ્ઞાન સ્વ અને પરનું પ્રકાશક છે” ઉપયુક્ત છે. વિવક્ષાવશ આમાં કઈ દૂષણ લાગતું નથી. પ્રશ્ન ૨૦ : જે લોકે દર્શન અને જ્ઞાન અને ગુણોને માને છે તેમને “દર્શન પદાર્થોનું સામાન્ય ગ્રહણ કરે છે” એમ કહેવાને બદલે “દર્શને આત્માનું પ્રકાશક છે” એમ શા માટે ન કહ્યું? ઉત્તર : સ્વસમય સંબંધી સૂક્ષમ વ્યાખ્યાનમાં રુચિ ન રાખવાવાળા જીવેની પ્રતીતિને માટે વ્યાવહારનયનું ઉપર્યુક્ત કથન કરવું તેમાં દોષ લાગતું નથી. આ પ્રકારે દર્શનના સ્વરૂપનું વર્ણન કરીને હવે એમ કહેવામાં આવે છે કે દર્શને પગ અને જ્ઞાનપગ જેમાં એક સાથે હોય છે કે ક્રમથી ? Page #417 -------------------------------------------------------------------------- ________________ ४१८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका दसणपुव्वं गाणं छदमत्थाणं ण दाण्णि उवडग्गा । जुगवं जह्मा केवलिणाहे जुगवं तु ते दावि ॥ ४४ ॥ અન્વય ! થાળે હંસપુષ્ય ના, નાં રોuિr | जुगवं ण, तु केवलिणाहे ते दोवि जुग । અનુવાદ છઘસ્થ જીવન દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. કારણ કે અને ઉપગ ત્યાં એક સાથે હતાં નથી, પરંતુ કેવળી ભગવાનમાં અને ઉપયોગ એક સાથે હોય છે. પ્રશ્ન ૧: છાસ્થ કેને કહે છે? ઉત્તરઃ છાને અર્થ અજ્ઞાન અથવા અપૂર્ણજ્ઞાન અથવા જ્ઞાનાવરણ–દર્શનાવરણ આ આવરણે અને સ્થ એટલે રહે તેને છદ્મસ્થ કહે છે. પ્રશ્ન ૨ : છદ્મસ્થમાં કેટલા ગુણસ્થાન આવી જાય છે? ઉત્તરઃ મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત, દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂફમસાંપરાય, ઉપશાંત મેહ, ક્ષીણમેહ આ બાર ગુણસ્થાને છઘસ્થમાં આવી જાય છે અર્થાત્ આ બાર ગુણસ્થાનવતી જીવને છદ્રસ્થ કહેવાય છે. પ્રશ્ન ૩ઃ છાસ્થોનું જ્ઞાન દર્શનપૂર્વક શા માટે હોય છે? ઉત્તર ઃ છવાસ્થ જીવનું જ્ઞાન અપૂર્ણ હોય છે અને જ્યાં સુધી જ્ઞાન અપૂર્ણ હોય ત્યાં સુધી એવી ગ્યતા નથી હતી કે અંતર્મુખ ચિપ્રકાશને ઉપગ અને બહિર્મુખ ચિત્રકાશને ઉપગ એક સાથે રહી શકે. Page #418 -------------------------------------------------------------------------- ________________ गाथा ४४ પ્રશ્ન : કયા કયા દર્શનપૂર્વક ક ક જ્ઞાનેપગ હોય છે? ઉત્તર ઃ મતિજ્ઞાન પહેલાં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન હોય છે અને અવધિજ્ઞાન પહેલાં અવધિદર્શન હોય છે? પ્રશ્ન ૫ : શ્રુતજ્ઞાન પહેલાં કયું દર્શન હોય છે? ઉત્તર : શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હેય છે, તે મતિજ્ઞાન પહેલાં જે દર્શન થયું તે દર્શન જ શ્રુતજ્ઞાનનું પૂર્વભાવી જાણવું અથવા શ્રુતજ્ઞાનથી પહેલા થવાવાળા મતિજ્ઞાનને ઉપચારથી દર્શન કહેવામાં આવે છે. પ્રશ્ર ૬ ઃ શ્રુતજ્ઞાનની સાક્ષાત્ પહેલાં દર્શન ન હોઈને મતિજ્ઞાન જ કેમ હોય છે? ઉત્તર ઃ શ્રુતજ્ઞાન વિશેષપણે સવિકલ્પ છે, આ કારણથી શ્રુતજ્ઞાનની સાક્ષાત પહેલાં દર્શન નથી હોતું. મતિજ્ઞાન વડે કાંઈક જાણ્યા પછી જ શ્રુતજ્ઞાન થઈ શકે છે. પ્રશ્ન ૭ : દર્શન, મતિ અને શ્રુતની આ પૂર્વોત્તરભાવિતાનું ઉદાહરણ શું છે? ઉત્તર : જેમ કે કઈ પુરૂષ ઘડાનું જ્ઞાન કરતાં પહેલાં ચટાઈનું જ્ઞાન કરી રહ્યું હતું. હવે જ્યારે તે પુરૂષ ચટાઈનું જ્ઞાન છેડીને ઘડાનું જ્ઞાન કરવાને ઉદ્યમ કરે છે ત્યારે ઘડાને અને ચક્ષુ-ઈન્દ્રિયને સન્નિપાત થાય છે અર્થાત્ જેવી રીતે તે ઘડાને જાણશે તે રૂપે ઈન્દ્રિયની પ્રવૃત્તિને ઉદ્યમ થાય છે, તે તે થયું દર્શન. અહીં હજુ બાહ્ય પદાર્થનું ગ્રહણ કરવું થયું નથી. આ પછી, આ (ઘડા) પીળ, કાળે વગેરે રૂપે છે Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૦. द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તે પ્રમાણે અવગ્રહ આદિ જ્ઞાન થાય છે. પછીથી, આ ઘડે કેને બનાવ્ય, કેવી રીતે બના, કયાં બનાવ્યું, તે કેટલે કાળ રહેશે વગેરે જ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. પ્રશ્ન ૮ : મન પર્યજ્ઞાનની સાક્ષાત્ પહેલાં દર્શન કેમ નથી હોતું ? ઉત્તર : મન:પર્યયજ્ઞાન બીજાના મનમાં થવાવાળા પરિણમન, વિચાર, વિકલ્પને જાણે છે તેથી આ જ્ઞાન પર્યાયજ્ઞાતા છે. આવા પર્યાયજ્ઞાતા જ્ઞાનની પહેલાં ઈહા વગેરે રૂપવાળું મતિજ્ઞાન જ હોય છે. પ્રશ્ન ૯ : કુજ્ઞાથી પહેલાં કયા કયા દર્શન હોય છે? ઉત્તર : કુમતિજ્ઞાન પહેલાં ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન હોય છે. કુશ્રુતજ્ઞાનની સાક્ષાત્ પહેલાં કુમતિજ્ઞાન હોય છે અને પરંપરાથી પહેલાં ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન હોય છે. કુવધિજ્ઞાન પહેલાં કુમતિજ્ઞાન હોય છે. પ્રશ્ન ૧૦: કુઅવધિજ્ઞાન પહેલાં દર્શન કેમ નથી હોતું? ઉત્તર : કુઅવધિજ્ઞાન સમ્યગુષ્ટિ જીવને નથી હોતું તેથી તેના પહેલાં અવધિદર્શન નથી હોતું. સમ્યગદ્રષ્ટિ અવધિરાની જીવને જ અવધિજ્ઞાન પહેલા અવધિદર્શન હોય છે. અથવા અમુક આચાર્યોના અભિપ્રાયમાં, કુઅવધિજ્ઞાન પહેલા પણ અવધિદર્શન થઈ જાય છે. પ્રશ્ન ૧૧ : કેવળી ભગવાનને દર્શને પગ અને જ્ઞાન પગ એક સાથે કેવી રીતે હોય છે? ઉત્તર : કેવળી ભગવાનને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ Page #420 -------------------------------------------------------------------------- ________________ ४२१ અન્નેના અભાવ હુંવાથી અને વી તરાય ના અભાવ થવાને લીધે પૂર્ણતા પ્રગટ થવાથી બન્ને ઉપયાગાનું સહજ પરિણમન નિરંતર યા કરે છે, તેથી કેવળી ભગવાનને બન્ને ઉપયોગ એક સાથે હોય છે. ક પ્રશ્ન ૧૨ : દર્શન અને સમ્યગદર્શનમાં શું અંતર છે? ઉત્તર : જ્ઞાનાપયેાગની પ્રવૃત્તિને માટે આત્માના અંત રંગમાં આત્મગ્રહણ રૂપ જે પ્રયત્ન થાય છે તેને દન કહે છે. આ દન ભવ્ય, અન્ય. સમ્યગદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ છદ્મસ્થ, ભગવાન બધા આત્માને હાય છે. દર્શનના વિષયભૂત નિજ આત્માના સહજ સ્વભાવના અનુભવ જે નિર્મૂળતાને કારણે થાય છે તેને સમ્યગ્દર્શન કહે છે. સમ્યગદર્શન નિકટ સસારી ભવ્ય જવ અને ભગવાનને જ હાય છે. પ્રશ્ન ૧૩ : જો દન બધા જીવાને હેાય તેા સમ્યગદર્શન બધા જીવાને કેમ નથી થઈ જતું ? ઉત્તર : દર્શન તા કાંઈ પણ જાણવા માટેના અંતર્મુખ પ્રયત્નરૂપ છે. આ તેા બધા જવાને હાવુ જ ઘટે છે ભલે તે મિથ્યાદ્રષ્ટિ હોય કે સમ્યગ્દષ્ટિ સમ્યગ્દર્શન તે વિપરીત અભિપ્રાય નષ્ટ થયા વિના થતુ નથી, તેથી જેઆને વિપરીત અભિપ્રાય છે તેને દર્શન તે અવશ્ય હાય છે પર`તુ સમ્યગદર્શીન થવું તે સમયે સંભવતું નથી. પ્રશ્ન ૧૪ : દર્શનાપયેાગના સમયે તે આત્માને આશ્રય હાય છે તે! પછી સમ્યકત્વ કેમ નથી હતું ? Page #421 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : બાહ્ય પદાર્થાની જેમને રૂચિ હોય છે તેઓને બાહ્ય પદાર્થોં જાણવાની અને હિતરૂપ માનવાની ધૂન હોય છે તેથી દનાપયેાગ દ્વારા આત્માસન્મુખ હોવા છતાં પણ તેમને આત્માની પ્રતીતિ થતી નથી, આ કારણથી, દર્શનાપયેાગમાં થવાવાળા આત્માશ્રય સમ્યકત્વમાં થવાવાળા આશ્રયથી અથવા સમ્યકત્વ માટે થવાવાળા આશ્રયથી જુદી જાતને હાય છે. આ પ્રમાણે દશને પયેાગના વર્ણન સુધી સમ્યગજ્ઞાનના 'તરાધિકાર સમાપ્ત કરીને હવે સમ્યગચારિત્રનું નિરૂપણ કરે છેઃ ४२२ असुहादो विणिवित्ती सुहे पवित्तीय जाण चारितं । वदसमिति गुत्तिरूवं ववहारणयादु जिणभणियम् ॥ ४५ ॥ અન્વય : અમુદ્દાદ્દો વિિિવત્તી ય મુદ્દે વિત્તી વસમિતિ गुत्तिरुवं चारित्र जाण, ववहारणयादु जिणभणियं । અનુવાદ : અશુભ ક્રિયાથી નિવૃત્તિ થવાને અને શુભક્રિયામાં પ્રવૃત્ત થવાને વ્રત–સમિતિ-ગુપ્તિરૂપ ચારિત્ર જાણેા, એમ, વ્યવહારનયથી જિનેન્દ્રદેવે કહ્યું છે. પ્રશ્ન ૧ : શુકલધ્યાની સાધુએમાં આ લક્ષણ હોતુ નથી તેથી આ લક્ષણ અભ્યાપક રહ્યું ? ઉત્તર ઃ આ લક્ષણ વ્યવહારચારિત્રનુ છે ચારિત્ર સામાન્યનું નથી, અથવા નિશ્ચયચારિત્રનું નથી. તેથી આ લક્ષણ વ્યવહારચારિત્રમાં પૂર્ણ રીતે ઘટિત થાય છે. પ્રશ્ન ૨ : અહિંસા મહાવ્રતના પાલનમાં આ લક્ષણ કેવી રીતે ઘટિત થાય છે? ઉત્તર : અહિંસા મહાવ્રતમાં હિંસાથી નિવૃત્તિ અને Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ गाथा ४५ યામાં પ્રવૃત્તિ થાય છે તેથી અહિં સાવ્રતમાં અશુભનિવૃત્તિ અને શુભપ્રવૃત્તિ સિદ્ધ થઈ જાય છે. પ્રશ્ન ૩ : સત્યમહાવ્રતના પાલનમાં આ લક્ષણ કેવી રીતે ઘટિત થાય છે ? ઉત્તર : સત્યમહાવ્રતમાં અસત્ય, અહિત, ચુગલી, નિંદાના વચનોથી નિવૃત્તિ થાય છે અને સત્ય, હિતરૂપ, ભક્તિ,યુક્ત વચનામાં પ્રવૃત્તિ થાય છે તેથી આમાં પણ વ્યવહાર-ચારિત્રનું લક્ષણ સિદ્ધ થઈ જાય છે. પ્રશ્ન ૪ : અચૌ મહાવ્રતમાં શેના નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ છે? ઉત્તર : અચૌ મહાવ્રતમાં ચારીથી અને જબરદસ્તીથી તે નિવૃત્તિ છે અને આજ્ઞા લઈ ને સ્વ-ઉચિત વસ્તુ ગ્રહણ કરવાની અને ભક્તિસહિત આપેલી ચેાગ્ય વસ્તુને ગ્રહણ કરવાની અને આગમપદ્ધતિ અનુસાર આહારાદિ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ છે. પ્રશ્ન ૫ : બ્રહ્મચ મહાવ્રતમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે ? ઉત્તર : સર્વ પ્રકારના મૈથુન પ્રસ ંગેાથી નિવૃત્તિ અને શીલના સાધક સાધનામાં પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન ૬ : પરિગ્રહત્યાગ મહાવ્રતમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હાય છે ? ઉત્તર ઃ પરિગ્રહત્યાગ મહાવ્રતમાં ધન, ધાન્ય વગેરે સ પરિગ્રહાથી નિવૃત્તિ અને વનનિવાસ, નમ્રત્વ વગેરેમાં પ્રવૃત્તિ હાય છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - પ્રશ્ન છે : ઈસમિતિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રતિ હોય છે? ઉત્તર : ઈર્યાસમિતિમાં સચિત્ત માનોથી નિવૃત્તિ અને પછી દ્વારા શરીરશોધન, સ્થાનધન વગેરેમાં પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન ૮ : ભાષા સમિતિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે? ઉત્તર : ભાષા સમિતિમાં અહિત, અપરિમિત અને અપ્રિય વચનો બોલવાથી નિવૃત્તિ અને હિત, મિત, પ્રિય વચન બોલવામાં પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન : એષણસમિતિમાં શેનાથી નિવૃતિ અને શેમાં પ્રવૃતિ હોય છે? ઉત્તર : એષણસમિતિમાં અગ્ય વિધિથી ચર્ચા કરવાથી અગ્ય આહારપાન વગેરેથી નિવૃત્તિ હોય છે અને ગ્ય વિધિથી ચર્યા એગ્ય આહારપાન વગેરેમાં પ્રવૃતિ હોય છે. પ્રશ્ન ૧૦ : આદાનનિક્ષેપણ સમિતિમાં શેનાથી નિતિ અને શેમાં પ્રવૃતિ હોય છે? ઉત્તર : આ સમિતિમાં સચિત પદાર્થોને લેવા મૂકવાથી નિવૃતિ અને પીંછી વડે સાવધાનીથી જીવજંતુઓને બાજુમાં મૂકવાની પ્રવૃતિ હોય છે. પ્રશ્ન ૧૧ : પ્રતિષ્ઠાપન સમિતિમાં શેનાથી નિવૃતિ અને શેમાં પ્રવૃતિ છે? ઉત્તર : પ્રતિષ્ઠાપન સમિતિમાં સચિત સ્થાન પર મળમૂત્રના ક્ષેપણથી નિવૃત્તિ અને પીંછી વડે સ્થાનશોધન કરીને મળમૂત્રાદિ ક્ષેપણની પ્રવૃત્તિ હોય છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ થા ૪૬ પ્રશ્ન ૧૨ : મને ગુપ્તિમાં શેનાથી નિવૃતિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે? ઉત્તર : મને ગુપ્તિમાં વિષયકષાયે વિષે રમતા મનથી નિવૃત્તિ અને આત્મતત્વના મનન અને ધ્યાનમાં મનની પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન ૧૬ : વચનગુપ્તિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે. ઉત્તર : વચનગુપ્તિમાં કહેર, અહિત વચનો બોલવાથી નિવૃત્તિ અને મૌન ધારણ કરવામાં પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન ૧૪ : કાસગુપ્તિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે? ઉત્તર : કાયમુર્તિમાં ખોટાં શારીરિક કાર્યોથી નિવૃત્તિ અને ઉપસર્ગાદિ આવવા છતાં શરીરને નિલ રાખવામાં પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન ૧૫ : ઉડત તેર પ્રકારના અરિ ના લક્ષણોમાં જે બાદી વિષયનો ત્યાગ અથવા શુક્રિયામાં અથવા અન્ય શુભ સાધનામાં પ્રવૃત્તિ કહી છે તે આત્માનું ચારિત્ર કેવી રીતે હોઈ શકે છે? ઉત્તર : ઉક્ત બાહ્યવિષયક પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉપચરિત અસંભૂત વ્યવહારનયથી ચારિત્ર કહેવાય છે. પ્રશ્ન ૧૬ : ઉક્ત તેર પ્રકારના ચારિત્રમાં જે રાગશ્રેષને પરિહાર અને આત્મતત્વના ચિંતન-અવલોકનમાં ઉપયોગ રહે છે એ કયા નયથી આત્માનું ચારિત્ર છે Page #425 -------------------------------------------------------------------------- ________________ ४२६ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका ઉત્તર : ચારિત્રમાં જે રાગાદિ–પરિહાર અને આત્મતત્ત્વના મનન, અવેલેકન વગેરે પ્રયત્ન છે તે અનુપચરિત વ્યવહારનય અથવા અશુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર છે. પ્રશ્ન ૧૭ : સંયમસંયમને ચારિત્ર કહેવાય કે નહીં? ઉત્તર : સંયમસંયમ એકદેશ વ્યવહાર ચારિત્ર છે. જે સમ્યગદ્રષ્ટિ મનુષ્ય અથવા તિર્યંચને ત્રસવને તે ત્યાગ છે પરંતુ જે બાકીના પાંચ સ્થાવર જીવોના ઘાતને ત્યાગ કરી શકતા નથી તેને સંયમસંયમ હોય છે. સમસ્ત સંય માસંયમ સરાગચારિત્રને એક ભાગ છે. પ્રશ્ન ૧૮ : શું સંચામાસંયમના બધા સ્થાનમાં પાંચ સ્થાવર જીના ઘાતને ત્યાગ નથી હોતો ? ઉત્તર : સંયમસંયમના ઉપરના સ્થાનમાં જો કે સ્થાવરને ઘાત રોકાઈ જાય છે છતાં પણ સર્વથા ત્યાગનો નિયમ મહાવ્રતમાં હોય છે. પ્રશ્ન ૧૯ સંયમસંયમના સ્થાન કેટલાં છે ? ઉત્તર : સંયમસંયમના અસંખ્યાત સ્થાન છે પણ જે તેમને સંક્ષેપમાં શ્રેણિબદ્ધ કરીએ તે તેમની ૧૧ શ્રેણિઓ બનાવી શકાય. આ શ્રેણિઓને પ્રતિમા (પ્રતિજ્ઞા) પણ કહે છે. પ્રશ્ન ૨૦ : અગિયાર પ્રતિમાઓ કઈ કઈ છે? ઉત્તર : શ્રાવકની અગિયાર પ્રતિમાઓ આ પ્રકાર છેઃ (૧) દશર્ન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામયિક પ્રતિમા પ્રેષધ પ્રતિમા (૫) સચિત્તયાગ પ્રતિમા (૬) રાત્રિભેજનત્યાગ અથવા દિવામથુનત્યાગ પ્રતિમા (૭) બ્રહ્મચર્ય પ્રતિમા (૮) Page #426 -------------------------------------------------------------------------- ________________ गाथा ४५ ४२७ આરભત્યાગ પ્રતિમા (૯) પરિગ્રહત્યાગ પ્રતિમા (૧૦) અનુમતિત્યાગ પ્રતિમા (૧૧) ઉદ્ધિઆહારત્યાગ પ્રતિમા. પ્રશ્ન ૨૧ : દર્શન પ્રતિમા કોને કહે છે? ઉત્તર : જ્યાં સમ્યગ્દન પ્રગટ થઈ ગયું છે, સંસાર શરીર અને ભાગેાથી જ્યાં વૈરાગ્ય ઉપયે છે અને તે કારણથી જેમાં ત્રસ જીવેાના ઘાત થાય તેવા અભક્ષ્ય પદાર્થાના જ્યાં ત્યાગ થઈ ગયા છે તેને દન પ્રતિમા કહે છે. આ પ્રતિમાના ધારક શ્રાવક, જેમાં અનંત સ્થાવરના ઘાત થાય છે તેવા અભક્ષ્ય મટાકા, મૂળા વગેરે ખાતેા નથી અને મર્યાદિત ભાજનસામગ્રીને ઉપયોગ કરે છે. આ દાનિક શ્રાવક, આત્મતત્ત્વની દ્રષ્ટિ સહિત, પંચપરમેષ્ડિભક્તિવાળા ચારિત્રમાં વધતા ઉત્સાહ રાખે છે. પ્રશ્ન ૨૨ : વ્રત પ્રતિમા કાને કહે છે? ઉત્તર : અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્યાણુવ્રત, પરિગ્રહપરિમાણુ આ પાંચ અણુવ્રતેનું નિરતિયાર પાલન કરવુ` તથા દિવ્રત, દેશવ્રત, અને દંડવત સામાયિક પ્રેષધાપવાસ, ભાગેાપભાગપરિમાણ અને અતિથિસ વિભાગત આ સાત શીલેાનું પાલન કરવું તે વ્રતપ્રતિમા છે. પ્રશ્ન ર૩ : સામાયિક પ્રતિમા કોને કહે છે? ઉત્તર : સવાર, અપેાર અને સાંજ એમ ત્રણ કાળ, નેતિચાર ઓછામાં એછુ એ ઘડી સુધી સામાયિક કરવું તેને સામાયિક પ્રતિમા કહે છે. પ્રશ્ન ૨૪ : પ્રેષધ પ્રતિમા કોને કહે છે? ઉત્તર : ધારણાને દિવસે એક જ વાર ૉવા, પ ને દિવશે નીરસ અથવા એક-બે રસવાળું ભેાજન આહારપાન Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका લેવું, પછી પારણાને દિવસે એક જ વાર આહારપાન લેવા તેને જઘન્ય પ્રકારના પ્રેાષધાપવાસ કહે છે. પ્રશ્ન ૨૮ : પ્રેષધાપવાસમાં બીજું ખાસ કન્ય શુ છે! ઉત્તર : પ્રેાષધેાપવાસમાં ધારણાનુ ભાજન લીધા પછી ઠેઠ પારણાનુ ભાજનપાન સમાપ્ત થાય ત્યાં સુધી આર ભવ્યાપાર વગેરે છેડીને ધર્મ ધ્યાન સહિત કાળ નિમન કરવા તે વિશે ષપણે કર્તવ્ય છે. . પ્રશ્ન ર૯ : સચિત્તત્યાગ પ્રતિમા કોને કહે છે? ઉત્તર : સચિત્ત જળ તેમજ વનસ્પતિ ખાવાપીવાના ત્યાગ કરવા તે સચિત્તત્યાગ પ્રતિમા છે. સચિત્તત્યાગપ્રતિમાધારી વરસાદમાં લીલેાતરી, દ્વીદળ અને ખીજના ઉપયોગ કરતા નથી, પ્રશ્ન ૩૦ : દિવામૈથુનત્યાગ કોને કહે છે! ઉત્તર : દિવસ દરમ્યાન વિકારી ભાવા અને પ્રયત્નાન ત્યાગ કરવા તેને દ્વિવામૈથુનત્યાગ પ્રતિમા કહે છે. આ છઠ્ઠી પ્રતિમાનુ બીજું નામ રાત્રિભોજનયાગ પણ છે. આના અ એવે! છે કે રાત્રે ભોજનપાન કરવાના, કરાવવાના તથા અનુમેદન કરવાના મન, વચન, કાયાથી ત્યાગ કરવા. ઝુલ ૩૧ : રાત્રિભોજનના ત્યાગ કરવાનું કઈ પ્રતિ માથી શરૂ થાય છે ? ઉત્તર : રાત્રે ભોજન કરવાના ત્યાગ તે પહેલી પ્રતિમાથી જ હાય છે પરંતુ પહેલી પ્રતિમામાં સવાર કે સાંજની શરૂની કે અંતની એ ડિચેામાં કોઈ વાર કાંઈક અતિચાર લાગતા હતા પરંતુ છઠ્ઠી વ્રતપ્રતિમાથી રાત્રિભોજનત્યાગનું નિરતિચાર પાલન થાય છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ गाथा ४५ ४२९ પ્રશ્ન ૩ર : બ્રહ્મચર્ય પ્રતિમા કોને કહે છે? ઉત્તર : મન, વચન, કાયાથી સ્વસ્ત્રી વિષેના કામભાવને સર્વથા ત્યાગ કરી દે તે બ્રહ્મચર્ય પ્રતિમા છે. પ્રશ્ન ૩૩ : આરંભત્યાગ પ્રતિમા કેને કહે છે? ઉત્તર : આરંભ અને વ્યાપારને ત્યાગ કરે તે આરંભત્યાગપ્રતિમા છે. આરંભત્યાગપ્રતિમાધારી શ્રાવક ધનનું નવીન ઉપાર્જન કરતું નથી તથા બળદગાડી, ઘોડાગાડી, ઘોડો હાથી, ઊંટ વગેરે સવારીનો ત્યાગ કરી દે છે. પ્રશ્ન ૩૪ : પરિગ્રહત્યાગ પ્રતિમા કેને કહે છે? ઉત્તર : આવશ્યક વસ્ત્ર–પાત્ર સિવાયના બધા પરિગ્રહને ત્યાગ કરી દે તેને પરિગ્રહત્યાગપ્રતિમા કહે છે. પ્રશ્ન ૩પ : અનુમતિત્યાગ પ્રતિમા કેને કહે છે? ઉત્તર : ગૃહકાર્ય, આરંભ, વ્યાપાર, ભોજન વ્યવસ્થા વગેરેની અનુમતિને પણ ત્યાગ કરે તેને અનુમતિત્યાગ પ્રતિમા કહે છે. પ્રશ્ન ૩૬ : ઉષ્ટિઆહારત્યાગ પ્રતિમા કેને કહે છે? ઉત્તર : આહાર લેનાર પાત્રને માટે જ બનાવેલા આહારને ત્યાગ કરી દે તેને ઉદિષ્ટઆહારત્યાગ પ્રતિમા કહે છે. આ પ્રતિમાના ધારક બે પ્રકારે છેઃ (૧) ક્ષુલ્લક (૨) એલક. જે ક્ષુલ્લક છે તે એક લંગોટ અને એક ચાદર રાખે છે. જીવદયાને માટે પીંછી અથવા મૃદુવસ્ત્ર રાખે છે, કારથી–અસ્ત્રાથી વાળ ઉતારે છે અથવા કેશવાચ કરે છે. એક માત્ર લંગોટ જ ધારણ કરે છે, જીવદયાને માટે કેવળ પછી જ રાખે છે. કેશલેચ કરે છે. વાળ કપાવતા નથી. Page #429 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૩૭ શું એલક સકળચારિત્રના ધારણ કરનારા નથી? ઉત્તર : જે કે એલક મુનિવની તદ્દન નજીક છે તે પણ ખંડવસ્ત્રને પરિગ્રહ હોવાથી તે સકળચારિત્રના ઘારણ કરનાર નથી. પ્રશ્ન ૩૮ : શું આ સકળચારિત્રનું પાલન જ મુમુક્ષુનું ર્તવ્ય છે? ઉત્તર : આ સકળચારિત્ર સરાગચારિત્ર અથવા વ્યવહારચારિત્ર છે તેથી સાધ્ય નથી પરંતુ સાધ્ય નિશ્ચયચારિત્રનું સાધન છે. હવે, આ વ્યવહારચારિત્ર દ્વારા સાધ્ય જે નિશ્ચયચારિત્ર છે તેનું વર્ણન કરે છે. बहिरभंतर किरियारोहा भवकारणपणासहूं । णाणिस्स जं जिणुत्तं तं परमं सम्मचारित्तं ॥४६॥ અન્વય : માણારર્દ રસ વદમંમર જિરિયો जं जिणुत्तं तं परमं सम्मचारित्तं । અનુવાદ : સંસારના કારણેના નાશ માટે, જ્ઞાની જીવને, બાહ્ય અને આત્યંતર ક્રિયાઓને જે નિષેધ જિનેન્દ્રદેવે કહ્યો છે તે નિશ્ચય સમ્યગરિત્ર છે. પ્રશ્ન ૧ : સંસાર કોને કહે છે? ઉત્તર : જુના શરીરને છોડીને નવા નવા શરીરને ગ્રહણ કરવા તથા ભિન્ન ભિન્ન ચાનિ અને કુળમાં ભ્રમણ કરતા થક વિકલ્પના દુઃખને ભોગવવા તેને સંસાર કહે છે. પ્રશ્ન ૨ : સંસારના કારણ કયા કયા છે? Page #430 -------------------------------------------------------------------------- ________________ गाथा ४६ ४३१ ઉત્તરઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ સંસારના કારણુ છે. પ્રશ્ન ૩ : સમ્યગ્રચારિત્રમાં સંસારના કારણેના વિના શનું પ્રયે જ તે કેવી રીતે છે? ઉત્તર : સમ્યગચારિત્ર શાશ્વત, સ્વાભાવિક, સત્ય આનંદના વિકાસને માટે જ હોય છે તેથી સંસારને વિનાશ થઈ જ તે તેમાં આવી જ જાય છે. પ્રશ્ન ૪ : સંસારના કારણેના વિનાશને શું ઉપાય છે? ઉત્તર : બાહ્ય અને અત્યંતર ક્રિયાઓનો નિષેધ સંસારના વિનાશને ઉપાય છે. પ્રશ્ન પ ઃ બાહ્ય ક્રિયાઓ કેને કહે છે? ઉત્તર : વચન અને શરીરની શુભ અથવા અશુભ બધી ચેષ્ટાઓને બાહ્યકિયાઓ કહેવામાં આવે છે. પ્રશ્ન : આત્યંતર કિયાઓ કેને કહે છે? ઉત્તર : મનના બધા સંકલ્પ-વિકલ્પ, પછી તે શુભ હેય કે અશુભ સ્થૂળ હોય કે સૂક્ષ્મ, આત્યંતર ક્રિયાઓ કહેવાય છે. પ્રશ્ર ૭ : બાહ્ય અને આત્યંતર ક્રિયાઓનો નિષેધ થયે આત્માની શું સ્થિતિ થાય છે? ઉત્તર : મન, વચન, કાયાની બધી ક્રિયાઓને નિરોધ થયે નિર્વિકાર, સહજચૈતન્યસ્વરૂપ, સ્વસંવેદનના બળથી સહજ આનંદના અનુભવવાળી નિર્વિકલ્પદશાને આત્મા પ્રાપ્ત કરે છે. પ્રશ્ન ૮ : આવી નિર્વિકલ્પદશા કેવા જ્ઞાનીની હોય છે? ઉત્તરઃ આ નિવિકલ્પ પરમસમાધિ નિશ્ચયયરત્નત્રયરૂપે, અભેદ જ્ઞાનમાં પરિણમેલા જ્ઞાનીની હોય છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका : પ્રશ્ન ૯ : નિશ્ચય સમ્યગચારિત્ર કયા ગુણસ્થાનામાં હોય છે? ઉત્તર : નિશ્ચય સભ્યચારિત્રની શરૂઆત તે સમ્યકત્વ પ્રગટ થતાં જ થઈ જાય છે કારણ કે સમ્યકત્વની સાથે સમ્યગ્ જ્ઞાન અને સમ્યપ્ચારિત્રને આરંભ થઈ જાય છે. પરંતુ જ્યા સુધી સરાગચારિત્ર ચાલે છે ત્યાં સુધી વ્યવહારચારિત્રની મુખ્યતા રહે છે તેથી મુખ્યરૂપથી નિશ્ચયસમ્યચારિત્ર ૮મા થી ૧૪ મા ગુણસ્થાન સુધી હાય છે. સવલન કષાયના ઉદય મંદ હેાવાથી ૭ મા ગુણસ્થાનમાં પણ નિશ્ચયસભ્યચારિત્ર પ્રધાન કહેવામાં આવે છે. ૪૨ ૨ પ્રશ્ન ૧૦ : ચતુર્થાદિ ગુણસ્થાનામાં નિશ્ચયસમ્યચારિત્ર ક્યા રૂપમાં રહે છે ? ઉત્તર : ચતુર્થાદિ ગુણસ્થાનામાં નિશ્ચયસભ્યચારિત્ર સ્વરૂપાચરણુ ચારિત્રના રૂપમાં રહે છે. પ્રશ્ન ૧૧ : દેશચારિત્ર અને સકળચારિત્રના સમયે સ્વરૂપાચરણુ ચારિત્ર હેાય છે કે નહી? ઉત્તર : દેશચારિત્ર અને સકળચારિત્રના સમયે પણ સ્વરૂપાચરણ ચારિત્ર રહે છે તેથી અહીં પણ નિશ્ચય સમ્યગ્ ચારિત્ર છે પરંતુ સરાગચારિત્રરૂપ વ્યવહારચારિત્રની સાથે હાવાથી તે ગૌણુરૂપે છે. આ પ્રકારે, સભ્યજ્ઞાન અને સભ્ય ચારિત્રનું સક્ષેપમાં વર્ણન કરીને હવે તે માર્ગના ઉપાયભૂત ધ્યાનના અભ્યાસના ઉપદેશ શ્રીમત્ સિદ્ધાંતચક્રવર્તીદ કરે છેઃ Page #432 -------------------------------------------------------------------------- ________________ गाथा ४७ ૪૨૨ दुविवि मेक्खहे झाणे पाउणदि अं मुणी णियमा । तला पयत्तचित्ता जूयं झाणं समब्भसह ॥ ४७ ॥ અન્વય : * મુનિ દુવિવિ મોવરેલું શાને નિયમાં पाउणदि तह्मा पयत्तचित्ता जूयं झाण समब्भसह । અનુવાદ : જે કારણથી મુનિ અન્ને પ્રકારના મેાક્ષના કારણેાને ધ્યાન દ્વારા નિયમથી પ્રાપ્ત કરે છે તે કારણથી પ્રસનચિત્ત થઈને તમે સૌ ધ્યાનના અભ્યાસ કરો. પ્રશ્ન ૧ : રત્નત્રયની પ્રાપ્તિના ઉપાય ધ્યાન જ કેમ છે? ઉત્તર : જ્ઞાનના દ્રઢ અને સ્થિર વિકાસને રત્નત્રય કહે છે. જ્ઞાનના વિકાસ ધ્યાનથી જ થાય છે, તેથી રત્નત્રયની પ્રાપ્તિના ઉપાય ધ્યાન જ છે. પ્રશ્ન ૨ : સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણેય જ્ઞાનસ્વરૂપ કેવી રીતે છે? ઉત્તર : ભદ્રષ્ટિથી આ ત્રણ જુદા જુદા સ્વરૂપવાળા છે પરંતુ અભેદ્યદ્રષ્ટિથી શ્રદ્ધાનસ્વભાવથી જ્ઞાન થવું તે સમ્યગ્દર્શીન છે. જ્ઞાનસ્વભાવથી જ્ઞાન થવું તે સભ્યજ્ઞાન છે અને રાગપિરિહરણુસ્વભાવથી જ્ઞાન થવું તે સમ્યારિત્ર છે. પ્રશ્ન ૩ : જ્ઞાન ગુણુ તા ચેતન છે, શુ શ્રદ્ધા, ચારિત્ર ગુણુ ચેતન છે? ઉત્તર : જો કે ચેતન તા જ્ઞાનગુણ છે અને ચેતવાનુ કાર્ય ન કરતા હેાવાથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણુ અચેતન છે તે २७ Page #433 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પણ આ બન્ને જ્ઞાનની જ પદ્ધતિઓ હવાથી અભેદદ્રષ્ટિથી ચેતન છે. શ્રદ્ધા અને ચારિત્ર જ નહીં પણ આત્માના બધા ગુણે અભેદ દ્રષ્ટિથી ચેતન છે. પ્રશ્ન : ક્યા ધ્યાનના પ્રતાપથી મેBહેતુની સિદ્ધિ થાય છે. ઉત્તર : ધર્મધ્યાન અને શુકલધ્યાન આ બે ધ્યાને દ્વારા જ મેક્ષમાર્ગની સિદ્ધિ થાય છે. આ બને ધ્યાન અને તેના વિશેષ ભેદમાં ઉત્તરોત્તરના ધ્યાનથી ક્ષમાર્ગ સિદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પ્રશ્ન પ : બધા મળીને ધ્યાનના કેટલા પ્રકાર છે? ઉત્તર : ધ્યાન ૧૬ પ્રકારના છે. આર્તધ્યાન ૪, રૌદ્રધ્યાન ૪, ધર્મધ્યાન ૪ અને શુકલધ્યાન ૪. પ્રશ્ન ૬ : આર્તધ્યાનના ચાર પ્રકાર કયા કયા છે? ઉત્તર : ઈષ્ટવિગજ, અનિષ્ટસએગજ, વેદનાજન્ય અને નિદાનજન્ય આ ચાર પ્રકાર છે. પ્રશ્ન ૭ : ઈષ્ટવિયેગજ આર્તધ્યાન કેને કહે છે? ઉત્તર : ઈષ્ટ વસ્તુ કે ઈષ્ટ બંધુ, મિત્ર વગેરે વિયેગ થવાથી તેના સંગ માટે જે ચિંતવન રહે છે તે ઈષ્ટવિયેગજ આર્તધ્યાન કહેવાય છે. પ્રશ્ન : અનિષ્ટસંગજ આર્તધ્યાન કેને કહે છે? ઉત્તર : અનિષ્ટ વસ્તુ અથવા અનિષ્ટ બંધુ વગેરેને સંગ થતા તેના વિયોગ માટે જે ચિંતવન રહે છે તે અનિષ્ટસંગજ આર્તધ્યાન કહેવાય છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ गाथा ४७ ४३५ પ્રશ્ન ૯ વેદનાજન્ય આર્તધ્યાન કેને કહે છે? ઉત્તર : રેગ થવાથી તેની વેદના વિષયક જે ચિંતવન રહે છે તેને વેદનાજન્ય આર્તધ્યાન કહે છે. પ્રશ્ન ૧૦ : નિદાનજન્ય આર્તધ્યાન કેને કહે છે. ઉત્તર ઃ આ લોકસંબંધી કે પરલોકસંબંધી આગામી કાળમાં ભોગ સંબંધી વાંછાએ કરવી તેને નિદાનજન્ય આર્તધ્યાન કહે છે. પ્રશ્ન ૧૧ : રેદ્રધ્યાનના ચાર પ્રકાર કયા કયા છે? ઉત્તર ઃ હિંસાનંદ, મૃષાનંદ, ચોર્યાનંદ અને વિષયસંરક્ષણાનંદ એ ચાર પ્રકારના રૌદ્રધ્યાન છે. પ્રશ્ન ૧૨ ઃ હિંસાનંદ રૌદ્રધ્યાન કેને કહે છે? ઉત્તર : હિંસા કરવી, કરાવવી અને અનુમેદવી, તેમાં જે આનંદરૂપ ચિંતવન તે હિંસાનંદ-રૌદ્રધ્યાન છે. પ્રશ્ન ૧૩ : મૃષાનંદ રૌદ્રધ્યાન કેને કહે છે? ઉત્તર : અસત્ય બેલવામાં, બેલાવમાં અને અનમેદન કરવામાં તથા ચુગલી, નિંદા વગેરેમાં આનંદ માનવે તેને મૃષાનંદ રૌદ્રધ્યાન કહે છે. પ્રશ્ન ૧૪ : ચૌર્યાનંદ રૌદ્રધ્યાન કેને કહે છે? ઉત્તર : ચેરી કરવામાં, કરાવવામાં અને ચેરીનું અનુમોદન કરવામાં, ચેરીને પ્રોત્સાહન આપવામાં ચોરીને માલ રાખવામાં તથા ખરીદવામાં આનંદ માનવે તે ચર્યાનંદ રૌદ્રધ્યાન છે. પ્રશ્ન ૧૫ઃ વિષયસંરક્ષણાનંદ રૌદ્રધ્યાન કેને કહે છે? Page #435 -------------------------------------------------------------------------- ________________ ४३६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : પાંચ ઈન્દ્રિયેના વિષયસાધના સંરક્ષણમાં, પરિગ્રહના ઉપાર્જનમાં અને રક્ષણમાં આનંદ માનવે તેને વિષયસંરક્ષણાનંદ રૌદ્રધ્યાન કહે છે. પ્રશ્ન ૧૬ : ધર્મધ્યાનના ચાર પ્રકાર કયા કયા છે? ઉત્તર : આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ધર્મધ્યાનના ચાર પ્રકાર છે. પ્રશ્ન ૧૭ : આજ્ઞાવિચય ધર્મધ્યાન કેને કહે છે? ઉત્તર : જિનેન્દ્રદેવ અન્યથા કહેવાવાળા નથી હોતા એવી પ્રતીતિને કારણે જિનેન્દ્રદેવની આજ્ઞા અનુસાર સૂક્ષ્મ તસ્વાને નિશ્ચય કરે તે આજ્ઞાવિય ધર્મધ્યાન છે. પ્રશ્ન ૧૮ : અપાયરિચય ધર્મધ્યાન કોને કહે છે? ઉત્તર ઃ ભેદભેદરત્નત્રયની ભાવના દ્વારા પિતાને અને અન્ય ભવ્યાત્માઓના રાગાદિભાવને કયારે વિનાશ થશે વગેરે પ્રકારે કર્મોને અપાયનું અને મુક્તિના ઉપાયનું ચિંતવન કરવું તેને અપાયવિચય ધર્મધ્યાન કહે છે. પ્રશ્ન ૧૯ : વિપાકવિય ધર્મધ્યાન કેને કહે છે? ઉત્તર : જો કે આ આત્માને સ્વભાવ અવિકાર સહજચૈતન્યમય છે તે પણ પુણ્યકર્મના ઉદયથી સુખને અને પાપકર્મના ઉદયથી દુઃખને અનુભવ કરે છે વગેરે પ્રકારે કર્મવિપાકનું ચિંતવન કરવું તે વિપાકવિય ધર્મધ્યાન છે. પ્રશ્ન ૨૦ : સંસ્થાનવિય ધર્મધ્યાન કેને કહે છે? ઉત્તર : લેકની રચના અને લેકના બધા પ્રદેશોમાં Page #436 -------------------------------------------------------------------------- ________________ गाथा ४७ ४३७ પિતે જન્મમરણાદિ કાર્યાનું ચિંતવન કરવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન કહેવાય છે. પ્રશ્ન ૨૧ : શુકલધ્યાનના કયા કયા પ્રકાર છે? ઉત્તર : પૃથકવિતર્ક વીચાર, એકવિતર્કવીચાર, સૂક્ષ્મકિયાપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવૃત્તિ એ શુકલધ્યાનના ચાર પ્રકાર છે. પ્રશ્ન ૨૨ : પૃથકત્વવિતર્ક વીચાર શુકલધ્યાન કેને કહે છે ઉત્તર : પૃથકત્વને અર્થ છે દ્રવ્ય, ગુણ અને પર્યાયની ભિન્નતા; વિતર્કને અર્થ છે નિજશુદ્ધ આત્માના અનુભવરૂપ ભાવશ્રુત અથવા ભાવકૃતનું વાચક અંતર્જલ્પરૂપ વચન, વિચારને અર્થ છે કેઈ અર્થથી અર્થાતરમાં, કેઈ વચનથી વચનાંતરમાં કઈ રોગથી ગાંતરમાં પરિણમવું. ઉપર પ્રમાણે, ઈચ્છા વિના, પિતાની જાતે જ પરિવર્તન સહિત પરિણમન થતું રહે તેવા વિતરાગ શુકલધ્યાનને પૃથકત્વવિતર્કવીચાર નામનુ શુકલધ્યાન કહે છે. પ્રશ્ન ર૩: એકત્વવિતર્ક વિચાર શુકલધ્યાન કેને કહે છે? ઉત્તર : પિતના શુદ્ધ સ્વરૂપમાં, પિતાના નિરૂપાધિક ગુણેમાં તથા નિરાકુળ સ્વસંવેદન પર્યાયમાં, જે એક તત્વમાં ઉપયુક્ત થયે તેમાં જ સ્વવેદનરૂપ ભાવકૃત દ્વારા સ્થિર થવું, તેમાં કાંઈ પરિવર્તન ન થવું એવા ધ્યાનને એકત્વવિતર્ક વિચાર શુકલધ્યાન કહે છે. આ શુકલધ્યાનની સમાપ્તિ થતાં જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. પ્રશ્ન ૨૪ સૂફમક્રિયાપ્રતિપાતિ શુકલધ્યાન કેને કહે છે? Page #437 -------------------------------------------------------------------------- ________________ ४३८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જ્યાં માત્ર સૂક્ષ્મ કાયમ રહે અને જેનું કદાપિ પતન (પ્રતિપાત) ન થાય તે પરિણમનને સૂમકિયાપ્રતિપતિ શુકલધ્યાન કહે છે. આ યાન તેરમા ગુણસ્થાનના અંતમાં થાય છે. પ્રશ્ન રપઃ ભુપતકિયાનિવૃત્તિ શુકલધ્યાન કોને કહે છે? ઉત્તર : જ્યાં સમસ્ત કિયા (ગ) ઓને અભાવ થઈ ગયો હોય અને ફરીથી વેગ આવી જ ન શકે એવા પરિણમનને ભુપતકિયાનિવૃત્તિ શુકલધ્યાન કહે છે. આ સ્થાન ચૌદમાં ગુણસ્થાનમાં થાય છે. પ્રશ્ન ૨૬ઃ સગકેવળી અને અગકેવળી ગુણસ્થાનમાં તે મને બળ હોતું જ નથી તે ત્યાં ધ્યાન કેવી રીતે હોય? ઉત્તર : સગવળી અને અગકેવળી ગુણસ્થાનમાં કેવળજ્ઞાન હોવાને લીધે મને બળ હેતું નથી તેથી નિશ્ચયથી તે ત્યાં ધ્યાન ઘટતું નથી પરંતુ દયાનનું ઉત્કૃષ્ટ ફળ કર્મનિર્જરા છે અને સાગકેવળી તથા અગકેવળીમાં નિર્જરા જોવામાં આવે છે તેથી ઉપચારથી આ બે ગુણસ્થાનમાં પણ ધ્યાન માનવામાં આવ્યું છે. પ્રશ્ન ર૭ : દયાન કેને કહેવાય? ઉત્તર : એક તરફ ચિંતનનું રેકાઈ જવું અથવા સ્થિર થઈ જવું તેને ધ્યાન કહે છે. જો કે આ ધ્યાન મનવાળા જેને જ હોવું જોઈએ. પરંતુ શુભધ્યાનનું ફળ કર્મનિર્જરા સગકેવળી અને અગકેવળીને હેવાથી, તેઓને અંતિમ બે પ્રકારના શુકલધ્યાન માનવામાં આવ્યા છે. વળી, એકેન્દ્રિયથી માંડીને Page #438 -------------------------------------------------------------------------- ________________ गाथा ४७ પંચેન્દ્રિય અસંજ્ઞી સુધી પણ અશુભધ્યાનનું ફળ કસવ વર્તતું હોવાને લીધે, તેમને પણ ચાર આર્તધ્યાન અને ચાર રૌદ્રધ્યાન પ્રશ્ન ૨૮ : ઉક્ત સોળ ધ્યાનમાંથી કયા ધ્યાન સંસારના કારણ છે અને કયા ધ્યાન મેક્ષના કારણું છે? ઉત્તર : ચાર આર્તધ્યાન અને ચાર રૌદ્રધ્યાન તે સંસારના કારણ છે. ચાર ધર્મધ્યાન યદ્યપિ મુખ્યતાથી પુણ્યબંધના કારણે છે તથાપિ પરંપરા મુક્તિના કારણે છે. ચાર શુકલધ્યાનમાં છેલ્લા ત્રણ તો સાક્ષાત્ મુક્તિના કારણુ છે અને પૃથકવિતર્ક વીચાર પણ સાક્ષાત્ મુક્તિનું કારણ છે. પરંતુ ચારિત્રમેહના ઉપશમક સાધુઓને ચારિત્રમેહ ઉપશમ થવાને કારણે આ ધ્યાન ઉત્પન્ન થતાં ચારિત્રમેહને ઉદય અવશ્ય સંભવત હોવાથી આ સ્થાન પ્રતિપાતિ થઈ જાય છે. પ્રશ્ન ર૯ઃ ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ માટે શું કર્તવ્યરૂપ છે? ઉત્તર : જોયેલા, સાંભળેલા અને અનુભવેલા સમસ્ત વિષયના વિકલ્પને ત્યાગ કરે જોઈએ. પ્રશ્ન ૩૦ : વિકલ્પને ત્યાગવાને શું ઉપાય છે? ઉત્તર : પ્રથમ તે પદાર્થોનું સ્વરૂપ જાણવું જોઈએ. ત્યાર પછી ભેદજ્ઞાન ઉત્પન્ન કરીને તે ભેદજ્ઞાન દ્વારા સમસ્ત પરપદાર્થોથી ભિન્ન નિજાત્મતત્ત્વની શ્રદ્ધા કરવી જોઈએ. આ આત્મતત્વની પ્રતીતિના બળથી સહજ આનંદને અનુભવ થાય છે. આને જ નિર્વિકલ્પ સ્વને અનુભવ અથવા આત્માનુભૂતિ કહે છે. આ આત્માનુભવની સન્મુખ થવું તે વિકલ્પને ત્યાગ કરવાને અમેઘ ઉપાય છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ હવે નિવિકલ્પ ધ્યાનની કેન્યના ઉપદેશ કરવામાં આવે છેઃ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका સિદ્ધિને માટે સિદ્ધિને માટે આવશ્યક मा मुज्झह मा रज्जह मा दूसह इट्ठणिट्ठअत्थेसु । थिरमिच्छह जह चित्तं विचित्त झाणप्पसिद्धिए ॥ ४८ ॥ અન્વય : વિવિત્ત શાળસિદ્ધિ નર ચિત્ત ચિરમિન્વહ इणि अत्थेसु मा मुज्झह मा रज्जह मा इसह । અનુવાદ : નિવિકલ્પ ધ્યાનની સિદ્ધિ માટે જો ચિત્તને સ્થિર કરવા ઈચ્છતા હૈા તા ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં મેહ ન કરો, રાગ ન કરે અને દ્વેષ ન કરે. પ્રશ્ન ૧ : વિવિત્ત" ના અર્થ નિવિ કલ્પ કેવી રીતે કર્યાં ? સમસ્ત 1 ઉત્તર : ચિતના અર્થ, ચિતમાં થવાવાળા શુભાશુભ વિકલ્પા છે અને ઉપસના અથ છે વિગત એટલે નષ્ટ થયેલા. હવે આ અવ્યવીભાવ સમાસ વડે આ અથ નિકન્ધેશ્વ કે વિત્ત ચિત્ત સ્મિન = જે પરિણમનમાંથી વિકલ્પ નષ્ટ થઈ ચૂકયા છે તે ધ્યાન. આ પ્રકારે વિચિત્ત ને અર્થ નિવિ ૫ થયા. પ્રશ્ન ર : નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તને સ્થિર કરવાની ઇચ્છા કેમ પ્રદર્શિત કરી? ઉત્તર : ચિત્તની સ્થિરતા વિના ઉત્તમ ધ્યાનની સિદ્ધિ થતી નથી, કારણ કે વિકલ્પાની ઉત્પતિ ચિત્તથી થાય છે જ્યારે ચિત્ત અસ્થિર હાય છે ત્યારે ચિત્તનું પરિવર્તન થતું રહે છે અને Page #440 -------------------------------------------------------------------------- ________________ गाथा ४८ ત્યારે વિકલ્પ ઘણું હોય છે. આ કારણથી, નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તની સ્થિરતાની ખાસ આવશ્યકતા છે. પ્રશ્ન ૩ઃ ચિત્ત પોતે જ વિકલ્પનું મૂળ છે, તે ચિત્તની સ્થિરતામાં ઘણું નહી તે કઈ એક વિકલ્પ તે રહેવું જોઈએ? ઉત્તર : જો કે એ સત્ય વાત છે કે ચિત્તની સ્થિરતાના સમયે એક વિકલ્પ રહી જાય છે તે પણ ચિત્તની એવી સ્થિરતા કે જ્યાં એક જ તરફ વૃદ્ધિહાનિ વગેરે પરિવર્તનથી રહિત વિકલ્પ હોય, ત્યાં અંતે તે વિકલ્પને પણ અભાવ થઈ જાય છે. પ્રશ્ન : વૃદ્ધિહાનિ રહિત એક જ વિકલ્પ રહ્યા પછી વિકલ્પના અભાવની સંભાવના શા માટે રહે છે? ઉત્તર : વિકલ્પની સંતતિનું કારણ કે એક વિકલ્પમાં ન ટકવું તે છે, આ કારણથી, ઉપર્યુક્ત ચિત્તની સ્થિરતાથી વિકલ્પને અભાવ થઈ જાય છે. પ્રશ્ન ૫ : મેહ કેને કહે છે? ઉત્તર : મૂછને મોહ કહે છે, જેમાં સ્વપરની ભિન્નતાની કે સ્વસ્વરૂપની પ્રતીતિ રહેતી નથી. મેહમાં પરિણમેલે આત્મા ઈષ્ટ પદાર્થોને સ્વીકારે છે અને અનિષ્ટ પદાર્થોની ઘણું કરે છે. પ્રશ્ન ૬ : મોહ થવાનું કારણ શું છે? ઉત્તર : મેહ ઉત્પન્ન થવામાં દર્શન મેહનીયકર્મને ઉદય નિમિત્ત કારણ છે અને મેહરૂપે પરિણમવાને ઉદ્યમી જીવ પોતે ઉપાદાન કારણ છે. - પ્રશ્ન ૭ : મેહ પરિણામમાં નિર્વિકલ્પ ધ્યાન કેમ નથી થતું? Page #441 -------------------------------------------------------------------------- ________________ ४ ४२ द्रव्यसंग्रह प्रभोत्तरी टीका ઉત્તર : મેહમાં જીવને પિતાના સહજ સ્વરૂપની ખબર જ નથી તો પરપદાર્થો સંબંધી ઉપગથી કેવી રીતે નિવૃત્તિ થાય. મોહમાં પરપદાર્થો તરફ ઉપયોગ રહ્યા કરે છે અને પરપદાર્થોમાં લાગેલા ઉપગમાં વિકલ્પની બહુલતા હોય જ છે. તેથી ત્યાં નિર્વિકલ્પ ધ્યાન કદાપિ સંભવી શકતું નથી. પ્રશ્ન ૮ : રાગ કેને કહે છે? ઉત્તર : ઇન્દ્રિય અને મનને સુખરૂપ લાગવાળા ભાવને રાગ કહે છે. પ્રશ્ન ૯ : રાગમાં નિવિકલ્પ ધ્યાન કેમ નથી થતું? ઉત્તર : રાગ પોતે જ વિકલ્પ છે અને રાગમાં પણ ઉપગ પર પદાર્થ તરફ રોકાય છે તેથી રાગમાં નિર્વિકલ્પ ધ્યાન થઈ શકતું નથી. પ્રશ્ન ૧૦ : મોહ અને રાગમાં શું અંતર છે? ઉત્તર : સ્વસ્વરૂપના બેભાનપણને મેહ કહે છે. અને મન તથા ઈન્દ્રિયને સારૂં (ઈષ્ટ) લાગવાને રાગ કહે છે. જ્યાં મહ હોય ત્યાં તો રાગ હોય જ છે પરંતું રાગ હોય અને મેહ ન હોય એવી સ્થિતિ પણ સંભવે છે. પ્રશ્ન ૧૧ : ઠેષ કોને કહે છે? ઉત્તર : ઈન્દ્રિય અને મનને ન ગમે (અનિષ્ટ લાગે) તેને વૈષ કહે છે. પ્રશ્ન ૧૨ શ્રેષમાં નિર્વિકલ્પ ધ્યાન કેમ નથી થઈ શકતું? ઉત્તર : શ્રેષને વિષય પર પદાર્થ જ હોય છે. પર પદાર્થમાં શ્રેષબુદ્ધિ રાખવાથી તે વિકલ્પોની મોટી જાળ ઉદય Page #442 -------------------------------------------------------------------------- ________________ गाथा ४८ ४४३ પામે છે તેથી ત્યાં નિર્વિકલ્પ ધ્યાનની કદાપિ સંભાવના નથી. પ્રશ્ન ૧૩: શ્રેષ તો મેહથી ઉત્પન્ન થાય છે તે માહથી જુદો દ્વેષ કેમ ગણવામાં આવ્યું? ઉત્તર : મેહ હોય ત્યાં તે દ્વેષ હોય જ છે પરંતુ એક એવી સ્થિતિ પણ હોય છે. જ્યાં દ્વેષ તે હોય પરંતુ મોહ હેય યા ન પણ હોય, તે પ્રમાણે મેહ અને દ્વેષમાં લાક્ષણિક ભેદ છે તેથી મેહ અને દ્વષ બનેને જુદા ગણવામાં આવ્યા. પ્રશ્ન ૧૪: મેહ, રાગ અને દ્વેષ ન થવા દેવાને સાક્ષાત્ ઉપાય શું છે? ઉત્તર : આત્માના સહજ આનંદનું સંવેદન મેહ, રાગ અને દ્વેષ ઉત્પન્ન ન થવા દેવાને સાક્ષાત્ ઉપાય છે. પ્રશ્ન ૧૫ : સહજ આનંદના સંવેદનને શું ઉપાય છે? ઉત્તર : નિરપેક્ષ, અખંડ, નિર્વિકલ્પ, ચૈતન્યસ્વરૂપ નિજપરમાત્માની અભેદ ભાવના સહજ આનંદના સંવેદનને ઉપાય છે. હવે નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ થયા પહેલાં (આત્મામાં) થવાવાળા ઉમેમાંના એક ઉદ્યમરૂપ પદસ્થ ધ્યાનનું વર્ણન કરે છે पणतीस साल छप्पण चउदुगमेगं च जवह ज्झाएह । परमेट्ठिवाचयाणं अण्णं च गुरुवएसेण ॥४९ ॥ અન્વય : દિવાવાળું ઘાતીત સેઝ છપ્પન ર ટુ ૨ जवह, ज्झाएह, गुरुवएसेण अण्णं च जवह ज्याएह । અનુવાદ : પરમેષ્ઠી ભગવંતેના વાચક પાંત્રીસ, સેળ, Page #443 -------------------------------------------------------------------------- ________________ ४४४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी कीका છ, પાંચ, ચાર, બે અને એક અક્ષરના મંત્રોને જપ અને ધ્યાન કરે અને શ્રીગુરુના ઉપદેશ અનુસાર બીજા પણ મંત્રોને જપ અને ધ્યાન કરે. પ્રશ્ન ૧ : પરમેષ્ઠી કેને કહે છે? ઉત્તર : પરમેષ્ઠી ભગવંતનું સ્વરૂપ આગળની ગાથાએમાં કહેશે તેથી અહીં વિસ્તારથી ન કહેતાં શબ્દનિષ્પત્તિ અનુસાર બતાવીએ છીએ. પરમ કહીએ ઉત્કૃ; જે પરમપદમાં સ્થિત હોય તેમને પરમેષ્ઠી કહે છે. પ્રશ્ન ૨ : પરમેષ્ઠીની સંખ્યા કેટલી છે? ઉત્તર : જેટલા પરમ પદ છે તેટલા બધામાં સ્થિત રહેલા પરમેષ્ઠી છે, તે પરમ પદ પાંચ છે. અરહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અને આ પ્રકારે પરમેષ્ઠી પણ પાંચ છે અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. પ્રશ્ન ૩ઃ તેઓને વાચક પાંત્રીસ અક્ષરવાળે મંત્ર કર્યો? ઉત્તર : “ઇ રતાળ, or f it, Uા आइरियाणं, णमा उवज्यायाणं णमा लाए सव्वसाहूण" આ પાંત્રીસ અક્ષરવાળે મંત્ર છે. આ મંત્રનું બીજું નામ નમસ્કાર મંત્ર અથવા મહામંત્ર પણ છે. પ્રશ્ન : આ મહામંત્રના પદોને અર્થ શું છે? ઉત્તર : લેકમાં સર્વ અરહંતેને નમસ્કાર છે, સિદ્ધને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયને નમસ્કાર હો, અને સાધુઓને નમસ્કાર હો. પ્રશ્ન ૫ : સેળ અક્ષરવાળે મંત્ર કર્યો છે? ઉત્તરઃ “અત્રિ દ્વારા પ્યારા નમ:' Page #444 -------------------------------------------------------------------------- ________________ गाथा ४९ ४४५ આ સોળ અક્ષરવાળે મંત્ર છે. આમાં પણ પંચ પરમેષ્ઠીના નામે આવી જાય છે. પ્રશ્ન : છ અક્ષરવાળે મંત્ર કરે છે? ઉત્તર : “દંત સિદ્ધ ” આ છ અક્ષરવાળે મંત્ર છે. આમાં બે પરમેષ્ઠીઓના નામ છે. બાકીના ત્રણ પરમેષ્ઠીઓના ગુણોને પૂર્ણ વિકાસ આ પદોમાં થાય છે તેથી મુખ્યતાની દ્રષ્ટિએ આ બે પરમેષ્ઠીઓના નામવાળે મંત્ર કહ્યો. પ્રશ્ન ૭ : પાંચ અક્ષરવાળે મંત્ર કે છે? ઉત્તર : “વિમા ૩ણા” આ પાંચ અક્ષરવાળો મંત્ર છે. આમાં પાંચ પરમેષ્ઠીઓના શબ્દને પહેલે પહેલે અક્ષર છે. આ કારણથી, આ મંત્ર પંચપરમેષ્ઠીને વાચક છે. પ્રશ્ન ૮ : ચાર અક્ષરવાળે મંત્ર કર્યો છે? ઉત્તર : “આ હૃત” આ ચાર અક્ષરવાળે મંત્ર છે. આમાં અરહંત પરમેષ્ઠીનું નામ છે. પ્રશ્ન ૯ : બે અક્ષરવાળે મંત્ર કહે છે? ઉત્તર : “જિ” આ બે અક્ષરવાળે મંત્ર છે. આમાં સિદ્ધ પરમેષ્ઠીનું નામ છે. પ્રશ્ન ૧૦ : એક અક્ષરવાળો મંત્ર કયો છે? ઉત્તર : “ ” આ એક અક્ષરવાળે મંત્ર છે. આમાં પાંચે પરમેષ્ઠીઓના નામ ગર્ભિત છે. પ્રશ્ન ૧૧ : “ ” માં પાંચ પરમેષ્ઠીઓના નામ કેવી રીતે ગર્ભિત છે? ' Page #445 -------------------------------------------------------------------------- ________________ ४४६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : “” માં પાંચ પરમેષ્ઠીઓના નામને પહેલે પહેલે અક્ષર છે. જેવી રીતે તે મરહૂંત ને “” સિદ્ધનું બીજું નામ અશરીર છે તે અરાજા ને “” આચાર્યને “મા” ઉપાધ્યાયને “ક” અને સાધુનું બીજું નામ મુનિ છે તેથી મુનિ ને “” આ પ્રકારે મ+અ+T+૩+ આમ બધા અક્ષરેની સંધિ કરી દેવાથી શાં આ શબ્દ બન્ય “બ” ની આકૃતિ “” એ પ્રકારે લખવામાં આવે છે. પ્રશ્ન ૧૨ : ઉક્ત પાંચ અક્ષરેની સંધિ કઈ રીતે થાય છે? ઉત્તર : * + આ બે અક્ષરોમાં જ વી . આ સૂત્રથી દીર્ઘ એકાદશ થાય છે, તેથી આ બને. પછીથી મા+મા આ બે અક્ષરમાં ચં નવ વીર્થ: આ સૂત્રથી દીઈ એકાદશ થયે તેથી મા બન્યો. આ+૩ આ બે અક્ષરેમાં અશુ આ સૂત્રથી ગુણ એકાદશ થઈ ગયો. તેથી મો બન્યો. એમ્ આ બે અક્ષરેમાં વિરમે વા આ સત્રથી મું ને અનુસ્વાર બની ગયો તેથી શો બની ગયે. પ્રશ્ન ૧૩: આ અક્ષરેવાળા આટલા જ મંત્રો છે? ઉત્તર : આ અક્ષરવાળા અન્ય મંત્રો પણ છે જેમ કે सिद्धं नम , सिद्धाय नमः, ॐ नमः सिद्धं, ॐ नमः सिध्धेभ्य વગેરે. પ્રશ્ન ૧૪ : આ કહ્યાં તે સિવાય બીજા મંત્રો પણ છે? ઉત્તર : સિદ્ધ ચક આદિ અનેક મંત્ર છે જે મહર્ષિ એએ યથા અવસર શાસ્ત્રમાં કહ્યાં છે. પ્રશ્ન ૧૫: આ મંત્રના જાપ કેવી રીતે કરવામાં આવે છે? Page #446 -------------------------------------------------------------------------- ________________ गाथा ४९ ઉત્તર : મંત્રોના જાપ એ પ્રકારે થાય છેઃ (૧) અંતજંલ્પ (૨) અહિં ૫. પદોના અર્થ જાણીને તે પરમેષ્ઠીએના ગુણુસ્મરણુરૂપ અતરંગમાં અવ્યક્ત શબ્દના આવિર્ભાવ થવા તેને અતપ કહે છે. તે તવાનું જ વ્યક્ત વચના રૂપે ઉચ્ચારણ કરવું તેને અહિલ્પ કહે છે. પ્રશ્ન ૧૬ : આ મંત્રોનું ધ્યાન કઈ રીતે કરવું જોઈ એ? ઉત્તર : પ’ચપરમેષ્ઠીઓનુ જે સ્વરૂપ છે, ગુણવિકાસ છે તેના મહિમાનું મૌનપૂર્વક મન-વચન-કાયાની ગુપ્તિ સહિત ધ્યાન કરવું જોઈ એ. જે શક્તિના તેઓ વિકાસ સૂચવે છે તે શક્તિનું મુખ્યપણે ધ્યાન કરીને તે વિકાસને સ્વભાવમાં અંતનિહિત કરીને નિવિકલ્પતાની સન્મુખ થવુ... જોઈ એ. પ્રશ્ન ૧૭ : ધ્યાનનું ફળ શું છે? ઉત્તર : ધ્યાનનું ઉત્તમ ફળ કર્મીની નિર્જરા અને નવીન કર્મના સંવર છે. ગૌણુ ફળ તરીકે જે શમાં રાગભાવ વતા હાય તે પ્રકારના પુણ્યકના અંધ છે. હવે, ધ્યાનમ ંત્રોના વિષયભૂત પંચ પરમેષ્ઠીઓમાંથી, પ્રથમ પરમેષ્ઠી શ્રી અરહંત ભગવાનનું સ્વરૂપ કહે છેઃ दुघाइकमा दंसणसुहणाणवीरियमई ओ । सुहदेहत्था अप्पा सुद्धो अरिहा विचितिजो ॥ ५० ॥ અન્વય : દદુષધામ્મા સળસુહાળવયિમરેંગ सुहदेहत्था सुद्धों अप्पा अरिहा विचितिज्जो । ૪૪૭ અનુવાદ : જેમના ચાર ઘાતિ કર્યાં નાશ પામ્યા છે, જેએ અનંતજ્ઞાન, અનંતદ્દન, અનંતસુખ અને અનંતવી મય Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका છે. શુભ, પરમ દારિક શરીરમાં સ્થિત છે તેથી જેઓ શુદ્ધ છે અર્થાત વિશેષ છે તે આત્મા અરિહંત છે અને તેઓ ધ્યાન કરવા એગ્ય છે. પ્રશ્ન ૧ઃ કર્મ સત્ છે કે અસત્ ? ઉત્તર : કર્મ સત્ છે અભાવરૂપે નથી. પ્રશ્ન ૨ ઃ કર્મ સત્ છે તે તેને નાશ કેવી રીતે થઈ શકે? કારણ કે સને કદાપિ નાશ થતો નથી. ઉત્તર કર્મ એક પર્યાય છે. આ પર્યાય જે પુદ્ગલ દ્રવ્યની છે તે પુગલ દ્રવ્યને કદાપિ નાશ થતો નથી. જે પુદ્ગલસ્કંધમાં કર્મરૂપે પરિણમવાની યેગ્યતા છે તે સ્કંધને કાશ્મણવર્ગનું એવું નામ આપવામાં આવ્યું છે. આ કર્મવર્ગણાઓ કર્મપર્યાયરૂપે પરિણમે છે અને તે કર્મપર્યાય તે રૂપે ન રહેતાં અકર્મરૂપે પણ થઈ જાય છે. અરહંત ભગવાનને પૂર્વે ચાર ઘાતિયાકર્મરૂપે પરિણમેલી વર્ગણઓ, કર્મપર્યાયને છોડીને અકર્મરૂપ થઈ જાય છે, અને પછી ભવિષ્યમાં કદાપિ તે કર્મપર્યાયરૂપ થઈ શકતી નથી. આ જ (કર્મના) નાશને અભિપ્રાય છે. પ્રશ્ન ૩ઃ ઘાતિયા કર્મોના નાશને ઉપાય શું છે? ઉત્તર : શુદ્ધોપગરૂપ ધ્યાનના પ્રતાપથી ઘાતિયાકને નાશ થાય છે. આ શુદ્ધોપગ નિશ્ચય સમ્યગદર્શન નિશ્ચય સમ્યગજ્ઞાન અને નિશ્ચય સમ્યગચારિત્ર રૂપે છે. પ્રશ્ન : ઘાતિયા કમેને નાશ એક સાથે થાય છે કે ક્રમથી? ઉત્તર : ઘાતિયા કર્મોમાં પહેલા મેહનીયકર્મને નાશ Page #448 -------------------------------------------------------------------------- ________________ નાથા ૨૦ ४४९ થાય છે, ત્યાર પછી ક્ષીણમેહ થતાં જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાયને ક્ષય થાય છે. પ્રશ્ન પ ફ ઘાતિયા કર્મોને નાશ થવાથી આત્માની શું અવસ્થા થાય છે? ઉત્તર : ઘાતિયાકને નાશ થતાં આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ અને અનંતવીર્યમય થઈ જાય છે. આ પૂર્ણ ગુણવિકાસનું નિમિત્ત કારણ ઘાતિયાકર્મોને નાશ છે. પ્રશ્ન : જ્ઞાનાવરણીય કર્મોના નાશથી કયા ગુણને પૂર્ણ વિકાસ થાય છે? ઉત્તર : જ્ઞાનાવરણીયકર્મના નાશથી જ્ઞાન ગુણને પૂર્ણ વિકાસ થાય છે. આ વિકાસ અનંતજ્ઞાન રૂપે છે. પ્રશ્ન ૭ : અનંતજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર : જ્ઞાન ગુણને તે વિકાસ અનંતજ્ઞાન છે જેમાં લેક અને અલેકના દ્રવ્યગુણોનું જ્ઞાન થઈ જાય છે તથા ભૂત વર્તમાન ભવિષ્યકાળની સર્વ દ્રવ્યોની સર્વ પર્યાયોનું જ્ઞાન થઈ જાય છે. પ્રશ્ન ૮ : અનંતદર્શનનું શું સ્વરૂપ છે? ઉત્તર : અનંતજ્ઞાનરૂપે પરિણમેલા નિજ આત્માને પ્રતિભાસ થતું રહે તે અનંતદર્શનનું સ્વરૂપ છે. પ્રશ્ન ૯ : અનંત આનંદનું શું સ્વરૂપ છે? ઉત્તર : જ્યાં લેશમાત્ર પણ આકુળતા નથી રહી એવી પરમ નિરાકુળતાને અનંત જ્ઞાન દ્વારા જ્યાં અનુભવ થઈ રહ્યો છે તેવા સહજ શુદ્ધ પરમ આનંદને અનંત આનંદ કહે છે. ૨૮ Page #449 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૦ : અનંતવીર્યનું શું સ્વરૂપ છે? ઉત્તર : બધા ગુણોને અનંત વિકાસ થવારૂપ પ્રગટ થયેલી શક્તિને અનંતવીર્ય કહે છે. પ્રશ્ન ૧૧ : ઉપર્યુક્ત અનંત ચતુષ્ટય પ્રગટ થવાથી દેહની કેવી અવસ્થા થઈ જાય છે? ઉત્તર : આત્માના અનંત ચતુષ્ટય પ્રગટ થતાં દેહ પરમ દારિક થઈ જાય છે. પ્રશ્ન ૧૨ : પરમાત્માને શરીર સાથે શું સંબંધ છે કે જેથી પરમાત્માના શરીરનું પણું વર્ણન કરવામાં આવે છે? ઉત્તર : નિશ્ચયનયથી તો પરમાત્મા જ નહીં કેઈ પણ આત્માને શરીર છે જ નહીં, વ્યવહારથી જ શરીર માનવામાં આવ્યું છે. તે વ્યવહારથી કહેવામાં આવેલું શરીર જ્યાં સુધી રહે છે તે પહેલાં જે આત્મા સર્વથા નિષ્કલંક થઈ જાય તે શરીરની શું અવસ્થા થઈ જાય છે એમ બતાવી દેહની અવસ્થાના નિમિત્તભૂત આત્માને પ્રતાપ બતાવવામાં આવ્યો છે. પ્રશ્ન ૧૩: પરમ દારિક શરીર કેવું હોય છે? ઉત્તર : અરહંત થતા પહેલાં તે શરીર સાત ધાતુ અને અનેક ઉપધાતુઓવાળું હતું, તે જ શરીર ઘાતિયાકર્મોને ક્ષય થતાં સાત ધાતુ અને ઉપધાતુઓથી રહિત, સ્ફટીકમણિ જેવું નિર્મળ, હજારે સૂર્યોના તેજ જેવું તેજસ્વી છતાં પરને શાંતિ આપવાવાળું હોય છે. આને પરમ ઔદારિક શરીર કહે છે. પ્રશ્ન ૧૪ : નિષ્કલંકતાનું વર્ણન “રૂટુઘારૂવા ” શબ્દથી થઈ ગયું તે પછી “” શબ્દ શા માટે કહ્યું? Page #450 -------------------------------------------------------------------------- ________________ गाथा ५० ४५१ ઉત્તર : “ક્ષુદ્દો” શબ્દથી બાકીના બધા જ દાષાના અભાવ મતાન્યેા. પ્રશ્ન ૧૫ : તે અન્ય દોષો કેટલા અને કયા કયા છે જેના અરત ભગવાનમાં અભાવ હાય છે? ઉત્તર : આ દોષ અઢાર છે : (૧) જન્મ (૨) જરા (૩) મરણુ (૪) ભૂખ (૫) તરસ (૬) વિસ્મય (૭) અતિ (૮) ખેદ (૯) રાગ (૧૦) શાક (૧૧) મદ (૧૨) મેહ (૧૩) ભય (૧૪) નિદ્રા (૧૫) ચિંતા (૧૬) પરસેવા (૧૭) રાગ અને (૧૮) દ્વેષ. આ અઢાર દોષ અરહેત ભગવાનમાં હાતા નથી. આમાંના અમુક દોષ તે એવા છે કે જે અરહંત પદની પ્રાપ્તિ પહેલાં જ હાતા નથી અમુક દોષ એવા છે જે અરર્હંત પદ પ્રાપ્ત થયે નાશ પામે છે. પ્રશ્ન ૧૬ : અરર્હુત શબ્દના એકા વાચક બીજા કયા કયા શબ્દો છે? ઉત્તર : અરહુંત પ્રભુના વાચક બીજા શબ્દો આ પ્રમાણે છે: અદ્ભુત, અરિહંત, અર્હત્, જિન, સકલ પરમાત્મા. પ્રશ્ન ૧૭ : અરર્હંત શબ્દના નિરૂક્તિ અર્થ કઈ રીતે છે? ઉત્તર : અ = અરિ અથવા મેાહ, ર = રત એટલે જ્ઞાનાવરણ અને દનાવરણુ અથવા અજ્ઞાન, તથા ૨ = રહસ એટલે અંતરાય, આ પ્રમાણે આ ચાર ઘાતિયાકર્મીને નાશ કરવાવાળા અથવા મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિના નાશ કરવાવાળા પરમાત્માને અરત કહે છે. પ્રશ્ન ૧૮ : અરર્હત શબ્દના અર્થ શું છે ? Page #451 -------------------------------------------------------------------------- ________________ ४५२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે દેશે અને કલંક નષ્ટ થઈ ગયા છે જેમનામાં ફરી કદાપિ ન ઉગે, ન ઉત્પન્ન થાય તે પરમાત્માને અરહંત કહે છે. પ્રશ્ન ૧૯ : અરિહંત શબ્દમાંથી શું અર્થ નિકળે છે? ઉત્તર : અરિ = શત્રુ એટલે ચારેય ઘાતિયાકર્મો તેમને નાશ કરવાવાળા પરમ આત્મા અરિહંત કહેવાય છે. પ્રશ્ન ૨૦ : અર્હત્ શબ્દથી શું અર્થ ધ્વનિત થાય છે? ઉત્તર : જે આમા દેવ, દેવેન્દ્ર, મનુષ્ય, મનુષ્યન્દ્ર વગેરે દ્વારા પૂજાને પામે છે, પૂજવાયેગ્ય બને છે તેમને અહંત કહેવાય છે. આ શબ્દ “મર્દ દૂકાયાં” ધાતુથી બને છે અને તેઓ (અ) સાક્ષાત્ પૂજાને પ્રાપ્ત થયેલાં હોય છે. પ્રશ્ન ર૧ : જિન શબ્દથી શું ભાવ ધ્વનિત થાય છે? ઉત્તર : રાજfટ શત્રુ જ્ઞાનાવરણાનિ જ્ઞાતિ ત્તિ : જે રાગાદિ શત્રુઓને તે અને અજ્ઞાનાદિ આવરણને હટાવી દે એવા પરમ આત્માને જિન કહે છે. પ્રશ્ન ૨૨ : સકલ પરમાત્મા શબ્દને શું ભાવ છે? ઉત્તર : કલ એટલે શરીર, જેઓ હજુ શરીર સહિત છે પરંતુ પર = પરમ = ઉત્તમ, મા = જ્ઞાનલક્ષ્મી આનાથી યુક્ત આત્મા છે તેમને સકલ પરમાત્મા કહે છે. પ્રશ્ન ૨૩ : ઉત્કૃષ્ટ જ્ઞાનલક્ષમીને શું અર્થ છે? ઉત્તર : સંપૂર્ણજ્ઞાન એટલે સર્વજ્ઞતા જેમાં લોકાલેકવતી ત્રિકાળવતી સર્વ પદાર્થો જણાય છે તે ઉત્કૃષ્ટ જ્ઞાનલક્ષ્મીને અર્થ છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ४५३ गाथा ५० પ્રશ્ન ૨૪ : કોઈ પણ આત્મા સર્વજ્ઞ હાતા નથી તા પછી સજ્ઞતાની શુ વાત કરવી ? ઉત્તર : સર્વજ્ઞ શું આ દેશમાં અને આ કાળમાં જ નથી હાતા કે સર્વ દેશમાં અને સર્વ કાળમાં નથી હોતા તે વાતને વિચાર કરો. પ્રશ્ન ૨૫ : સર્વજ્ઞ આ દેશમાં તે નથી મળતા ? ઉત્તર : સજ્ઞ આ દેશમાં અને આ કાળમાં નથી મળતા એ વાત તે સાચી જ છે, અહીં આજકાલ કોઈ સર્વજ્ઞ નથી પરંતુ અહીં આજકાલ કોઈ સર્વજ્ઞ નથી અથવા નથી હોઈ શકતા તે કારણથી સજ્ઞના સથા નિષેધ ન કહી શકાય. પ્રશ્ન ૨૬ : સર્વજ્ઞ કોઈ કાળમાં કે કોઈ દેશમાં નથી હેાતા? ઉત્તર : જો તમને તેવું જ્ઞાન છે તેા તમે પોતે જ સર્વજ્ઞ થઈ ગયા કારણ કે જ્યારે સર્વ દેશની અને સ કાળની વાત જાણી હાય ત્યારે જ તમે એમ કહી શકે કે કોઈ પણ દેશમાં અને કઈ પણ કાળમાં સર્વજ્ઞ હાતા નથી. પ્રશ્ન ૨૭ : સર્વજ્ઞની સિદ્ધિમાં કઇ યુક્તિ છે કે કેમ? ઉત્તર : સÖજ્ઞની સિદ્ધિ હેતુથી પણ સિદ્ધ છે. કોઈ સજ્ઞ અવશ્ય છે કારણ કે સમ્યગજ્ઞાનના ખાધક રાગ અને અજ્ઞાનનું એછાપણું જોવામાં આવે છે. જ્યારે અહીં જ જોઈ શકાય છે કે અનેક મહાપુરૂષામાં રાગ અને અજ્ઞાન ઓછા થઈ ગયા છે તે એવા પણ કોઈ આત્મા હોય કે જેનામાંથી રાગ અને અજ્ઞાનના સથા અભાવ થયે હાય અને તે જ સર્વજ્ઞ છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ४५४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका બીજી યુક્તિ એમ પણ છે કે સૂક્ષ્મ અને અટશ્ય વગેરે સર્વ પદાર્થો કેઈ ને કોઈને પ્રત્યક્ષ હોવાં જોઈએ કારણ કે તે અનુમેય છે. જે જે અનુમેય હોય તે તે સર્વ કેઈને તે પ્રત્યક્ષ હેય જ. દ્રષ્ટાંત તરીકે પર્વતાદિમાં છૂપાયેલે અગ્નિ આ વગેરે અનેક યુક્તિઓથી સર્વજ્ઞપણું સિદ્ધ થાય છે. - પ્રશ્ન ૨૮ : સર્વજ્ઞતાની સિદ્ધિમાં કઈ અનુભવગર્ભિત યુક્તિ છે? ઉત્તર : જ્ઞાનને સ્વભાવ જાણવું તે છે, તેના પ્રતિબંધક કર્મો જ્યાં સુધી રહે છે ત્યાં સુધી જ્ઞાનના કાર્યમાં ઓછા પણું એટલે અપૂર્ણતા રહે છે પરંતુ જે કમને પ્રતિબંધ સર્વથા દૂર કરવામાં આવે તે જ્ઞાન થેડાં જ પદાર્થોને જાણે એવું કંઈ કારણ રહેતું નથી તેથી સર્વથા નિષ્કલંક જ્ઞાન સર્વનું જાણકાર હોય છે. પ્રશ્ન ૨૯ : જ્ઞાન તે ઈન્દ્રિય દ્વારા જાણે છે તેથી જે ઈન્દ્રિય હોય તે પોતપોતાના વિષયની સીમા સુધીનું જ્ઞાન થાય, જે ઈન્દ્રિય નહીં હોય તે જ્ઞાન પણ નહીં હોય. ઉત્તર : જ્ઞાન ઇન્દ્રિય દ્વારા નથી જાણતું પરંતુ આવરણને સદ્ભાવ હતાં જ્ઞાન એવું અશક્ત થઈ જાય છે કે તે ઈન્દ્રિયનું નિમિત્ત પામીને જાણે છે. પરંતુ આવરણને અભાવ થતાં જ્ઞાન કેઈ નિમિત્તની પણ સહાય લીધા વગર પોતાના સ્વભાવ-સામર્થ્યથી જાણે છે, અને આ પ્રકારે જાણવાની સીમા હોતી નથી. આવી શુદ્ધ અવસ્થામાં જ્ઞાન સર્વ સદુભૂત પદાર્થોને જાણે છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ४५५ गाथा ५० પ્રશ્ન ૩૦ : ઉક્ત રહસ્યને દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરશો ? ઉત્તર : જેમકે કેાઈ છ ખારીવાળા એરડામાં બેઠેલા માણસ દીવાલાના આવરણને લીધે માત્ર ખારીએ દ્વારા જ મહાર જોઇ શકે છે. પરંતુ દીવાલાનુ આવરણ નષ્ટ થતાં ચારે બાજુએથી જોઈ શકે છે. આ પ્રમાણે કર્મનાકનું આવરણ હોતાં આત્મા ઇન્દ્રિયરૂપી દ્વારાથી જ જાણી શકે છે. જેમ મારીએ દ્વારા બહાર જોઈ શકતા માણુસ પેાતાના સામર્થ્યથી જ જીએ છે તેમ ઇન્દ્રિયા દ્વારા જાણતા આત્મા પણુ જ્ઞાનખળ દ્વારા જ જાણું છે, પરંતુ જ્ઞાનના આવરણા સંથાં હુઠી જતાં આત્મા અધી બાજુથી સમસ્ત દ્રવ્ય-ગુણ પર્યાયાને જાણે છે. પ્રશ્ન ૩૧ : જેમ દીવાલેનું આવરણ સમાપ્ત થતાં પણ પુરૂષ અમુક મર્યાદા સુધી જ જોઈ શકે છે તેમ જ્ઞાનનું આવરણુ પણ સમાપ્ત થતાં આત્મા અમુક મર્યાદા સુધીનું જ કેમ નથી દેખતા ? ઉત્તર : દીવાલનું આવરણ હડતાં છતાં પણ તે પુરૂષને વાસ્તવિક કર્યું —નાકનું આવરણ તે લાગેલું જ રહે છે. આ કારણથી તે પુરૂષ અમુક મર્યાદા સુધીનું જ જાણી શકે છે. પરંતુ જે પુરૂષને ક-નાકમ ઇન્દ્રિયાનાં બધા આવરણે। સમાપ્ત થઈ ગયા છે તે મર્યાદા સહિત જાણે તેવું કોઈ કારણ રહ્યુ નહી'. આવુ... નિરાવરણ જ્ઞાન તે અનંત જ હાય છે. પ્રશ્ન ૩૨ : પરમાત્માને અનંત દર્શન ન હાય તે શા વાંધા ? ઉત્તર ઃ દન વિના જ્ઞાન અનિશ્ચિત અવસ્થામાં રહેશે, Page #455 -------------------------------------------------------------------------- ________________ ४५६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અને તેવું જ્ઞાન પ્રમાણરૂપ નહીં મનાય, તેથી દર્શન હોવું આવશ્યક છે. અનંતજ્ઞાન સાથે અનંતદર્શન જ હોય છે અને પૂર્ણજ્ઞાનરૂપ ઉપગની સાથે દર્શને પગ હોય છે. પ્રશ્ન ૩૩ : જે સુખ દુઃખ જ સંસાર છે તે સુખદુઃખના અભાવરૂપ જે મોક્ષ તેમાં પરમાત્માને સુખ (આનંદ) કેવી રીતે હોય? ઉત્તર : સુખ-દુઃખને અભાવ મેક્ષ છે તે સત્ય છે પરંતુ સુખનો અર્થ અહીં ઇન્દ્રિયજન્ય સુખ એમ સમજો, તે ઇન્દ્રિયજન્ય સુખને અભાવ મેક્ષમાં છે જેમકે ઈન્દ્રયજેન્ય જ્ઞાનને પણ મેક્ષમાં અભાવ છે. પરંતુ આનંદ ગુણ તે આત્માને શાશ્વત ગુણ છે. તેનું પરિણમન તે કાયમ રહે છે. તે પરિણતિ અનંત આનંદ સ્વરૂપ છે. આ આનંદ અતીન્દ્રિય છે. આનંદ ગુણ છે તેથી તે સંસાર અવસ્થામાં સુખ-દુઃખની સિદ્ધિ છે, નહિતર સુખ–દુઃખ કથા ગુણની પર્યાય બની શકે ? સ્વાભાવિક આનંદ તેમજ ઇન્દ્રિયજન્ય સુખ અને દુઃખ આ બધી આનંદગુણની અવસ્થાઓ છે. ભગવાનમાં આનંદ ગુણની અનંત આનંદ સ્વરૂપ પરિણતિ નિરંતર ચાલુ જ રહે છે. પ્રશ્ન ૩૪ : અનંતશક્તિનું આત્મામાં બીજુ શું પ્રજન છે? ઉત્તર : અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ વગેરે અનંત પરિણતિ કરવા માટે અનંતશક્તિ જોઈએ તેવી અનંતશક્તિ પરમાત્મામાં હોય જ છે. પ્રશ્ન ૩પ : અરહંત પ્રભુ શું માત્ર પદસ્થ ધ્યાનમાં જ ધ્યેયભૂત હેાય છે? Page #456 -------------------------------------------------------------------------- ________________ ४५७ ઉત્તર : પોંડસ્થ અને રૂપસ્થ ધ્યાનમાં પણુ અરહેત પ્રભુ ધ્યેયભૂત હાય છે. गाथा ५० પ્રશ્ન ૩૬ : પિંડસ્થ ધ્યાનનું શું સ્વરૂપ છે? ઉત્તર : સમાધિસાધક અથવા ધારાદિ ક્રમપદ્ધતિથી કોઈ રૂપ કે પ્રકારમાં ચૈતન્યપિંડના ધ્યાનમાં રહેવું તે પિંડસ્થ ધ્યાન કહેવાય છે. આમાં પાથીવી, મારૂતી વગેરે ધારણાઓની વિધિથી વધતાં વધતાં ઉચ્ચ સાધક અરહેતસ્વરૂપ પરમાત્મતત્ત્વની પ્રતિષ્ઠા પેાતાનામાં કરે છે. પ્રશ્ન ૩૭ રૂપસ્થ ધ્યાનનું શું સ્વરૂપ છે? ઉત્તર : અરહંત ભગવાનનું, તેમની આંતર-માહ્ય વિભૂતિ સહિત ધ્યાન કરવું તેને રૂપસ્થ ધ્યાન કહે છે. આ ધ્યાનમાં સમવશરણમાં વિરાજમાન અતિશય સંપન્ન અરહેત પ્રભુ ધ્યેય હાય છે. પ્રશ્ન ૩૮ : રૂપસ્થ ધ્યાનમાં અરડુંત પ્રભુનું ધ્યાન કઈ રીતે કરવું જોઈ એ ? ઉત્તર ઃ રૂપસ્થ ધ્યાનમાં સાક્ષાત્ સમવશરણમાં વિરાજમાન ખાર સભા મધ્યે રહેલા, કેવળજ્ઞાનના અતિશયાને સાક્ષાત્ કરતાં થકાં અનંત ચતુષ્ટયાદિ અંતરંગ વિભૂતિમાં રહેલા અરહેત પ્રભુનું ધ્યાન ધરવું જાઈએ. પ્રશ્ન ૩૯ : અરહુ'ત પ્રભુનું કર્યુ. ગુણસ્થાન હેાય છે? ઉત્તર : અરહંત પ્રભુને ૧૩ મુસાગકેવળી અને ૧૪ મુ' અયેાગવળી આ બે ગુણસ્થાને હાય છે.કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારથી જ્યાં સુધી શરીરને સંચાંગ રહે ત્યાં સુધી Page #457 -------------------------------------------------------------------------- ________________ ४५८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તે પરમાત્મા અરહંત કહેવાય છે. તેમાં પણ જ્યાં સુધી વેગ (પ્રદેશનું હલનચલન જેનાથી વિહાર, દિવ્યધ્વનિ આદિનું બનવું થાય છે.) રહે ત્યાં સુધી તેઓ સાગકેવળી કહેવાય છે અને યેગ નષ્ટ થાય ત્યારે અગકેવળી કહેવાય છે. પ્રશ્ન ૪૦ : અગકેવળી કયાં સુધી રહે છે? ઉત્તર : એક અરહંત પ્રભુ એક સેકંડથી પણ ઓછા સમય માટે અગકેવળી રહે છે. આ પછી તેઓ સિદ્ધ પરમેષ્ઠી થઈ જાય છે. - હવે પદસ્થધ્યાનમાં આવતા સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ કહે છેઃ જય માટે આ એક અરજી કયાં આ णदृढकम्मदेहो लोयालेायस्स जाणओ दट्ठा। पुरिसायारो अप्पा सिद्धो झापह लायसिहरत्था ॥५१॥ અન્વય = ળક સાવાસ ગાળ દ્ર पुरिसायारो अप्या सिद्धो, लायसिहरत्था झाएह । અનુવાદ : જેના આઠ કર્મો અને શરીર નાશ પામ્યાં છે, જે લેક અને અલકને જાણવા દેખવાવાળાં છે, જે પુરૂષદેહથી મેક્ષ થયો તે પુરૂષાકારવાળા આત્મા સિદ્ધપરમેષ્ઠી કહે : વાય છે, તેવા લેકના શિખરે રહેલા સિદ્ધપરમેષ્ઠીને ધ્યા. પ્રશ્ન ૧ : કર્મનું કયા રૂપે પરિણમવું તે તેને નાશ કહેવાય ? ઉત્તર કાર્માણવર્ગણુઓનું આ કર્મરૂપ અવસ્થાથી છૂટી જઈને અકર્મસ્વરૂપ અવસ્થામાં આવી જવું તેને કર્મને નાશ કહે છે. આગળ ઉપર, નિષ્કર્મ અવસ્થા થયા પછી, કર્મોની Page #458 -------------------------------------------------------------------------- ________________ गाथा ५१ . ४५९ ઉત્પત્તિ જ ન થવી તેને અહીં મુખ્યરૂપથી કર્મને નાશ સમજ. પ્રશ્ન ૨ : દેહનું કયા રૂપે પરિણમી જવું તેને દેહને નાશ કહે છે? ઉત્તર ઃ અહીં વર્તમાન દેહને છોડ્યા પછી બીજા કઈ દેહને સંબંધ જ ન થ અને સર્વકાળ દેહસંબધથી રહિતપણે રહી શકવું તેને દેહને નાશ કહે છે. તે દેહના નાના નાના સૂમ સ્કંધ થઈને કપૂરની જેમ વિખરાઈ જાય છે. માત્ર નખ અને વાળ કે જેને સંબંધ આત્મપ્રદેશે સાથે નહોતે તે જ રહી જાય છે. નખ અને વાળને ઈન્દ્રાદિ દેવે ક્ષીરસાગરમાં પધરાવે છે. તે પ્રશ્ન ૩ : નખ અને વાળ અઢી દ્વીપની બહાર કેવી રીતે જાય છે ? ઉત્તર : તે નખ અને વાળ આત્માના સંબંધથી અલગ રહેવાને કારણે મનુષ્યના અંગ નથી માનવામાં આવ્યા તેથી તેમને અઢી કીપની બહાર લઈ જઈ શકવામાં કોઈ વિરોધ આવતા નથી. પ્રશ્ન ૪: કર્મ અને કર્મના વિનાશનો શું ઉપાય છે? ઉત્તરઃ સર્વવિશુદ્ધ જ્ઞાનાનુભવ કર્મ-કર્મના વિનાશને ઉપાય છે. પ્રશ્ન ૫ : આ જ્ઞાનાનુભવમાં કાંઈ જ Àતને અનુભવ નથી તેને વિષય નિરપેક્ષ ચૈતન્યસ્વભાવ છે. આ નિર્દોષ નિર્વિકલ્પ અનુભવ સહજ આનંદને પ્રગટ કરતે થકે ઉદયમાન થાય છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ ४६० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૬ : સહજ આનંદના અવિનાભાવી એવા આ જ્ઞાનાનુભવને સહજ ઉપાય કર્યો છે? ઉત્તર : સર્વવિશુદ્ધ એટલે અન્ય સમસ્ત પદાર્થોથી ભિન્ન તથા પાધિક ભાવથી રહિત સ્વરૂપવાળા નિજશુદ્ધ આત્મતત્વની ભાવનાથી આ જ્ઞાનાનુભવ અને સહજ આનંદ પ્રગટ થાય છે. પ્રશ્ન ૭ : સિદ્ધ ભગવાન એક સમયમાં જ લેકાલેકના જ્ઞાતા-દ્રષ્ટા છે કે ક્રમથી? ઉત્તર : સિદ્ધ ભગવાન એક સમયમાં જ લેકાલેકના જ્ઞાતા-દ્રષ્ટા છે. જ્ઞાતા તે કેળભજ્ઞાન વડે છે અને દ્રષ્ટા કેવળદર્શન દ્વારા છે. અરહંત ભગવાન પણ એવી જ રીતે જ્ઞાતા દ્રષ્ટા છે. પ્રશ્ન ૮ : કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્યા કારણથી ઉત્પન્ન થાય છે? ઉત્તર : નિજ નિર્મળ, નિરપેક્ષ, સ્વતઃસિદ્ધ સદા અંતઃપ્રકાશમાન ચૈતન્યના અનુભવરૂપ શુદ્ધ જ્ઞાનની ભાવનાના ફળમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થાય છે. પ્રશ્ન : સિદ્ધપરમેષ્ઠી પુરૂષના આકારે કેમ હોય છે? ઉત્તર : જેમ બીબાની અંદર મીણ ભરીને તેની ચારે આજુએ ચાંદી રાખીને ઘરેણને ઘાટ ઘડાય છે અને પછીથી મીણને ગાળીને તૈયાર થયેલા ઘરેણાં કાઢી લેવામાં આવે છે તે ત્યાં મણ રહિત બધાની વચ્ચે આકાર પહેલાં જે રહી જાય છે. એ પ્રકારે, જે પૂર્વ પુરૂષશરીરમાં કર્મબદ્ધ જીવ રહે તે હતે તે, કર્મો બળી જતાં અને આત્મા સિદ્ધ થઈ જતાં એટલે Page #460 -------------------------------------------------------------------------- ________________ ४६१ गाथा ५१ કે શરીરથી જુદે થઈ સંપૂર્ણ વિકાસ પામી જતાં આત્માના પ્રદેશને આકાર પણ તે જ રહી જાય છે જે પૂર્વશરીરમાં હતે. પ્રશ્ન ૧૦ શું સિદ્ધ આત્માને પણ આકાર હોય છે? ઉત્તર : રૂપાદિ ગુણો અને પર્યાથી રહિત હવાને લીધે આત્મા નિરાકાર છે તથા અતીન્દ્રિય અમૂર્ત ચૈતન્યરસથી ભરેલે હેવાથી પણ નિરાકાર છે પરંતુ પ્રદેશની અપેક્ષાથી વ્યવહારનયે ચરમશરીરના આકારે હેવાથી સિદ્ધોને આકાર ચરમ શરીર જેવું હોય છે. આવી રીતે સંસારી આત્માઓ પણ નિશ્ચવનયથી નિરાકાર છે તે પણ વ્યવહારનયથી વર્તમાન દેહાકાર રૂપે છે. પ્રશ્ન ૧૧ : સિદ્ધ શબ્દને શું અર્થ છે? ઉત્તર ઃ સિદ્ધ શબ્દના નીચે પ્રમાણે અનેક અર્થ છે – (૧) શિક્તિ બં ધ ન રાઃ સિદ્ધા, જેણે સમસ્ત કર્મ રૂપી ઇંધનને બાળીને નાશ કર્યો છે તેને સિદ્ધ કહે છે. (૨) ધતિમ પુિ ) સારાનુવૃાા તિ સિદ્ધ જેઓ ફરીથી પાછા ન આવે તેવી રીતે ચાલ્યા ગયા એટલે નિર્વાણપુરીમાં ચાલ્યા ગયા તેમને સિદ્ધ કહે છે. (3) सेधति (षिधु संराध्धौ) सिद्धयतिस्म निष्ठिताथै भवतिस्म રુતિ સિદ્ધ, જે સર્વ સિદ્ધ કરી ચૂક્યા એટલે કૃતકૃત્ય થઈ ગયા તેમને સિદ્ધ કહે છે. (४) सेधतिस्म (षधुम् शास्त्र) शास्ती अभवत् इति सिद्ध : જે હિતેપદેશક કે ધર્માનુશાસક થયા તેમને સિદ્ધ કહે છે. (५) सेधतिस्म (षिधूम् मांगल्ये) मांगल्यरुपताँ अनुभवतिस्म Page #461 -------------------------------------------------------------------------- ________________ ४६२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ત્તિ વિદ્ધ, જેમણે માંગલ્યત્વ રૂપને અનુભવ કર્યો તેમને સિદ્ધ કહે છે. (૬) સિ, જેઓ સદાને માટે સિદ્ધ થઈ ગયા અનંત કાળ સુધી એવા જ પૂર્ણ રહેશે તેમને સિદ્ધ કહે છે. (૭) સિદ્ધ-પ્રસિદ્ધ, જે ભવ્ય જીવે દ્વારા સિદ્ધિ પ્રભુના ગુણ ઉપલબ્ધ છે તેથી નિર્મળ આત્માને સિદ્ધ કહે છે. આ ઈત્યાદિ સિદ્ધ શબ્દના અનેક અર્થ છે. બધા અર્થોનું પ્રયોજન એક એ જ છે કે નિશ્ચલ, નિષ્કલંક, નિરંજન પરમાત્મા કારણપરમાત્મ તત્ત્વના પૂર્ણ વિકાસને પ્રાપ્ત થયા છે. સિદ્ધ ભગવાન સમસ્ત અનુજીવી અને પ્રતિજીવી ગુણને પૂર્ણ રીતે સિદ્ધ કરી ચૂક્યા છે. પ્રશ્ન ૧૨ ઃ સિદ્ધ ભગવાન લેકના શિખર ઉપર જ કેમ સ્થિત છે? ઉત્તર : ઊર્ધ્વગમન જીવનો સ્વભાવ છે. જ્યારે આત્મા કર્મબંધને વિનાશ કરીને સર્વથા અસંગ, નિર્લેપ થઈ જાય છે ત્યારે એક જ સમયમાં જુગતિથી લેકના અંતે જ્યાં સુધી ધર્મદ્રવ્ય છે ત્યાં પહોંચીને સ્થિર થઈ જાય છે, તેથી સિદ્ધ પરમેષ્ઠીઓને નિવાસ લેકના શિખર ઉપર જ છે. પ્રશ્ન ૧૩ઃ સિદ્ધપરમેષ્ઠીનું ધ્યાન માત્ર પદધ્યાનમાં જ હોય છે? ઉત્તર : સિદ્ધપરમેષ્ટીનું પદસ્થ ધ્યાનમાં રહીને ચિંતવન કરવું તે પ્રારંભિક ધ્યાન છેતે પછી રૂપાતીત ધ્યાનમાં રહીને સિદ્ધપરમેષ્ઠીનું વિશદ ધ્યાન થાય છે. પ્રશ્ન ૧૪: રૂપાતીતધ્યાન કયારે અને કેવી રીતે થાય છે? Page #462 -------------------------------------------------------------------------- ________________ गाथा ५२ ઉત્તર : જ્યારે પાંચે ઈન્દ્રિયે અને મનને ભેગને વિકલ્પ દૂર થઈ જાય છે ત્યારે માત્ર ચેતન્યના શુદ્ધ વિકાસનું ચિંતવન થતાં રૂપાતીત ધ્યાન હોય છે. પ્રશ્ન ૧૫ : રૂપાતીતધ્યાન અને પદસ્થધ્યાનને પરસ્પર કોઈ સંબંધ છે કે કેમ? ઉત્તર : આ બન્ને ધ્યાન એક કાળે હેતાં નથી તેથી નિશ્ચયથી તે કેઈ સંબંધ નથી પરંતુ કારણકાર્ય સંબંધ તેમનામાં સંભવે છે અને ત્યારે પદધ્યાન કારણ હોય છે અને અને રૂપાતીત ધ્યાન કાર્ય હોય છે. આ પ્રકારે પદધ્યાનમાં ધ્યેયરૂપ એવા સિદ્ધ પરમેષ્ટીના સ્વરૂપનું વર્ણન કરીને હવે પદધ્યાનમાં ધ્યાન કરવા યેગ્ય આચાર્ય પરમેષ્ટીનું વર્ણન કરે છે? दसणणाणपहाणे वीरियचारित्तवरनवायारे। अप्पं परं च जुंजइ सो आयरिओ मुणी झेओ ॥ ५२ ॥ અવય: રસTUTIOTuહાળે વરિયાત્તિવર તવાયારે મળ્યું च परं जो जुंजइ सेा आयरिओ मुणी झेओ । અનુવાદ : દર્શનજ્ઞાન પ્રધાન છે જેમાં તેવા વીર્ય ચારિત્ર અને તપાચારમાં અર્થાત્ દર્શનાચાર, જ્ઞાનાચાર, વિચાર, ચારિત્રાચાર અને તપાચાર આ પાંચ આચારમાં પિતાને અને પરને જે જોડે છે તે આચાર્ય મુનિ ધ્યાન કરવા યોગ્ય છે. પ્રશ્ન ૧ઃ દર્શનાચાર કેને કહે છે? Page #463 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : સમ્યગદર્શનમાં આચરણ એટલે પરિણમન કરવું તે દર્શનાચાર છે. પ્રશ્ન ૨ : સમ્યગદર્શનનું સરળતાથી સમજાય તેવું સ્વરૂપ કયું? ઉત્તર : પરમપરિમિક ભાવરૂપ ચૈતન્યવિલાસ જેનું લક્ષણ છે ભાવકર્મ—દ્રવ્યકર્મ-કર્મથી રહિત, અન્ય સમસ્ત પદ્રવ્યથી ભિન્ન નિજ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી રૂચિ જે દ્રષ્ટિમાં હોય છે તેને સમ્યગદર્શન કહે છે. પ્રશ્ન ૩: જ્ઞાનાચાર કેને કહે છે? ઉત્તર : સમ્યજ્ઞાનમાં આચરણ એટલે પરિણમન કરવું તે જ્ઞાનાચાર છે. પ્રશ્ન ૪ઃ સમ્યજ્ઞાન કેને કહે છે? ઉત્તર : ભેદવિજ્ઞાનના બળથી પરમપરિણામિક ભાવરૂપ અર્થાત્ અત્યંત નિરપેક્ષ સહજ ચેતન્ય સ્વભામય શુદ્ધ આત્માને મિથ્યાત્વ, રાગ, દ્વેષ વગેરે ભાવથી જુદો જાણવે તેને સમ્યગ જ્ઞાન કહે છે. પ્રશ્ન પ ઃ ચારિત્રાચાર કેને કહે છે? ઉત્તર : સમ્યગચારિત્રમાં આચરણ એટલે પરિણમના કરવાને ચારિત્રાચાર કહે છે. પ્રશ્ન ૬ ઃ સમ્યગચારિત્ર કેને કહે છે? ઉત્તર : નિર્દોષ, નિરપાધિક, સહજ આનંદના અનુભવના બળથી ચિત્તનું નિશ્ચલ થઈ જવું તે સમ્યગ્રચારિત્ર છે. પ્રશ્ન ૭ : તપાચાર કોને કહે છે? Page #464 -------------------------------------------------------------------------- ________________ गाथा ५२ ४६५ ઉત્તર : સમ્યગતપમાં આચરણ એટલે પરિણમન કરવાને તપાચાર કહે છે. પ્રશ્ન ૮ : સમ્યફ–તપ કેને કહે છે? ઉત્તર : સમસ્ત પરદ્રવ્ય અને પરભવાની ઈચ્છાને અત્યંત નિરોધ કરીને નિજ શુદ્ધ આત્મતત્વમાં તપવું તેને સમ્યક તપ કહે છે. પ્રશ્ન ૯ : વીચાર કેને કહે છે? ઉત્તર ઃ સમ્યગવીર્યમા આચરણ એટલે પરિણમવું તે વિર્યાચાર છે. પ્રશ્ન ૧૦ : સમ્યગવીર્ય કેને કહે છે? ઉત્તર : સમ્યગદર્શનાચાર, સમ્યગજ્ઞાનાચાર, સમ્યગચારિત્રાચાર અને સભ્યતાચાર એ ચારે આચારેને ધારણ કરવાની અને રક્ષણ કરવાની આત્મશક્તિને પ્રગટ કરવી તેને સમ્યવર્યાચાર કહે છે. પ્રશ્ન ૧૧ ઃ આચાર્યદેવ આ પાંચ પ્રકારના આચારમાં પિતાને કેવી રીતે જોડે છે? ઉત્તર : આચાર્યપરમેષ્ઠી નિજશુદ્ધ આત્મભાવના બળથી પિતાને પાંચ આચારમાં લગાવે છે, કદાચિત કાંઈ પ્રમાદ થયે હેય તે વ્યવહાર દર્શનાચાર, વ્યવહાર-જ્ઞાનાચાર, વ્યવહાર ચારિત્રચાર, વ્યવહાર–તપાચાર અને વ્યવહાર–વીર્યાચારને અંગીકાર કરી ફરીથી પૂર્ણ સાવધાન થઈ પંચાચારમાં લાગી જાય છે. ૨૯ Page #465 -------------------------------------------------------------------------- ________________ ४६६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૨ : ઉક્ત પંચાચારમાં આચાર્ય શ્રી શિષ્યાને કેવી રીતે જોડે છે ? ઉત્તર : આચાર્યના આચારની દ્રઢતા જોઈ ને શિષ્યા આચારોમાં દ્રઢ થઈ જાય છે. આ ઉપરાંત આચાર્ય શ્રી શિષ્યાને ઉપદેશ આપીને, દીક્ષા, પ્રાયશ્ચિત્ત વગેરે આપીને શિષ્યાને પુચાચારમાં જોડવા માટે સુપાત્ર અનાવી દે છે. પ્રશ્ન ૧૩ : આચાર્ય પરમેષ્ઠીના આ પાંચ આચાર જ મૂળગુણુ છે? ઉત્તર : આચાર્ય પરમેષ્ઠીના ૩૬ મૂળગુણ છે પણ તેમાં પાંચ આચારાની અધિક વિશેષતા માનવામાં આવી છે. તે મૂળ ગુણા આ પ્રકારે છે: ખાર તપ, દસ ધર્મ, પાંચ આચાર, છ આવશ્યક અને ત્રણ ગુપ્તિ, અર્થાત્ આચાર્ય પરમેષ્ઠીના મુખ્ય ગુણુ આઠ છેઃ (૧) આચારવત્વ (ર) આધારવત્વ (૩) વ્યવહારવત્વ (૪) પ્રકારકત્વ (૫) આયાપાયવિદર્શિત્વ (૬) અવપીડકત્વ (૭) અપરિષ્ઠાવિત્વ (૮) નિય્યવકત્વ. પ્રશ્ન ૧૪ : આચારવત્વ ગુણુ કાને કહે છે? ઉત્તર : પાંચ પ્રકારના આચારાની પેાતે નિર્દેષ પાલન કરે અને અન્ય સાધુઓને પાલન કરાવે તેને આચારવત્વ ગુણુ કહે છે. પ્રશ્ન ૧૫ : આધારવત્વ કાને કહે છે? ઉત્તર : આચારાંગ આદિ શ્રુતના વિશેષપણે ધારણ કરવાપણાને આધારવત્વ ગુણુ કહે છે. પ્રશ્ન ૧૬ : વ્યવહારવત્વ ગુણ કોને કહે છે ? Page #466 -------------------------------------------------------------------------- ________________ માથા ૬૨ ४६७ ઉત્તર : પ્રાયશ્ચિત્ત શાસ્ત્રોની વિધિ અને પિતાના જ્ઞાનબળ અનુસાર પ્રાયશ્ચિત્ત વગેરે આપવાની ક્ષમતાને વ્યવહારવવા કહે છે. પ્રશ્ન ૧૭ : પ્રકારકતવ ગુણ કેને કહે છે? ઉત્તર ઃ સર્વ સંઘની વૈયાવૃત્ય કરવાની વિધિનું સારી રીતે જાણવું અને વૈયાવૃત્ય કરવાની કળાને પ્રકારકત્વ કહે છે. તે પ્રશ્ન ૧૮ : આયાપાયવિદર્શિવ ગુણ કેને કહે છે? ઉત્તર : કઈ પણ કાર્યની હાનિ અને લાભને સ્પષ્ટ અને યથાર્થ રીતે બતાવવાની ચેગ્યતાને આયા પાયવિદર્શિત્વ કહે છે. પ્રશ્ન ૧૯ઃ અપડકતવ ગુણ કોને કહે છે? ઉત્તર : આચાર્યશ્રીના જે ગુણના પ્રભાવથી આલોચના કરનાર સાધુ પિતાના શલ્ય અને દોષનું સંપૂર્ણણે નિવેદન કરી દે તે ગુણને અપીડકવ કહે છે. પ્રશ્ન ૨૦ : અપરિસ્ત્રાવિત્વ ગુણ કેને કહે છે? ઉત્તર : આલોચક શિષ્ય આચાર્યને આલેચનામાં જે દોષ કહે તે દોષ તેમજ તે આલેચનાને સંઘમાં અન્ય કે પાસે પ્રગટ ન કરે તેવી ઉદારતાને અપરિસ્ત્રાવિત્વ ગુણ કહે છે. પ્રશ્ન ૨૧ : નિર્યાપકત્વ ગુણ કહે છે? ઉત્તર : શિષ્ય પાળેલી આરાધના અંતસમય સુધી નિવિંધ્રપણે વહન કરાવે અને સમાધિમરણની શિષ્યને પ્રાપ્તિ થાય તે ઉપાય કરે તેને નિર્યાપકત્વ કહે છે. તે પ્રશ્ન ર૨ઃ શું આચાર્યપરમેષ્ઠી પદસ્થધ્યાનમાં જ ધ્યેય છે? Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : આચાર્ય પરમેષ્ઠી પિંડસ્થ ધ્યાનમાં પણ ધ્યાન કરવા યાગ્ય છે. પ્રશ્ન ૨૩ : આ પદ્મસ્થ અને પિ'ડસ્થ ધ્યાનના પરસ્પર કાંઈ સ’મધ છે કે કેમ? ઉત્તર : આ બન્ને ધ્યાનમાં કારણકા સબ`ધ છે; પદ્મસ્થધ્યાન કારણ છે અને પિસ્થધ્યાન કાય છે. પ્રશ્ન ૨૪ : આચાર્ય પરમેષ્ઠીના ધ્યાનથી શુ' પ્રેરણા મળે છે? ઉત્તર : મેાક્ષમાર્ગના કારણભૂત પાંચ આચારાના ધાર ની, પાલનની અને નિવહનતાની સુગમતા અને શરણની પ્રતીતિ થવાથી પુરૂષાર્થ કરવામાં ઉત્સાહ વધે છે. આ પ્રકારે પદ્મસ્થધ્યાનમાં ધ્યાન કરવા ચેાગ્ય આચાય પરમેષ્ઠીના સ્વરૂપનું વર્ણન કરી પદ્મસ્થધ્યાનમાં ધ્યાન કરવા ચેાગ્ય ઉપાધ્યાયપરમેષ્ઠીનુ સ્વરૂપ વર્ણવે છે : जो रयणत्तयजुत्तो णिच्चं धम्भावदेसणे णिरदेा । सेा उवज्झाओ अप्पा जदिवरवस हा णमेा तस्स ॥ ५३ ॥ અન્વય : નૈ રચાત્તયનુત્તો વિન્ધ ધમ્મેવવેસને રિટે सो जदिवरवसा अप्पा उवज्झाओ णमो तस्स । અનુવાદ : જે રત્નત્રયથી ચુક્ત છે, પ્રતિદિન ધર્મોપદેશ કરવામાં નિરત છે, તેવા મુનિએમાં પ્રધાન આત્મા ઉપાધ્યાય પરમેષ્ઠી છે તેમને નમસ્કાર થાઓ. પ્રશ્ન ૧ : રત્નત્રય શબ્દના નિરુક્તિ અર્થ શું છે? Page #468 -------------------------------------------------------------------------- ________________ ग्राथा ५३ ઉત્તર : જે, જે જાતિમાં ઉત્કૃષ્ટ હોય છે, તે જાતિમાં રત્ન કહેવાય છે. ત્રણ રત્નના સમુહને રત્નત્રય કહે છે. અહીં મેક્ષમાર્ગનું પ્રકરણ છે તેથી મેક્ષમાર્ગના રત્નત્રય આ ત્રણ છે સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર. પ્રશ્ન ૨ : રત્નત્રય કેટલા પ્રકારના હોય છે? ઉત્તર : રત્નત્રય બે પ્રકારના હોય છે (૧) નિશ્ચયરત્નત્રય, (૨) વ્યવહારરત્નત્રય. પ્રશ્ન ૩ : નિશ્ચયરત્નત્રય કોને કહે છે? ઉત્તર : અવિકાર નિ જશુદ્ધ આત્મતત્વના શ્રદ્ધાન-જ્ઞાનઆચરણરૂપ પરમસમાધિને નિશ્ચયરત્નત્રય કહે છે. તેના બીજા નામ અભેદરત્નત્રય તથા આત્યંતરરત્નત્રય પણ છે. પ્રશ્ન : વ્યવહારરત્નત્રય કેને કહે છે? ઉત્તર : નિશ્ચયરત્નત્રયના કારણભૂત સમ્યગદર્શનના આઠ અંગ, સમ્યગજ્ઞાનના આઠ અંગ અને સમ્યારિત્રના તેર અંગને ધારણ કરવા, પાળવા અને નિર્વહન કરવા તેને વ્યવહારરત્નત્રય કહે છે. તેના બીજાં નામ ભેદરત્નત્રય, બાહારત્નત્રય વગેરે પણ છે. પ્રશ્ન ૫ઃ ઉપાધ્યાયપરમેષ્ઠી કયા ધર્મને ઉપદેશ કરે છે? ઉત્તર : ઉપાધ્યાયપરમેષ્ઠી નિશ્ચયધર્મ અને વ્યવહાર ધર્મ અને પ્રકારના ધર્મને ઉપદેશ કરે છે. આ પ્રશ્ન ૬ ઃ નિશ્ચયધર્મ કોને કહે છે? ઉત્તર : વસ્તુના સ્વભાનને અથવા આત્માના સ્વભાવને Page #469 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका નિશ્ચયધર્મ કહે છે. આ નિશ્ચયધર્મની દ્રષ્ટિના ફળથી થવાવાળા મેહક્ષેાલરહિત નિળ પરિણામને પણ નિશ્ચયધર્મ કહે છે. પ્રશ્ન ૭ : વ્યવહારધમ કોને કહે છે? ઉત્તર : નિશ્ચયધર્માંના પર પરાથી સાધનભૂત એકદેશ શુદ્ધોપયેાગરૂપ અથવા નિશ્ચયધના લક્ષ સહિત કરવામાં આવેલાં શુભેાપયેાગને વ્યવહારધમ કહે છે અથવા નિશ્ચયધના આવિર્ભાવને વ્યવહારધર્મ કહે છે. પ્રશ્ન ૮ : આ ધર્મના ઉપદેશ કઈ પદ્ધતિથી આપવામાં આવે છે? ૪૭૦ ઉત્તર : નિજશુદ્ધ આત્મદ્રવ્ય ઉપાદેય છે પરભાવ હેય છે, નિજશુદ્ધાત્મસંવેદનભાવ ઉપાદેય છે પરભાવ હેય છે. પરમાભાભક્તિ, સંયમ, ધ્યાન ઉપાય છે. પાપ ભાવ હૈય છે ઈત્યાદિ હૈયેાપાદેય બુદ્ધિને પ્રકાશવાવાળી પદ્ધતિથી મેપદેશ આપવામાં આવે છે. પ્રશ્ન ૯ : યતિવરવૃષભ શબ્દના શું અર્થ છે? ઉત્તર : વિષય-કષાયાના વિજય દ્વારા જે નિજ શુદ્ધાત્મતત્ત્વની સિદ્ધિના યત્ન કરે છે તેને યતિ કહે છે, અને જેએ યતિઓમાં શ્રેષ્ઠ છે તેમને યતિવર કહે છે અને યતિવરામાં વૃષભ એટલે પ્રધાન છે તેમને યતિવરવૃષભ કહે છે. પ્રશ્ન ૧૦ : ઉપાધ્યાય શબ્દના શો અર્થ છે? ઉત્તર : રૂપસમીપે, યસ્ય સમીપે અધીતે રાખવો પતિ = ઉપાધ્યાય, જેમના પાસે રહીને આત્મકલ્યાણાથી શિષ્યવુગ અધ્યયન કરે છે તેમને ઉપાધ્યાય કહે છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ ४७१ પ્રશ્ન ૧૧ : ઉપાધ્યાયપરમેષ્ઠીના ધ્યાનથી શું પ્રેરણા गाथा ५४ મળે છે? ઉત્તર : ઉપાધ્યાયપરમેષ્ઠીના મૂળગુણુ પચ્ચીસ છે, જેમના નામ અગીયાર અંગ અને ચૌદ પૂર્વરૂપ છે કારણુ કે ઉપાધ્યાયપરમેષ્ઠી તેના જાણકાર હેાય છે. તેથી ઉપાધ્યાયપરમેષ્ઠી જ્ઞાનના પ્રતીક છે તેમના ધ્યાનથી નિશ્ચયસ્વાધ્યાયના કારણભૂત આગમજ્ઞાનપ્રાપ્તિની તથા નિજશુદ્ધાત્મતત્ત્વના અભ્યાસરૂપ નિશ્ચ યસ્વાધ્યાયની પ્રેરણા મળે છે. પ્રશ્ન ૧૨ : શુ ઉપાધ્યાયપરમેષ્ઠીનુ માત્ર પદસ્થ ધ્યાનમાં જ ધ્યાન કરવું જોઈએ? ઉત્તર ઃ ઉપાધ્યાયપરમેષ્ઠીનુ પિણ્ડસ્થ ધ્યાનમાં પણ ધ્યાન કરી શકાય છે. આ પદસ્થધ્યાન પિણ્ડસ્થધ્યાનનુ' કારણભૂત છે. આ પ્રકારે પદ્મસ્થધ્યાનમાં ધ્યેયભૂત ઉપાધ્યાયપરમેષ્ઠીનું સ્વરૂપ વર્ણવીને પદસ્થધ્યાનમાં ધ્યાવવા યેાગ્ય સાધુપરમેષ્ઠીનુ સ્વરૂપ કહે છે : दंसणणाणसमग्गं मग्गं मेाक्खस्स जो हु चारितं । साधयदि णिच्चसुद्धं साहू सा मुणी णमेा जस्स || ५४ ॥ અન્વય : ના ઘમુદ્ર માવસ માં સાસમાં चारितं हु साधयदि स मुणी साहू णमो तस्स । અનુવાદ : જે નિત્ય શુદ્ધ અર્થાત્ રાગાદિરહિત, મેાક્ષના માર્ગ ભૂત, દનજ્ઞાનથી પરિપૂર્ણ ચારિત્રને નિશ્ચયથી સાધે છે તે મુનિ સાધુપરમેષ્ઠી છે, તેમને નમસ્કાર હો. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧ : મોક્ષમાર્ગ નિત્ય શુદ્ધ છે તેને શું અર્થ? ઉત્તર : મિથ્યાત્વ, રાગ, દ્વેષ રહિત ચૈતન્યને અવિકાર પરિણમ જ મોક્ષમાર્ગ છે અને તેવું જ અનંતકાળ સુધી મોક્ષમાર્ગનું સ્વરૂપ રહેવાનું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે બદલાવાથી મોક્ષમાર્ગનું સ્વરૂપ બદલાશે નહીં. તથા આ પ્રકારે કહેલા નિશ્ચયમોક્ષમાર્ગને કારણભૂત બાહ્યાભંતર પરિગ્રહરહિત, તથા તે નિષ્પરિગ્રહતામાં દોષ ન લાગે તે પ્રકારની રાત્રિદિનચર્યા વ્યવહારમોક્ષમાર્ગ કહેવાય. આનાથી વિપરીત બીજે મોક્ષમાર્ગ હેતું નથી. પ્રશ્ન ૨ ઃ સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્ર આત્રણેય મોક્ષના માર્ગ છે કે કેમ? ઉત્તર : આ ત્રણેય મોક્ષના માર્ગ તે છે પરંતુ કેવળ એક કે બે મોક્ષમાર્ગરૂપ પદ નથી જેનાથી મોક્ષ થાય. પ્રશ્ન ૩ઃ તે કેઈએક મોક્ષને માર્ગ કેવી રીતે હોઈ શકે? ઉત્તર : કેઈ એક કે બેથી એકદેશ મોક્ષમાર્ગ છે જ્યારે ત્રણેયની પરિપૂર્ણતા સંપૂર્ણ મોક્ષ છે. પ્રશ્ન ૪ઃ સમ્યગદર્શનની શરૂઆત કયા ગુણસ્થાનમાં થાય છે? ઉત્તર : સમ્યગ્દર્શનની ઉત્પત્તિ ચોથા ગુણસ્થાને થઈ જાય છે. જે સમ્યકત્વ અને એકદેશચારિત્ર એક સાથે પ્રગટ થઈ જાય તે પાંચમાં ગુણસ્થાનમાં સમ્યકત્વની ઉત્પત્તિ થઈ એમ કહેવાય છે. જે સમ્યકત્વ અને સકળસંયમ એક સાથે પ્રગટ થાય તે સાતમાં ગુણસ્થાનમાં સમ્યકત્વની ઉત્પત્તિ કહેવાય છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ ४७३ પ્રશ્ન ૫ : સમ્યજ્ઞાનની ઉત્પત્તિ કયા ગુણુસ્થાનમાં गाथा ५४ થાય છે? ઉત્તર : સમ્યજ્ઞાનની ઉત્પત્તિ પણ સમ્યકત્વની માફક ચેાથા, પાંચમાં કે સાતમાં ગુણસ્થાનમાં થઈ જાય છે, પરંતુ સમ્યજ્ઞાનની પૂર્ણતા તેરમા ગુણસ્થાને થઈ જાય છે પૂ સમ્યગજ્ઞાનનું બીજું નામ કેવળજ્ઞાન છે, પ્રશ્ન ? : સમ્યકચારિત્રની ઉત્પત્તિ કયા ગુણુસ્થાનમાં થાય છે ? ઉત્તર : સમ્યકચારિત્રની ઉત્પત્તિ પણ સમ્યકત્વની માફક ચોથા, પાંચમા કે સાતમા ગુણસ્થાનમાં થઈ જાય છે પરંતુ સમ્યકચારિત્રની પૂર્ણતા ચૌદમા ગુણસ્થાનના અંતભાગમાં થાય છે. પ્રશ્ન ૭ : કષાયેાને અભાવ તે દસમા ગુણસ્થાનના અંતમાં થઈ જાય છે તે તે પછી તુરત જ પૂર્ણ સમ્યકચારિત્ર કેમ નથી થઈ જતું ? ઉત્તર : કષાયાના અભાવથી થવાવાળી નિળતાની અપેક્ષાએ તા સમ્યકચારિત્રની પૂર્ણતા ૧૧ મા ગુણુસ્થાંનથી માની છે. પરંતુ ૧૧ મા ગુણસ્થાનમાં તે ઔપશમિક ચારિત્ર છે. તેથી તેને વિનાશ થઈ જાય છે, ખારમા ગુણુસ્થાનમાં અનંતજ્ઞાન નથી અને તેથી અનંતચારિત્રના અનુભવ નથી, ૧૩ મા ગુણસ્થાને ચેાગની ચંચળતા છે તેથી નિર્મળતા અને અનુભવની અપેક્ષાએ પૂર્ણતા હેાવા છતાં પ્રાદેશિક સ્થિરતા નથી, ૧૪ મા ગુણુસ્થાનમાં કર્મનાક સહિત હાવાને લીધે સ થા યથાવસ્થતા નથી તેથી સસ્ચચ્ચારિત્રની પૂર્ણતા ૧૪ મા ગુણસ્થાનના અંતમાં હાય છે Page #473 -------------------------------------------------------------------------- ________________ ४७४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૮: સાધુ શબ્દને શું અર્થ છે? . ઉત્તરઃ સર્વશુદ્ધાત્માને સાધથતિ ઇતિ સાધુ જે નિજ શુદ્ધ આત્માને સાથે તે સાધુ કહેવાય છે. પ્રશ્ન ૯ : પરિણતિઓની જાતિની અપેક્ષાએ સાધુઓ કેટલા પ્રકારના હોય છે? ઉત્તર : આ અપેક્ષાથી દસ પ્રકારના હોય છે. (૧) પ્રમત્તવિરત (૨) અપ્રમત્તવિરત (૩) અપૂર્વકરણ ઉપશમક (૪) અનિવૃત્તિકરણ ઉપશમક (૫) સૂમસામ્પરાય ઉપશમક (૬) ઉપશાંતહ (૭) અપૂર્વકરણ ક્ષેપક (૮) અનિવૃત્તિકરણ ક્ષપક (૯) સૂમસાંપરાય ક્ષેપક (૧૦) ક્ષીણમેહ. પ્રશ્ન ૧૦ : ઉક્ત સાધુઓમાં પરિણામ વિશુદ્ધિઓનું એ છાપણું અને વધતાપણું કઈ રીતે છે? ઉત્તર : પહેલાના નંબર કરતા આગળ આગળના નંબરવાળા સાધુઓ અધિક અધિક વિશુદ્ધ પરિણામવાળા હોય છે. પ્રશ્ન ૧૧ : સાધુપરમેષ્ઠીના ધ્યાનથી શું પ્રેરણું મળે છે? ઉત્તર : સાધુઓના ગુણવિકાસ અને ગુણવિકાસના માર્ગના ધ્યાન વડે વ્યવહારમોક્ષમાર્ગ અને નિશ્ચયમેક્ષમાર્ગમાં ચાલવાની પ્રેરણા મળે છે. પ્રશ્ન ૧૨ : સાધુપરમેષ્ઠી માત્ર પદસ્થ ધ્યાનમાં જ ધ્યેયરૂપ છે? ઉત્તર : સાધુપરમેષ્ઠી પિંડસ્થસ્થાનમાં પણ ધ્યાવવા ગ્ય છે આ પદસ્થધ્યાન પિંડસ્થધ્યાનના કારણભૂત છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ गाथा ५४ પ્રશ્ન ૧૩ : પદધ્યાનનું શું સ્વરૂપ છે? ઉત્તર ઃ પદના ઉચ્ચારણ અને જાપના અવલ ખનથી ચિત્તની જે એકાગ્રતા થાય છે તેને પદ્મસ્થધ્યાન કહે છે. પ્રશ્ન ૧૪ : નમસ્કારનું શું તાત્પર્ય છે? ઉત્તર : ક્રોધ, અહંકાર, માયાચાર અને લાભને છેડીને ગુણાનુરાગપૂર્ણાંક વિનમ્ર થવું તેને નમસ્કાર કહે છે. પ્રશ્ન ૧૫ : નમસ્કારના કેટલા પ્રકાર છે? ઉત્તર : નમસ્કારના ચાર પ્રકાર છે: (૧) ભાવનમસ્કાર (૨) માનસિક નમસ્કાર (૩) વાચનિક નમસ્કાર (૪) કાય-નમસ્કાર પ્રશ્ન ૧૬ : ભાવનમસ્કાર કેને કહે છે? ४७५ ઉત્તર : શહેજ શુદ્ધચૈતન્યની ભાવનાથી ઉત્પન્ન થયેલા સહજ આનંદના અનુભવ થવા તે ભાવનસ્કાર કહેવાય છે. પ્રશ્ન ૧૭ : માનસિક નમસ્કાર કોને કહે છે? ઉત્તર : પરમેષ્ઠીના ગુણાનું ચિંતવવુ, ભાવનાથી મનનુ વિનમ્ર થઈ જવું તે માનસિક નમસ્કાર છે. પ્રશ્ન ૧૮ : વાચનિક નમસ્કાર કેને કહે છે? ઉત્તર : “ નમો અદ્વૈતાળું ” વગેરે પદોનુ' ઉચ્ચારણ કરવુ, પરમેષ્ઠીના વાચક નામોનુ ખેલવું, નમસ્કાર હૈ, જયવંત હા વગેરે મંગળવચનાનુ કહેવુ, ગુણેાની પ્રશ ́સા કરવી, સ્તુતિ કરવી તેને વાનિક નમસ્કાર કહે છે. પ્રશ્ન ૧૯ : કાયિક નમસ્કાર કોને કહે છે? ઉત્તર : પરમેષ્ઠીદેવનું લક્ષ કરીને માથું નમાવવું, હાથ Page #475 -------------------------------------------------------------------------- ________________ ४७६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જોડવા, અષ્ટાંગ, સપ્તાંગ કે પંચાગ-નમસ્કાર કરવા તેને કાયિક નમસ્કાર કહે છે. આ પ્રકારે પદસ્થધ્યાન દ્વારા ધ્યાનને ઉપદેશ કરીને હવે ધ્યાતા, દયાનને સંકેત કરીને નિશ્ચયધ્યાનનું લક્ષણ કહે છે: जं किंचिवि चिंतता णिरीहवित्ती हवे जदा साहू । लधूणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं झाणं ॥ ५५ ॥ અન્વય : ના નાવિવિ વિતતો સાદૂ ચત્ત ધૂળથ णिरीहवित्ती हवे तदा तं तस्स णिच्छयं आहु । અનુવાદ : જે સમયે, જે કાંઈ વિચારતા કે સાધુ બેયમાં ચિત્તની એકતાને પ્રાપ્ત કરીને અથવા નિજમાં એકત્વને પ્રાપ્ત કરીને સમસ્ત ઈચ્છારહિત પરિણતિવાળ થઈ જાય છે ત્યારે ત્રષિઓ તે સ્થાનને નિશ્ચયધ્યાન કહે છે. પ્રશ્ન ૧ : ક્યા પદથી દયેયને સંકેત પ્રગટ થાય છે? ઉત્તર : “ક વિચિવિ ચિંતા” આ પદથી ધ્યેયને સંકેત પ્રગટ થાય છે. પ્રશ્ન ૨ : સાધુ જે કાંઈ વિચાર એટલે શું વિચારતે હોય છે? ઉત્તર : આત્મા કે આનાત્મારૂપ કઈ પદાર્થ સાધુના ચિંતવનમાં આવી જાય તેથી હાનિ થતી નથી. કારણ કે જ્ઞાનને સ્વભાવ જાણવું તે છે, તે જ્ઞાનમાં કાંઈ પણ જાણવામાં આવી જાય અથવા એકાગ્રચિત્તથી જાણવામાં આવી જાય તે જ્ઞાન પણ આત્માનું બાધક નથી. બાધક તે વિપરીત અભિપ્રાય છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ गाथा ५५ પ્રશ્ન ૩ : પ્રાથમિક શિષ્યના ધ્યાનમાં ઘણું કરીને શુ ધ્યેયરૂપ પદાથે આવે છે? ઉત્તર : પ્રાથમિક સાધકાને ઘણું કરીને સવિકલ્પ અવસ્થા હાય છે ત્યાં વિશેષ વિકલ્પાની નિવૃત્તિને અર્થે ચિત્તની સ્થિરતા આવશ્યક છે તેથી દેવ, શાસ્ત્ર, ગુરૂ વગેરે ધમય પરદ્રવ્ય ધ્યેયરૂપે આવે છે. ૪૭૭ પ્રશ્ન ૪ : અભ્યાસનિષ્ઠ સાધુઓના ધ્યાનમાં ધ્યેયરૂપે શુ' આવે છે ? ઉત્તર : અભ્યાસનિષ્ઠ સાધુના અને નિશ્ચલચિત્ત સાધકોના ધ્યાનમાં સહજ શુદ્ધ, નિત્ય, નિર ંજન, નિજશુદ્ધ સ્વભાવ ધ્યેયરૂપે આવે છે. પ્રશ્ન ૫ : ધ્યાનના સંકેત કયા પદ્મથી થઈ રહ્યો છે? ઉત્તર : “સાદૂ કળિિિવતી વે” જે સાધુ નિસ્પૃહ વૃત્તિવાળા થઈ જાય છે આ પદથી ધ્યાતાના સ ંકેત કરે છે. સકળ ધ્યાતા એજ હાય જે સર્વ પ્રકારની ઈચ્છાઓથી અત્યંત રહિત છે. પ્રશ્ન ૬ : અહીં ઇચ્છામાં કઈ કઈ વાતા ગર્ભિત છે? ઉત્તર : ઇચ્છામાં સર્વ પ્રકારને આભ્યંતર પરિગ્રહ ગર્ભિતપણે આવી જાય છે. તે પરિગ્રહ ચૌદ પ્રકાર છે: (૧) મિથ્યાત્વ (૨) ક્રોધ (૩) માન (૪) માયા (૫) લેાભ (૬) હાસ્ય (૬) રતિ (૮) અરતિ (૯) શાક (૧૦) ભય (૧૧) જુગુપ્સા (૧૨) પુરૂષવેદ (૧૩) સ્ત્રીવેદ (૧૪) નપુંસકવેદ. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૭ : આ આભ્યંતર પરિગ્રહેાથી રહિત થવાની રહેવા છતાં પણ ધ્યાન આવશ્યકતા હાય તેા બાહ્યપરિગ્રહ હાવાનું માનવું જોઈ એ ? * ઉત્તર: મિથ્યાત્વના અભાવ થતાં, આભ્યંતર પરિગ્રહની શિથિલતા થઈ જાય છે બાહ્યપરિગ્રહનું ગ્રહણ કથંચિત્ રહી શકતુ નથી ? અને બાહ્યપરિગ્રહનું ગ્રહણ ન રહેતાં આભ્ય ંતર પરિગ્રહના પણ (ક્રમે કરીને) સર્વથા અભાવ થઈ જાય છે. આ પ્રકારે માહ્ય અને આભ્યંતર અને પરિગ્રહને ત્યાગી ઉત્તમ ધ્યાતા હાય છે. "" પ્રશ્ન ૮ : ધ્યાનના સ'કેત કયા પદ દ્વારા થઇ રહ્યો છે. ઉત્તર ઃ “ યત્ત સ્થૂળય આ પદથી ધ્યાનના સંકેત થાય છે. એકત્વને પ્રાપ્ત કરવું તે ધ્યાનનુ લક્ષ છે. આમાં ચિત્તની એકાગ્રતા મેળવવા રૂપ એકત્વની પ્રાપ્તિ ધ્યાનનું પ્રથમ લક્ષણ છે, તથા નિજ શુદ્ધ આત્મતત્ત્વની એકતાને મેળવવા રૂપ એકત્વની પ્રાપ્તિ ઉત્તમ ધ્યાનનું લક્ષણ છે. પ્રશ્ન ૯ : અહી' નિશ્ચયધ્યાન દ્વારા કયા નિશ્ચયધ્યાનનુ થન છે? ઉત્તર ઃ આ ગાથામાં વ્યવહાર રત્નત્રયનું સાધક ચિત્તની એકાગ્રતારૂપ ધ્યાન તે નિશ્ચયધ્યાન એમ કથન છે. પ્રશ્ન ૧૦ : આ નિશ્ચયધ્યાનના ફળમાં શું થાય છે? ઉત્તર ઃ આ નિશ્ચયધ્યાનના પ્રતાપથી નિજ શુદ્ધ આત્મતત્ત્વના એકત્વની પ્રાપ્તિરૂપ પરમધ્યાન થાય છે. હવે આ પરમધ્યાનના ઉપાય અને સ્વરૂપ વર્ણવે છે : Page #478 -------------------------------------------------------------------------- ________________ गाथा ५६ ४७९ मा चिट्ठह मा जंवह मा चिंतह किंपि जेण हाइ थिरो। अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ॥ ५६ ।। અન્વય : હિંfa મા વિટ્ટ, ના કંદ, ચિંતા ને ૩ अप्पमि रओ थिरा होदि इणमेब घरं झाणं हवे । અનુવાદ : કાંઈ પણ ચેષ્ટા ન કરે, કાંઈ પણ ન બોલે અને કાંઈ પણ ન ચિંતવે, જેથી આત્મા આત્મામાં રત થયે થકે સ્થિર થઈ જાય, આને જ પરમધ્યાન કહે છે. પ્રશ્ન ૧ : ચેષ્ટા કરવાના, બલવાના અને ચિંતવનના નિષેધના આ કેમનું શું પ્રજન છે? ઉત્તર ઃ કાય, વચન મનને નિરોધ તે કમથી સુગમતાથી થઈ શકે છે તે પ્રદર્શિત કરવાના પ્રયજનથી તે કેમ બતાવ્યું છે. પ્રશ્ન ૨ ઃ ક્યા પ્રકારની કાયાની ચેષ્ટાને નિષેધ કરે જાઈએ ? ઉત્તર : શુભ અને અશુભ બને કાયરોષ્ટાને નિરોધ કરવો જોઈએ. પ્રશ્ન ૩ઃ શુભ કાયચેષ્ટાને નિરોધ શા માટે આવશ્યક છે? ઉત્તર : અશુભ ચેષ્ટાની માફક શુભ ચેષ્ટા પણ સહજશુદ્ધ, નિત્ય, નિષ્ક્રિય, નિજશુદ્ધાત્માના અનુભવમાં બાધક છે તેથી શુભાશુભ બને કાયવ્યાપારને નિરાધ પરમસમાધિરૂપ ધ્યાનને માટે આવશ્યક છે. પ્રશ્ન ૪ : કયા વચનવ્યાપારને પરમધ્યાનને માટે નિરોધ કરે જોઈએ? Page #479 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : શુભમહિલ્પ, અશુભમહિલ્પ, શુભઅંત જલ્પ, અશુભ તપ આ ચારે પ્રકારના વચનવ્યાપારના નિરોધ કરવા તે પરમસમાધિ પામવા માટે જરૂરી છે. ૪૮૦ પ્રશ્ન ૫ : શુભવચના અને અંતપરૂપ વચનેને, પરમધ્યાનને અર્થે શા માટે રોકવા જોઈ એ ? ઉત્તર : અશુભ વચનવ્યાપારની જેમ શુભવચનવ્યાપાર પણ નિશ્ચલ નિસ્તરંગ ચૈતન્યસ્વભાવના અનુભવના પ્રતિબંધક છે તેવી જ રીતે મહિલ્મની જેમ અતલ્પ પણ સ્વભાવના અનુભવના પ્રતિખ ધક છે તે સર્વ પ્રકારના વચનવ્યાપારાના નિરાધ પરમધ્યાન માટે આવશ્યક છે. પ્રશ્ન ૬ : કયા માસિક વ્યાપારાના નિરાધ પરમધ્યાન માટે આવશ્યક છે? ઉત્તર : શુભ તથા અશુભ બંન્ને પ્રકારના વિકલ્પેારૂપ ચિત્તવ્યાપારને નિરોધ પરમધ્યાનને માટે આવશ્યક છે. પ્રશ્ન ૭ : શુભ ભાવનાઓને નિવૈધ પરમધ્યાનને અર્થે શા માટે આવશ્યક છે? ઉત્તર : અશુભ ભાવના વિકલ્પની જેમ શુભ ભાવનાના વિકલ્પ પણ નિવિકલ્પ, નિરંજન, સહજશુદ્ધ નિજ સ્વભાવના અનુભવના પ્રતિબંધક છે તેથી શુભ અને અશુભ અને પ્રકારના વિકલ્પાના નિરાધ પરમધ્યાન માટે આવશ્યક છે. પ્રશ્ન : : કાયવચનમનના વ્યાપારના નિધપૂર્વક થવાવાળી આમલીનતામાં આત્મા કઈ સ્થિતિમાં રહે છે? Page #480 -------------------------------------------------------------------------- ________________ गाथा ५६ ४८१ ઉત્તર : આત્મલીનતામાં રાગદ્વેષના સર્વ વિકલ્પથી રહિત પરમસમાધિ હોય છે અને આત્માના સહજ પરમ આનંદની અનુભૂતિ હેાય છે. પ્રશ્ન ૯ : આ પરમધ્યાનનું ફળ શું છે? ઉત્તર : આ પરમધ્યાન અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ અને અનંત આનદની ઉત્પત્તિનું કારણ છે, જે અનંત ચતુષ્ટયરૂપ ફળ પ્રગટ થવાથી આ પરમતત્વદશ અનંતકાળ સુધી એટલે સર્વ કાળ સુધી પરમાત્મતત્વને અનુભવ કરે છે. પ્રશ્ન ૧૦ : આ પરમધ્યાનમાં ધ્યેયભૂત તત્વ કયું છે? ઉત્તરઃ આ પરમધ્યાન નિર્વિકલ્પ પરમસમાધિરૂપ અવસ્થા છે તેથી બુદ્ધિપૂર્વક ધ્યાન તે કેઈનું નથી પરંતુ નિસ્તરંગ પરિણમનમાં પ્રવ, પરમપરિણામિકભાવરૂપ, સહજજ્ઞાનદર્શનનંદમય સમયસાર ધ્યેય રહી જાય છે. આને સહજશુદ્ધાત્મતત્વનું સહજ અવલંબન કહે છે. આ (થાન) માં આ આત્મા અનાદિઅનંત અહેતુક ચૈતન્યસ્વભાવને કારણરૂપથી ઉપાદાન બનાવીને સ્વયં સહજ આનંદરૂપે પરિણમત રહે છે. આને જ પરમધ્યાન કહે છે. આ પ્રકારે દસ ગાથાઓમાં ધ્યાન સંબંધી તત્વને ઉપદેશ કરીને, શ્રીમત્ સિંદ્ધાંતિદેવ આચાર્યશ્રી ધ્યાનના વર્ણનને ઉપસંહાર કરતા થકા વિશેષ આદેશ કરે છે – ૪૦ Page #481 -------------------------------------------------------------------------- ________________ ४८२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका तवसुदवदवं चेदा झाणरह धुरंधरा हवे जम्हा। तम्हा तत्तियणिरदा तल्लद्धीए सदा होह ॥ ५७ ॥ અન્વય ? હ્રીં તવ મુદ્રવ વેરા સાર૬ ધુરં વે तम्हा तल्लद्धीए सदा तत्तियणिरदा होह । અનુવાદ : તપ-શ્રુત-વ્રતવાળો આત્મા જ ધ્યાનરૂપી રથની ધુરાને ધારણ કરવાવાળે થઈ શકે છે તે કારણથી હે ભવ્ય જી! આ સ્થાનની પ્રાપ્તિને અર્થે નિરંતર તપ, શ્રત અને વ્રત આ ત્રણેમાં નિરત થાઓ. પ્રશ્ન ૧: પરમધ્યાનના વર્ણન પછી વ્યવહાર સાધનોથી ધ્યાનને ઉપસંહાર કેમ ? ઉત્તર ઃ અહીં નિશ્ચયપ, નિશ્ચયકૃત અને નિશ્ચયવ્રતનું ગ્રહણ કરવું કહ્યું છે. પરમધ્યાનના આ અનન્ય સહાયક છે. તેથી (માત્ર) વ્યવહારસાધનની વાત ન સમજવી. પ્રશ્ન ૨ : નિશ્ચયતા શું છે? ઉત્તર : શુદ્ધ આત્મસ્વરૂપમાં તપવું તે નિશ્ચયતા છે. આ નિશ્ચયતાના પ્રાથમિક સાધનરૂપ અનશનાદિ બાર પ્રકારનું તપ છે. પ્રશ્ન ૩ : નિશ્ચયશ્રુત એટલે શું? ઉત્તર : નિવિકાર, શુદ્ધ સ્વસંવેદનરૂપે પરિણમવું તે નિશ્ચયકૃત છે. આ નિશ્ચયશ્રુતનું સાધન આચારશાસ્ત્ર આદિ દિવ્યકૃતનું અધ્યયન-મનન કરવું તે છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ गाथा ५७ ४८३ પ્રશ્ન ૪ : નિશ્ચયવ્રત એટલે શું? ઉત્તર: સમસ્ત શુભાશુભ મન વચન-કાયાના વ્યાપારોથી નિવૃત્તિ તે નિશ્ચયવ્રત છે. પ્રશ્ન ૫ : નિશ્ચયવ્રતનું સાધન શું છે? ઉત્તર : અહિંસાદિ મહાવ્રત વગેરેનું પાલન નિશ્ચયવ્રતનું સાધન છે. પ્રશ્ન : અહિંસાદિ મહાવ્રતે તે પૂર્ણ ત્યાગરૂપ છે તેમને બાહ્યવ્રત શા માટે કહેવામાં આવ્યા? ઉત્તર : આ પાંચ મહાવ્રતાદિ સંપૂર્ણ નિવૃત્તિરૂપ નથી તેથી તેમને બાહ્યવ્રત અથવા એકદેશવ્રત કહેવાય છે. પ્રશ્ન ૭ ઃ એકદેશવ્રત તે સંયમસંય હોય છે મહાવ્રત એકદેશવ્રત કેવી રીતે હોઈ શકે? ઉત્તર ઃ આ મહાવ્રતમાં પણ એકદેશ પ્રવૃત્તિ જોવામાં આવે છે તેથી તે પણ એકદેશ છે, જો કે સંયમસંયમરૂપ એકાદશત્રતથી આ મહાવતે વિશેષરૂપ ગણવા ગ્ય છે. પ્રશ્ન : મહાવ્રતોમાં શું નિવૃત્તિ અને શું પ્રવૃત્તિ હોય છે. ઉત્તર : અહિંસામહાવ્રતમાં જીવરક્ષાની પ્રવૃત્તિ છે. સત્યમહાવ્રતમાં સત્યવચનની પ્રવૃત્તિ છે. અચૌર્યમહાવ્રતમાં દત્તાદાનની પ્રવૃત્તિ છે, બ્રહ્મચર્યમહાવ્રતમાં શીલરક્ષણની પ્રવૃત્તિ છે, પરિગ્રહત્યાગમહાવ્રતમાં અસંગ રહેવાની, નગ્ન રહેવાની, એકાંતવાસ સેવવા આદિની પ્રવૃત્તિ હોય છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૮ હાતી ? द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૯ : તે શું નિશ્ચયવ્રતમાં જીવરક્ષાની પ્રવૃત્તિ નથી ઉત્તર : નિશ્ચયતમાં શુભ-અશુભ સમસ્ત વિકલ્પાની નિવૃત્તિ હાય છે. પૂર્ણ મનેગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિની અવસ્થા છે ત્યાં કોઈ પણ પ્રકારના વિકલ્પને કે વ્યાપારને અવકાશ નથી. ત્યાં તે જેવી રીતે હિંસાદિ ભાવાથી નિવૃત્તિ છે તેવી રીતે જીવરક્ષાદિ શુભભાવાથી પણ પૂર્ણ નિવૃત્તિ છે, નહિતર મેાક્ષની પ્રાપ્તિ અસભવ થઈ જશે. પ્રશ્ન ૧૦ : શુ' નિશ્ચયત, નિશ્ચયતપ, નિશ્ચયશ્રુતની પ્રાપ્તિ વિના મેાક્ષપ્રાપ્તિ નથી થઈ શકતી ? ઉત્તર : નિશ્ચયત, નિશ્ચયતપ, નિશ્ચયશ્રુત રૂપ પરમસમાધિ વિના મેક્ષપ્રાપ્તિ અસભવ છે. પ્રશ્ન ૧૧ : જેમને સકળસયમના ઉત્કૃષ્ટ કાળ અંતમુ ત થી કાંઈક આછે બતાવવામાં આવ્યા છે તેમને સકળસયમ પ્રતંગ થતાં અંતર્મુહમાં જ મેાક્ષ થાય છે તે ત્યાં નિશ્ચયતપ આદિના અવસર કેવી રીતે બની શકે? ઉત્તર : આવા અવસરમાં પણ નિશ્ચયતપ આદિ સ્વરૂપ પરમસમાધિ તા હોય જ છે. પરંતુ અધિક કાળ ન હેાવાથી લેાકમાં તેની પ્રસિદ્ધિ નથી. પ્રશ્ન ૧૨ : નિશ્ચયતષ, નિશ્ચયવ્રત અને નિશ્ચયશ્રુત આજકાલ સભવ છે કે કેમ ? ઉત્તર : નિશ્ચયતપ આદિ આજકાલ સભવે છે, પરતુ Page #484 -------------------------------------------------------------------------- ________________ गाथा ५७ ४८५ માત્ર થોડા જ કાળ સુધી આ પરિણતિ આજકાલ ટકે છે આ કારણથી મોક્ષના કારણભૂત અવું શુકલધ્યાન બની શકતું નથી. પ્રશ્ન ૧૩ : તે આજકાલ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કર્યું ધ્યાન થઈ શકે? ઉત્તર : આજકાલ ધર્મધ્યાન સુધીની જ પ્રાપ્તિ છે. પ્રશ્ન ૧૪ : જે મોક્ષનું કારણભૂત એવું શુકલધ્યાન ન બની શકે તે પછી ધ્યાનના પ્રયત્નનું શું ફળ થયું? ઉત્તર : ધર્મધ્યાન પણ પરંપરાથી મોક્ષનું કારણ છે. આ કાળે પણ એમ કરી શકાય છે કે પિતાના શુદ્ધ આત્માની ભાવનારૂપ નિશ્ચયતપ આદિથી દેવાયુને બંધ કરી ભવાંતરમાં દેવગતિમાં ઉત્પન્ન થવાય. ત્યાંથી પછી વિદેહક્ષેત્રમાં અથવા ચતુર્થકાળમાં મનુષ્યજન્મ પ્રાપ્ત કરી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. પ્રશ્ન ૧૫ : ધ્યાનના મુખ્ય સહાયક સાધક કયા કયા છે? ઉત્તર : વૈરાગ્ય, તત્વવિજ્ઞાન, નિષ્પરિગ્રહતા, વશચિત્તતા અને પરિષહજય આ પાંચ ધ્યાનના મુખ્ય સાધક છે. પ્રશ્ન ૧૬ : વૈરાગ્ય કહેવાથી શું સમજવું? ઉત્તર : સંસાર, દેહ અને ભેગથી ઉપેક્ષા થવી તે વૈરાગ્ય છે. પ્રશ્ન ૧૭ : સંસારથી કેવી ઉપેક્ષા હેવી જોઈએ? ઉત્તર : સંસારને અર્થ છે મન, વચન, કાયાની ચેષ્ટાઓ તેમને અહિતરૂપ, વિનશ્વર અને પરભાવરૂપે જાણીને તેમના પ્રત્યેને રાગ હટાવી દેવું જોઈએ? Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - પ્રશ્ન ૧૮ : દેહ ઉપરથી વૈરાગ્ય કેવી રીતે થાય છે? ઉત્તર : આ જ દુઃખનું અવલંબન કારણ છે, તેના સંબંધથી જ અનેક પ્રકારની વેદનાઓને સંગ થાય છે. તેમ વળી આ દેડ હાડમાંસનું પુતળું અને અનેક રેગથી ઘેરાયેલું છે ઈત્યાદિ પ્રકારે દેહના સ્વરૂપને જ્ઞાનના બળે કરીને જાણવાથી દેહને અનુરાગ ઘટી જાય છે. પ્રશ્ન : ૧૯ : અંગે (શરીરના) ઉપથી ઉપેક્ષા કેવી રીતે થાય ? ઉત્તર : પાંચ ઈન્દ્રિયેના સાધનભૂત દ્રશ્યમાન આ જડ પદાર્થો મુજ ચેતનથી અત્યંત ભિન્ન છે તેમના રાગથી જ મારે અનંત વૈભવ ઢંકા છે, તેમને સમાગમ પણ વિજળીની માફક ક્ષણવતી અને ચંચળ છે ઈત્યાદિ સત્ય ભાવનાના બળથી ભોગો પ્રત્યેથી ઉપેક્ષા થઈ જાય છે. પ્રશ્ન ૨૦ : સંસાર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થયે ધ્યાનમાં શું સહાયતા મળે? ઉત્તર : જ્યારે મન, વચન, કાયાની ચેષ્ટાઓમાં રતિભાવ નાશ પામે છે ત્યારે ઉપગને તેમાં આશ્રય ન મળવાથી ઉપગની અસ્થિરતાને અંત આવે છે. આ ઉપગ સ્થિર થયે તેને જ ધ્યાન કહે છે. આ વિધિથી, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દયાનની વૃદ્ધિ થાય છે. પ્રશ્ન ૨૧ : તત્ત્વજ્ઞાન કોને કહે છે? ઉત્તર : સ્વભાવ અને પરભાવના ભેદજ્ઞાનના બળથી Page #486 -------------------------------------------------------------------------- ________________ ग्राथा ५७ ४८७ સ્વત સિદ્ધ, ધ્રુવ, સહજાનંદમય, ચૈતન્યપરમતત્વના ઉપયોગને તત્ત્વજ્ઞાન કહે છે. પ્રશ્ન રર : તત્વજ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ કેવી રીતે સુગમ બને છે? ઉત્તર : તત્વજ્ઞાનમાં ઉપગને વિષય અપરિણામી, સ્વત સિદ્ધ પરમપરિણામિકભાવમય નિજ ચેતન્ય રસ રહે છે તેથી સ્થિર વિષયના ઉપગથી ધ્યાન પણ સ્થિર થાય છે. પ્રશ્ન ૨૩ઃ તત્વજ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ કેવી રીતે થાય છે? ઉત્તર : બાહ્ય પરિગ્રહને આશ્રય કરીને ઇચ્છારૂપ આત્યંતર પરિગ્રહ ઉત્પન્ન થાય છે. ઈચ્છાને ઉભવ થતાં ચિત્ત ચંચળ બને છે. જ્યારે બાહ્યપરિગ્રહને આશ્રય છોડી દેવામાં આવે છે ત્યારે બાહ્ય અને આત્યંતર એમ સમસ્ત પરિગ્રહોના અભાવથી ઈચ્છાને અભાવ થઈ જાય છે. આવી નિર્વાચ્છકતાના ફળમાં સ્વસંવેદનની સ્થિરતા ઉપજે છે. આ પ્રકારે આ ઉત્કૃષ્ટ દયાનની સાધક નિપરિગ્રહતા છે. પ્રશ્ન ૨૪ : વશચિત્તતાથી ધ્યાનની સિદ્ધિ કેવી રીતે થાય છે? ઉત્તર : ચિત્ત વશ થવાથી એટલે કે ભેગ, પ્રશંસા, કીતિ વગેરે આધીન ન રહેવાથી ચિત્તની એકાગ્રતા થઈ શકે છે. આ એકાગ્રતા સિદ્ધ થતાં એક ઉપાદેય તત્વ તરફ (તત્વમાં) ચિંતવન રેકાઈ જાય છે. આ પ્રકારે વશચિતતાથી ધ્યાનની સિદ્ધિ થાય છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૫ : પરીષહેય ધ્યાનની સિદ્ધિમાં કેવી રીતે સહાયક છે? ઉત્તર : પરીષહ અને ઉપસર્ગો આવી પડતાં, જે પરીષતુવિજયી ન હેાય તેને વિચલિતપણુ ઉત્પન્ન થાય છે અને વિચલિત પુરૂષના ચિત્તને એકાગ્રતા રહેતી નથી અને તેથી ધ્યાન પણ થઈ શકતું નથી જે પરીષવિજયી છે, તે મેહીજનાના માનેલા સંકટો ઉપસ્થિત થતાં જ્ઞાનભાવથી શ્રુત થતા નથી. આ પ્રકારે પરીષહુવિજય યાનની સિદ્ધિમાં સહાયક થાય છે. પ્રશ્ન ૨૬ : તપ-વ્રત શ્રુતમાં હુ ંમેશા નિરત રહેવાનુ કહ્યું ત્યાં હ ંમેશના શુ' અથ સમજવેા ? ઉત્તર : જ્યાં સુધી ધ્યાનથી વિચલિત થઇ ફ્રીથી અપ*યાન થવાની જરા ઉણુ સંભાવના ન રહે ત્યાં સુધી આ ત્રણમાં હુંમેશા નિરત રહેવુ' એમ સવા શબ્દનું તાત્પ સમજવું, પ્રશ્ન ૨૭ : ધ્યાનની પ્રાપ્તિ થયે, શું અનંતકાળ સુધી ધ્યાન રહ્યા કરે છે? ઉત્તર ઃ અંતરમુર્હુત પરમઉત્કૃષ્ટ અભેધ્યાન થાય તે પરમાત્મત્વ-સર્વજ્ઞત્ય-પ્રગટ થઇ જાય છે. ત્યારપછી અતીતધ્યાનાવસ્થા રહે છે. ત્યાં પછી નથી તેા ધ્યાન રહેતું કે નથી તે દયાનની આવશ્યકતા રહેતી. આ પ્રકારે દ્રવ્યાના યથાર્થ રિજ્ઞાનના ફળભૂત ધ્યાનનું વર્ણન કરીને પૂજ્ય શ્રીમન્નેમિચન્દ્રજી સિદ્ધાંતિદેવ ગ્રંથસમાપ્તિ કરતાં થકાં શ્રુતદેવતા પ્રત્યે ભક્તિ કરીને પોતાની લઘુતાની સૂચના કરતી Page #488 -------------------------------------------------------------------------- ________________ गाथा ५७ ४८९ છેલ્લી ગાથા કહે છે:दव्वसंगहमिणं मुणिणाहा दोससंचयचुदा सुदपुण्णा । सेोधयंतु तणुसुत्तधरेण मिचन्दमुणिणाभ णियं जं ॥५८ ॥ અન્વય : તળુમુતઘરે ચન્દ્રકુળના જે મળયે રૂ દ્રવ્યસંગમ दोषसंचयचुदा सुदपुण्णा सुणिणाहा सेोधयंतु । અનુવાદ : અલ્પજ્ઞાનના ધારક એવા નેમિચન્દ્ર સુનિ દ્વારા કહેવામાં આવેલા આ દ્રવ્યસંગ્રહ (નામના શાસ્ત્ર) ને, સમસ્ત દોષથી રહિત અને શ્રુતમાં પરિપૂર્ણ એવા મુનિપ્રધાન ગુરૂજને શુદ્ધ કરે. પ્રશ્ન ૧ : દ્રવ્યસંગ્રહ શબ્દને શબ્દાર્થ શું છે? ઉત્તર : જે પર્યાયરૂપે પરિણમ્યા, પરિણમે છે અને પરિણમતા રહેશે તેમને દ્રવ્ય કહે છે. એવા એવા બધા દ્રવ્યને વર્ણનાત્મક સંગ્રહ જેમાં કર્યો છે તે શાસ્ત્રને દ્રવ્યસંગ્રહ કહેવામાં આવે છે. પ્રશ્ન ૨ : બધા દ્રવ્યોને જાતિની અપેક્ષાએ કઈ કઈ રીતે સંગ્રહ કરી શકાય છે? ઉત્તર : જીવ, પગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ જાતિઓમાં તે તે જાતિઓના સમસ્ત દ્રવ્યને સંગ્રહ થઈ જાય છે. પ્રશ્ન ૩ : આ છ જાતિઓને પણ કઈ કઈ વિશેષતાએમાં કેને કેને અંતર્ભાવ થઈ શકે છે? Page #489 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જીવત્વ, મૂર્તવ. એક સંખ્યકત્વ, સર્વગતત્વ, કર્તવ, ગતિeતુવ, સ્થિતિeતુવ, અવગાહના હેતુત્વ, પરિણમનહેતુત્વ, અનંતપ્રદેશત્વ, એકપ્રદેશત્વ, પરિણામિત્વ, કિયાવત્વ, વિભાવશક્તિત્વ, અસંખ્યાતપ્રદેશવ, અસંખ્યાતસંખ્યક, અનંતસંખ્યક, નિત્યત્વ, કારણુ બહુપ્રદેશિત્વ, અમૂર્તવ, જડત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુત. પ્રદેશત્વ, પ્રમેયત્વ, વગેરે વિશેષ તાઓમાં ૧–૧, ૨-૨, ૩-૩, ૧, ૨, ૩, ૪, ૫ અથવા દે જાતિના દ્રવ્યોને યથાસંભવ સંગ્રહ થાય છે. પ્રશ્ન ૪ : છેવત્વ કયા દ્રવ્યમાં હોય છે? ઉત્તર : જીવત્વ માત્ર જીવ દ્રવ્યમાં જ હોય છે, બાકીના પાંચ દ્રવ્યોમાં જીવત્વ કદાપિ હેઈ શકતું નથી. જ્ઞાનદર્શનરૂપ ચિતન્યભાવ માત્ર જીવમાં જ હોય છે. પ્રશ્ન ૫ : મૂર્તત્વ કયા દ્રવ્યોમાં હોય છે? ઉત્તર : મૂર્તવ માત્ર પુદ્ગલદ્રવ્યમાં જ હોય છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ ચાર સદુભાવરૂપ મૂર્તત્વ બાકીના પાંચ દ્રવ્યોમાં કદાપિ હેઈ શકતું નથી. પ્રશ્ન : એકસંખ્યક દ્રવ્ય કયા કયા છે? ઉત્તર : જે માત્ર એક જ છે, જેની સંખ્યા એકથી વધારે હતી જ નથી એવા ત્રણ દ્રવ્ય છેઃ (૧) ધર્મદ્રવ્ય (૨) અધર્મદ્રવ્ય (૩) આકાશદ્રવ્ય. પ્રશ્ન ૭ : સર્વગ7 કયા દ્રવ્યમાં હોય છે? ઉત્તર : સર્વગુત્વ એટલે સર્વવ્યાપીપણું માત્ર એક Page #490 -------------------------------------------------------------------------- ________________ गाथा ५८ ४९१ આકાશ દ્રવ્યમાં હોય છે. આકાશ દ્રવ્ય સર્વવ્યાપી છે. બાકીના પાંચ દ્રવ્યમાંથી કઈ દ્રવ્ય કલેકવ્યાપી નથી. પ્રશ્ન ૮ : ક્તત્વ કયા કયા દ્રવ્યમાં હોય છે? ઉત્તર : પિતે પિતાના પરિણમનથી પરિણમે તે કર્તવ છે આ વિવક્ષાથી તે કતૃત્વ બધા દ્રવ્યોમાં રહેલું છે. પરંતુ કર્તવની જેવી પ્રસિદ્ધિ લેકસમુદાયમાં છે એવા કર્તવની અપેક્ષાએ તે માત્ર એક જીવ દ્રવ્ય જ કર્તા છે. આ જીવ, પરમશુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિથી જે કે પુણ્ય, પાપ, બંધ, મેક્ષ વગેરે સર્વ ભાવ અને પદાર્થોને અકર્તા છે તે પણ શુદ્ધનિશ્ચયનયથી જીવ અનંતજ્ઞાન વગેરેને કર્તા છે. અશુદ્ધનિશ્ચયનયથી રાગાદિ ભાને કર્તા છે, વ્યવહારથી ઘટ, પટ વગેરેને કર્તા છે. પ્રશ્ન ૯ઃ ગતિ હેતુત્વની વિશેષતા કયા કયા દ્રવ્યમાં છે? ઉત્તર : ગતિ હેતુત્વ માત્ર ધર્મદ્રવ્યમાં જ હોય છે. બાકીના પાંચ દ્રવ્યમાં ગતિ હેતુત્વ હાતું નથી. પ્રશ્ન ૧૦ : સ્થિતિહેતુત્વ ક્યા દ્રવ્યમાં હોય છે? ઉત્તર : સ્થિતિ હેતુત્વ એક માત્ર અધર્મદ્રવ્યમાં હોય છે. પ્રશ્ન ૧૧ : અવગાહન હેતુત્વ કયા દ્રામાં હોય છે? ઉત્તર : અવગાહનનુતુત્વ માત્ર આકાશદ્રવ્યમાં જ હોય છે, બાકીના પાંચ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ હોતું નથી. સર્વ દ્રવ્યને અવકાશ આપવામાં એક માત્ર આકાશ દ્રવ્ય જ સમર્થ છે. પ્રશ્ન ૧૨ : પરિણમનહેતુત્વ ક્યા દ્રામાં હોય છે? ઉત્તર : પરિણમનહેતુત્વ માત્ર કાળ દ્રવ્યમાં જ હોય Page #491 -------------------------------------------------------------------------- ________________ ४९२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका છે. સદ્રબ્યાના પરિણમનનું સાધારણ નિમિત્તપણું માત્ર એક કાળદ્રવ્યમાં જ છે. પ્રશ્ન ૧૩ : અનંત પ્રદેશત્વ કયા કયા દ્રવ્યામાં હાય છે? ઉત્તર : અનંતપ્રદેશત્વ માત્ર આકાશદ્રવ્યમાં જ હાય છે તેથી અન તપ્રદેશત્વ માત્ર આકાશદ્રવ્યમાં જ જોવામાં આવે છે. પ્રશ્ન ૧૪ : અનેક ધા પણ અન તપ્રદેશી છે તેમને અન’તપ્રદેશી કેમ નથી કહેતા ? ઉત્તર : તે સ્કંધા અનંત પુદ્ગલદ્રવ્યેાના પિંડરૂપ છે તત્વદ્રષ્ટિથી તે સ્ક ંધમાં જેટલાં દ્રવ્યેા છે તે બધા એક એક પ્રદેશવાળાં છે. પ્રશ્ન ૧૫ : એકપ્રદેશતત્વ ગુણ કયા કયા દ્રવ્યેામાં હાય છે. ઉત્તર : એકપ્રદેશપણું પુદ્ગલદ્રવ્ય (પરમાણુ) માં અને કાળ દ્રવ્યમાં-એ પ્રમાણે એ દ્રવ્યામાં જોવામાં આવે છે. પ્રશ્ન ૧૬ : પરિણામિત્વ કયા પદાર્થોમાં જોવામાં આવે છે? ઉત્તર : સૂકમતાથી તેા પરિણામિત્વ છે એ દ્રવ્યેામાં જોવામાં આવે છે પરંતુ અહીં તે પરિણામિત્વની વાત છે જેમાં આકાર પણ બદલાય છે. આવી વિભાવન્યજન પર્યાયની અપેક્ષાએ પરિણામિકત્વ માત્ર જીવ અને પુદ્ગલ એ પદાર્થોમાં જ જોવામાં આવે છે. પ્રશ્ન ૧૭ : પુદ્ગલવ્ય તા એકપ્રદેશી છે તે તેમાં પરિણામિત્વ કેવી રીતે સંભવે ? Page #492 -------------------------------------------------------------------------- ________________ ४९३ ઉત્તર ઃ પુદ્દગલદ્રવ્ય રૂપ-રસ-ગધ સ્પર્ધાની અપેક્ષાએ વ્યક્ત પરિણામી છે. વળી અનેકપુદ્ગલદ્રવ્યોને વિશિષ્ટ પિંડ હાવાથી એકરૂપતાના ઉપચાર કરીને તેમાં વિભાવવ્યંજનપર્યાય પણ ઘટે છે તેથી પુદ્ગલદ્રવ્યમાં પરિણામિત્વ ઘટિત થઈ જાય છે. પ્રશ્ન ૧૮ : ક્રિયાવત્વ ધર્મ કયા દ્રવ્યામાં છે? गाथा ५८ ઉત્તર : ક્રિયાવત્વ ધર્મ માત્ર જીવ અને પુદ્ગલ આ એ દ્રવ્યામાં જ છે. બાકીના પાંચ દ્રબ્યા પેાતાના અવરુદ્ધ આકાશક્ષેત્રને છેડીને એક પ્રદેશ પણ કયાંય જઈ શકતા નથી. પ્રશ્ન ૧૯ : વિભાવશક્તિત્વ ધર્મ કયા દ્રવ્યેામાં છે? ઉત્તર : વિભાવશક્તિત્વ ધર્મ જીવ અને પુદ્ગલ આ એ દ્રવ્યોમાં જ છે. જીવ અને પુદ્ગલ આ એ દ્રવ્યેા જ પેાતાના ગુણમાં વિભાવરૂપે પરિણામ કરી શકે છે; અર્થાત્ વિવિધ વિષમ વિકાસારૂપે પરિણમી શકે છે બાકીના ચાર દ્રબ્યા માત્ર સ્વભાવપિરણામી જ હાય છે. પ્રશ્ન ૨૦ : અસંખ્યાતપ્રદેશી ક્રન્ચે કયા કયા છે ? ઉત્તર : જીવ, ધદ્રવ્ય અને અધદ્રવ્ય એમ આ ત્રણ દ્રવ્ય અસંખ્યાતપ્રદેશી છે. પ્રશ્ન ૨૧ : અસખ્યાતસ`ખ્યક દ્રવ્યા કયા કયા છે? ઉત્તર : કાળદ્રવ્ય જ અસ`ખ્યાતસ`ખ્યક દ્રવ્ય છે. અર્થાત્ કાળદ્રવ્ય અસખ્યાત છે. પ્રત્યેક કાળદ્રવ્ય લેાકાકાશના એક એક પ્રદેશ પર અવસ્થિત છે; વળી લેાકાકાશના એક પ્રદેશ પર એક જ કાળદ્રવ્ય છે. લેાકાકાશના અસ`ખ્યાત પ્રદેશ હાય છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ४९४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન રર : અનંતસંખ્યાત દ્રવ્ય કયા ક્યા છે? ઉત્તરઃ જીવ અને પુગલ આ બે દ્રવ્ય અનંતસંખ્યક છે અર્થાત્ જીવદ્રવ્ય અનંતાનંત છે અને પુદ્ગલ દ્રવ્ય અને તાનંત છે. પ્રશ્ન ૨૩ : નિયત્વ ધર્મ ક્યા કયા દ્રામાં છે? ઉત્તર : જેકે સર્વ દ્રવ્ય સ્વતઃસિદ્ધ અને નિત્ય છે તે પણ અહીં તે નિયત્વ વિવક્ષિત છે જેમાં વ્યંજનપર્યાયનું કદાપિ પરિવર્તન થયું નથી કે કદાપિ થવાનું નથી. આ નિત્યત્વની વિવક્ષાથી, આકાશ, કાળ, ધર્મ અને અધર્મ-આ ચાર દ્રવ્યમાં નિત્યત્વ છે. પ્રશ્ન ૨૪ : કારણભૂત દ્રવ્ય ક્યા ક્યા છે? ઉત્તરઃ પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ પાંચેય દ્રવ્ય ચૈતન્યથી રહિત હેવાને લીધે તેમને કર્તુત્વની સિદ્ધિ નથી તેથી તેઓ કારણભૂત દ્રવ્ય નથી. અર્થાત્ આ પાંચેય દ્રવ્ય શરીર, મન, વચન, શ્વાચ્છોશ્વાસ, ગતિ, સ્થિતિ, અવગાહ, પરિણમન વગેરે કાર્યો કરવાવાળાં છે પરંતુ જીવ આ પાંચ દ્રવ્યનું કાંઈ કાર્ય કરતું નથી આ ઉપકારની અપેક્ષાએ આ પાંચ દ્રવ્યો કારણ છે. પ્રશ્ન ૨૫ : બહુપ્રદેશિત્વ ધર્મ કયા કયા દ્રવ્યોમાં છે? ઉત્તરઃ પુદ્ગલ અને કાળ –આ બે દ્રવ્યોને બાદ કરતાં બાકીના ચારેય દ્રવ્યોમા બહુપ્રદેશિત્વ છે. પ્રશ્ન ૨૬ઃ જે બહુપ્રદેશિત્વ પુદ્ગલદ્રવ્યમાં નથી તે Page #494 -------------------------------------------------------------------------- ________________ गाथा ५८ પુદ્ગલદ્રવ્ય અસ્તિકાય કેવી રીતે સિદ્ધ થશે? જે પુદ્ગલદ્રવ્ય અસ્તિકાય નથી તે અસ્તિકાયની સંખ્યા ચાર જ કહેવી જોઈએ પાંચ ન કહેવી જોઈએ? ઉત્તર : પુદ્ગલદ્રવ્ય ઉપચારથી અસ્તિકાય છે. સજાતીય અનેક દ્રવ્યોના એક પિંડરૂપ સ્કંધપર્યાય માત્ર પુદ્ગલદ્રવ્યની જ સંભવે છે તેથી ઉપચારથી પુદ્ગલદ્રવ્યને અસ્તિકાય માનવામાં આવ્યું છે અને બહુપ્રદેશી પણ માનવામાં આવ્યું છે. પ્રશ્ન ૨૭ : અમૂર્તત્વ ધર્મ કયા દ્રિમાં છે? ઉત્તરઃ અમૂર્તત્વ ધર્મ પુદ્ગલ દ્રવ્યને બાદ કરતાં બાકીના પાંચેય દ્રામાં છે. કારણ કે આ પાંચેય દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બિલકુલ સંભવતા નથી. પ્રશ્ન ૨૮ : જડવ ધર્મ કયા કયા દ્રવ્યમાં છે? ઉત્તર : જીવને બાદ કરતાં બાકીના પાચેય દ્રવ્યમાં જડત્વધર્મ છે. પ્રશ્ન ૨૯ : અસ્તિત્વ ધર્મ કયા દ્રમાં છે? ઉત્તરઃ અસ્તિત્વ ધર્મ બધા દ્રવ્યમાં છે કારણ કે બધાય દ્રવ્ય સત્તાવાન છે. પ્રશ્ન ૩૦ : વસ્તુત્વ ધર્મ કયા કયા દ્રવ્યમાં છે? ઉત્તરઃ વસ્તુવધર્મ બધાય દ્રવ્યમાં છે કારણ કે પ્રત્યેક દ્રવ્ય પિતામાં પિતાની શક્તિ સહિત રહેલું છે અને અન્ય દ્રવ્યોની શક્તિઓને ત્યાગ કરીને રહેલું છે. પ્રશ્ન ૩૧ : દ્રવ્યત્વધર્મ કયા ક્યા દ્રામાં છે? Page #495 -------------------------------------------------------------------------- ________________ ४९६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : દ્રવ્યત્વધર્મ પણ બધાય દ્રવ્યમાં છે કારણ કે બધાય દૂ પરિણમનશીલ હોવાથી પિતપતાની પર્યાને પ્રગટ કરતા રહે છે. પ્રશ્ન ૩૨ : અગુરુલઘુત્વ ધર્મ કયા કયા દ્રવ્યમાં છે? ઉત્તર : અગુરુલઘુત્વ ગુણ પણ બધા દ્રવ્યોમાં છે કારણ કે બધા દ્રવ્યો ષ ગુણહાનિવૃદ્ધિરૂપ પરિણમે છે. પ્રશ્ન ૩૩ : પ્રદેશત્વ ધર્મ કયા ક્યા દ્રવ્યમાં છે? ઉત્તર : પ્રદેશવધર્મ પણ બધા ય દ્રવ્યોમાં છે. પ્રદેશ વિના દ્રવ્યની સત્તા કયાં રહે? એકપ્રદેશી હે કે બહપ્રદેશી હો પ્રદેશ તે દરેક દ્રવ્યને હોય જ છે. પ્રશ્ન ૩૪ : પ્રમેયત્વ ધર્મ ક્યા કયા દ્રવ્યમાં હોય છે? ઉત્તર : પ્રમેયત્વ ધર્મ બધા દ્રવ્યમાં હોય છે કારણ કે બધાય દ્રવ્ય કેઈ કે કોઈના ય એટલે કે પ્રમેય છે. સર્વજ્ઞદેવના જ્ઞાનમાં તે બધાય દ્રવ્યું અને તેમની સમરત પર્યાયે એકસાથે જણાય છે. પ્રશ્ન રૂપઃ ઉપર પ્રમાણે વસ્તુઓને જાણવાથી શું લાભ? ઉત્તર : અનંતધર્માત્મક, સ્વતસિદ્ધ, સદ્ભૂત, સ્વતંત્ર ભાવવાળાં દ્રવ્યના સાચા જ્ઞાનથી સગબુદ્ધિ રહેતી નથી, તેથી આકુળતાને એકમાત્ર કારણભૂત જે મેહ તે પણ નાશ પામે છે. મેહને સર્વથા નાશ થતાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ વગેરેથી પૂર્ણ આત્માને ગુણવિકાસ સ્વાભાવિક થાય, જે સ્થિતિ સર્વોત્કૃષ્ટ લાભ આપવાવાળી છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ गाथा ५८ ४९७ પ્રશ્ન ૩૬ : શું દ્રવ્યસંગ્રહના કર્તાને પોતાની કૃતિમાં કાંઈક સંશય હતા કે જેથી બીજા મુનીશ્વરા દ્વારા તેને શુદ્ધ કરવાની અપેક્ષા રાખવી પડી ઉત્તર : દ્રબ્યસ’ગ્રહના રચયિતા પૂજ્ય શ્રીમન્નમિચન્દ્ર સિદ્ધાંતિદેવને આ દ્રવ્યો અને તત્ત્વામાં ગાઢ શ્રદ્ધા હતી, સ ંશયને બિલકુલ અવકાશ નહેાતા પરંતુ જ્ઞાની જ નાની અને શ્રુતદેવતાની ઉત્તમભક્તિથી એપ્તપ્રાત ગ્રંથકર્તાએ પેાતાની લઘુતા અને ભક્તિ પ્રદર્શિત કરી છે. ૯ 1. 4 ' પ્રશ્ન ૩૭ : “ àત્તસંચમસુદ્દા ” આ પદ્મથી કયા દાષાથી રહિત મુનિનાથાનું ગ્રહણ કરવુ ? 20 ઉત્તર : સહજંસિદ્ધ પરમાત્મતત્વ, કાર્યપરમાત્મતત્વ તથા કાર્ય પરમાત્મતત્વના ઉપાયભૂત દ્રવ્યસ્વરૂપ, જીવાદિ સાત તત્ત્વાના જ્ઞાનમાં જેમને સંશય, વિષય કે અનધ્યવસાય નથી અને જેમના રાગદ્વેષ અતિ મંદ થઈ ગયા છે તેવા મુનિનાથ રાગ, દ્વેષ, સ`શય, વિષય અને અનધ્યવસાય આ દોષોથી રહિત કહેવામાં આવ્યા છે. さ પ્રશ્ન ૩૮ : “સુતંતુળા પૂર્ણ મુનિનાથેાને કહ્યા છે ? 9477 "" આ પરથી કેવા શ્રુતમાં ઉત્તર : ગ્રંથકર્તાના સમયમાં ઉપલબ્ધ પરમાગમના જ્ઞાનથી પૂર્ણ અને તે પરમાગમના અવલંબનના જ્ઞાનથી ઉત્પન્ન થયેલ નિરપેક્ષ નિજપરમાત્મતત્વના સ ંવેદનથી યુક્ત મુનિનાથાનુ “સુżપુળા ” શબ્દથી ગ્રહણ કરવું. Page #497 -------------------------------------------------------------------------- ________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका આવા મુનિનાથ દ્વવ્યસંગ્રહનુ શોધન કરી આ પ્રકારે ભક્તિ અને લઘુતા દર્શાવીને ગ્રંથકર્તા શ્રી મનૅમિચન્દ્ર સિદ્ધાંતિદેવે માક્ષમા રૂપ રત્નત્રયનું પ્રતિપાદ્યન કરનારા ત્રીજા અધ્યાયની સમાપ્તિ સહિત દ્રવ્યસંગ્રહ નામનું સુશાસ્ત્ર સંપૂર્ણ કર્યું.. ४९८ આ પ્રશ્નોત્તરી હિંદી ટીકા સન ૧૯૫૭ ના દહેરાદ્નના ચાતુર્માંસમાં અધ્યાત્મયોગી પૂજ્ય મનેાહર વણી “ સહજાનંદ ” મહારાજ દ્વારા સતપૂર્ણ થઈ. આ પ્રમાણે દ્રવ્યસંગ્રહ પ્રશ્નોત્તરી ટીકાના ગુજરાતી અનુવાદ સમાપ્ત થયા. ૐ શ્રી સદ્ગુરૂચરણા મસ્તુ સમાસ Page #498 -------------------------------------------------------------------------- ________________