SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ગ્રહણ કરે અથવા મુખદાયક મંત્રની આશા આપીને દાતાર પાસેથી આહાર ગ્રહણ કરે તેને મંત્રદોષ કહે છે. પ્રશ્ન ૨ : આમાં શું દોષ છે? ઉત્તર : વિદ્યાદષની માફક આમાં પણ અનેક દોષ છે. પ્રશ્ન ૯૩ : ચૂર્ણ દોષ કેને કહે છે? ઉત્તર : દાતારને માટે ભૂષાચૂર્ણ કે અંજનચૂર્ણ મેળવી આપીને તેને ત્યાં આહાર ગ્રહણ કરે તેને ચૂર્ણ દોષ - પ્રશ્ન ૯૪ : આમાં શું દોષ છે? ઉત્તર : આજીવિકાની માફક આમાં આરંભને દોષ આવે છે. પ્રશ્ન ૯૫ : વશદોષ કોને કહે છે? ઉત્તર : જે જેના વશમાં ન હોય તેને વશ કરવાને ઉપાય બતાવીને, અથવા તેવી ચેજના કરીને અથવા એકબીજાથી જુદા પડેલા સ્ત્રી-પુરૂષોને મેળ કરાવીને અથવા તેને ઉપાય બતાવીને ભેજન ગ્રહણ કરવાને વશ-દોષ કહે છે. પ્રશ્ન ૯ : આ દોષમાં શું અનર્થ છે? ઉત્તર ઃ નિર્દયતા, પીડાનું ઉપજાવવું, રાગવૃદ્ધિ, લજજાકર્મ, બ્રહ્મચર્યને અતિસાર આદિ અનેક દોષરૂપ અનર્થ આ દોષથી થાય છે. પ્રશ્ન હ૭ ? ઉત્પાદન દોષને નિરૂક્તિ અર્થ શું છે? ઉત્તર : જિનમાર્ગમાં નિષિદ્ધ ક્રિયાઓ દ્વારા ભજન ઉત્પન્ન કરાવવામાં આવે તે ક્રિયાઓને ઉત્પન્ન દોષમાં લીધેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy