SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૧) જીવ પુણ્ય (૨) અજીવ–પુણ્ય (૧) જીવ પાપ (૨) અજીવ પાપ (૧) જીવ-આશ્રવ (૨) અજીવ–આશ્રવ (૧) જીવ–બંધ (૨) અજીવબંધ (૧) જીવ-સંવર (૨) અજીવ–સંવર (૧) જીવ નિર્જરા (૨) અજીવ-નિર્જર (૧) જીવ-મોક્ષ (૨) અજીવ-મેક્ષ પ્રશ્ન ૨ : આ બધા (આઢવાદિ)નું સ્વરૂપ શું છે? ઉત્તર : આ સર્વ વિશેનું સ્વરૂપ વિસ્તારથી આગળની ગાથાઓમાં કહેશે, તેમનું સામાન્ય સ્વરૂપ નીચે પ્રમાણે છે. પ્રશ્ન ૩ઃ પુણ્ય કોને કહે છે? ઉત્તર : શુભ આશ્રવને પુણ્ય કહે છે. પ્રશ્ન ૪ : પાપ કેને કહે છે? ઉત્તર : અશુભ આશ્રવને પાપ કહે છે. પ્રશ્ન પ : આશ્રવ કોને કહે છે ? ઉત્તર : બાહ્ય તત્ત્વના આગમનને આશ્રવ કહે છે. પ્રશ્ન ૬ : બંધ કોને કહે છે? ઉત્તર : બંધાવું તેને બંધ કહે છે. પ્રશ્ન ૭ : સંવર કેને કહે છે? ઉત્તર : બાહ્ય-તત્વનું આગમન રોકાઈ જવું તેને સંવર કહે છે. પ્રશ્ન ૮ : નિર્જરા કેને કહે છે? ઉત્તર : બાહ્ય તત્વના (એક દેશ) છૂટી જવાને નિર્જરા કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy