________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
છે જ્યારે તેનું પરિણમન જે દનપયોગ તે તે ઉત્પાદ વ્યય સ્વરૂપ છે.
પ્રશ્ન ૯ : દઈને પયાગ અને સમ્યગદર્શનમાં શું અંતર છે? ઉત્તર : દર્શનાપયોગ દર્શન ગુણની પર્યાય છે જ્યારે સમ્યગ્દર્શન તા દર્શન (શ્રદ્ધા) ગુણની નિ`ળ અવસ્થા છે. પ્રશ્ન ૧૦ : દર્શન અને શ્રદ્ધામાં શુ અંતર છે? ઉત્તર ઃ દન તેા અંતમુ ખ - ચૈતન્યપ્રતિભાસનું નામ છે જ્યારે શ્રદ્ધા તે તેને કહે છે કે જેના થવાથી પ્રતીતિ, વિશ્વાસ અથવા પર્યાયનું સમયપણું થવા માંડે.
પ્રશ્ન ૧૧ : દઈને યેશને સમ્યગ્દર્શન સાથે શુ
કાંઈ સબંધ નથી ?
ઉત્તર : દઈને પયેગના જે વિષય છે તે સામાન્ય છે, જો એ સામાન્ય પ્રતિભાસમાં પેાતાની એટલે નિજદ્રવ્યની પ્રતીતિ કરે તે સમ્યગ્દર્શન થાય છે. વિષયમાં આવેલુ' દ્રવ્ય અનેને વિષય છે, ત્યાં સુધી તે બ ંને એકરૂપે ઘટે છે પરંતુ અને પર્યાયામાં પૃથક પૃથક્ ગુણાનું પરિણમન છે તેથી સ્વલક્ષણની અપેક્ષાએ બ ંનેમાં એકય નથી.
પ્રશ્ન ૧૨ : શું મિથ્યાદ્રષ્ટિના દનાપાગ મિથ્યા હાય છે?
ઉત્તર : દઈને પયાગ તે નથી હાતા મિથ્યા કે નથી હાતે સમ્યગ. હા, એ નક્કી છે કે મિથ્યાદ્રષ્ટિ દ નાપયેાગના વિષયના (આત્મદ્રવ્યના, આત્મભાવભાસનનેા) અનુભવ નથી કરતા જ્યારે સમ્યગદ્રષ્ટિ દનાપયોગના વિષય(આત્મદ્રવ્ય)ની પ્રતીતિ કરે છે. પરમા થી, જ્ઞાન પણુ, નથી સમ્યગ કે નથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International