SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका છે જ્યારે તેનું પરિણમન જે દનપયોગ તે તે ઉત્પાદ વ્યય સ્વરૂપ છે. પ્રશ્ન ૯ : દઈને પયાગ અને સમ્યગદર્શનમાં શું અંતર છે? ઉત્તર : દર્શનાપયોગ દર્શન ગુણની પર્યાય છે જ્યારે સમ્યગ્દર્શન તા દર્શન (શ્રદ્ધા) ગુણની નિ`ળ અવસ્થા છે. પ્રશ્ન ૧૦ : દર્શન અને શ્રદ્ધામાં શુ અંતર છે? ઉત્તર ઃ દન તેા અંતમુ ખ - ચૈતન્યપ્રતિભાસનું નામ છે જ્યારે શ્રદ્ધા તે તેને કહે છે કે જેના થવાથી પ્રતીતિ, વિશ્વાસ અથવા પર્યાયનું સમયપણું થવા માંડે. પ્રશ્ન ૧૧ : દઈને યેશને સમ્યગ્દર્શન સાથે શુ કાંઈ સબંધ નથી ? ઉત્તર : દઈને પયેગના જે વિષય છે તે સામાન્ય છે, જો એ સામાન્ય પ્રતિભાસમાં પેાતાની એટલે નિજદ્રવ્યની પ્રતીતિ કરે તે સમ્યગ્દર્શન થાય છે. વિષયમાં આવેલુ' દ્રવ્ય અનેને વિષય છે, ત્યાં સુધી તે બ ંને એકરૂપે ઘટે છે પરંતુ અને પર્યાયામાં પૃથક પૃથક્ ગુણાનું પરિણમન છે તેથી સ્વલક્ષણની અપેક્ષાએ બ ંનેમાં એકય નથી. પ્રશ્ન ૧૨ : શું મિથ્યાદ્રષ્ટિના દનાપાગ મિથ્યા હાય છે? ઉત્તર : દઈને પયાગ તે નથી હાતા મિથ્યા કે નથી હાતે સમ્યગ. હા, એ નક્કી છે કે મિથ્યાદ્રષ્ટિ દ નાપયેાગના વિષયના (આત્મદ્રવ્યના, આત્મભાવભાસનનેા) અનુભવ નથી કરતા જ્યારે સમ્યગદ્રષ્ટિ દનાપયોગના વિષય(આત્મદ્રવ્ય)ની પ્રતીતિ કરે છે. પરમા થી, જ્ઞાન પણુ, નથી સમ્યગ કે નથી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy