SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४२ ४०५ ઉત્તર : નિલિખિત સ્થિતિઓમાં કેવળીદ્રયના પાદમૂળ વિના પણ ક્ષાયિક સમ્યકત્વ હોઈ શકે છેઃ (૧) કેઈ મનુષ્યને પહેલા નરકાયુને બંધ પડે અને પછી લાપશમિક સમ્યકત્વ થયું ક્ષાપશમિક સમ્યકત્વ હેતા જ તીર્થંકરપ્રકૃતિને બંધ પડ્યો. આ જીવ મનુષ્યભવના અંત સુધી તે લાપશમિક સભ્યદ્રષ્ટિ રહે છે પરંતુ મરણના સમયથી માંડીને પર્યાપ્ત નારકી થઈને અંતર્મુહુર્ત સુધી મિથ્યાદ્રષ્ટિ રહેશે. પછીથી ક્ષાપશમિક સમ્યગદ્રષ્ટિ થશે. નરકાયુના અંત સુધી લાપશમિક સમ્યગદ્રષ્ટિ રહેશે. મનુષ્યભવમાં તીર્થકર થવા માટે જન્મ લે ત્યારે પણ ક્ષાપશમિક સમ્યગદ્રિષ્ટ રહેશે. મુનિદશા પ્રાપ્ત થવા સુધી લાપશમિક સમ્યગદ્રષ્ટિ રહેશે. મુનિદશા પ્રગટ કરીને આ જીવ કેવળદ્રયના પાદમૂળ વિના ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી લે છે. આ જીવ પહેલી નરકથી નીચે જઈ શક્તા નથી. (૨) શ્રુતકેવળી પિતે પણ કેવળીદ્રયના પાદમૂળ વિના ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સમ્યગદર્શનનું વર્ણન કરીને હવે સમ્યગજ્ઞાનનું વર્ણન કરે છે संसयविमाहविष्म मविवज्जियं अण्पपरसरुवस्स। गहणं सम्मण्णाणं सायारमणेयमेयं तु ॥ ४२ ॥ અન્વય : aaqવરસવત્ત સંસાયવિનોવિક્રમવિનિ गहण सम्मण्णाणं तु सायारमणेयभेय । અવાદg: પિતાના આત્માનું અને પરપદાર્થોના સ્વરૂપનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy