________________
યથા ૨
१५
પ્રશ્ન ૨૫ : જીવ કાંઈ જ નથી કરતા એમ માનવામાં શું વાંધા ?
ઉત્તર : પ્રથમ તા આ સત્યસ્વરૂપથી શ્રી માન્યતા થઈ; અક્રિયાના અકર્તા થવાથી જીવ અસત્ હરશે. વળી બીજી વાત એ છે કે કાંઈ ન કરતા હોય તેા મેાક્ષના યત્ન જ શા માટે અને કેવી રીતે થઈ શકશે?
પ્રશ્ન ૨૬ : આત્માને દેહપ્રમાણ કહ્યો તેના કરતાં વડના બીજની જેમ સૂક્ષ્મ માનવામાં આવે તે શું વાંધે ?
ઉત્તર ઃ આત્મા જો તદ્ન નાના (વના બીજની જેમ) હાય તા સુખદુઃખનુ વેદન તા દેહના સમસ્ત પ્રદેશામાં થાય છે તેને બદલે અમુક જ પ્રદેશામાં થવુ જોઈએ. પરંતુ તેમ તે બનતુ નથી.
પ્રશ્ન ૨૭ : તે આત્માને સવ વ્યાપીમાની લેવા જોઈ એ. ઉત્તર ઃ આત્મા દેહની બહાર નથી કારણે કે સ ંવેદનના અનુભવ મહાર (દેહની મહાર) હેાતા નથી. હા સમુદ્ધાતના સમયે દેહમાં રહીને પણ આત્મપ્રદેશ અહાર જાય છે, પરંતુ ત્યાં પણ અધાય પ્રદેશમાં સવેદન હાય છે
પ્રશ્ન ૨૮ : દેહપ્રમાણુ આત્માના સંબંધમાં એક જ દ્રષ્ટિ છે કે વધારે ?
ઉત્તર : આ સંધમાં મુખ્ય ત્રણ દ્રષ્ટિ છે (૧) અશુદ્ધ વ્યવહાર (૨) શુદ્ધ વ્યવહાર (૩) નિશ્ચય અશુદ્ધવ્યવહારથી. તા જીવ જે ગતિમાં જે દેહમાં રહે છે તે દેહના આકાર પ્રમાણે થાય છે; વળી તે દેહના નાના મેટા થવા સાથે સાથે તે જ જીવનમાં સાચ વિસ્તારને પણ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org