SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૨ : જેમ જીવના વિભાવમાં કહૃદય નિમિત્ત છે એ રીતે ઈશ્વરને શા માટે નિમિત્ત ન માનવો? ઉત્તર : ઈશ્વર સચેષ્ટ બનીને નિમિત્ત થાય છે કે અચેષ્ટા રહીને ? સચેષ્ટ થઈને નિમિત્ત માનવામાં ઈશ્વર રાગીદ્વેષી હેાવાના પ્રસ`ગ આવશે, અને તેા તે ઈશ્વર જ કેમ હાઈ શકે ? વળી (ઈશ્વર) સર્વવ્યાપી હોવાને લીધે નિમિત્ત ન થઈ શકે! અનેક અવ્યાપી બનીને નિમિત્તરૂપ થાય, તેમ તે જગતમાં જેટલા સચેષ્ટ જીવો દેખાય છે. એમાંથી કોઈક તા કોઈકને રાગદ્વેષના નિમિત્ત થઈ જ રહ્યા છે પરંતુ તેમાં ઈશ્વરપણું (પરમાત્મપણુ) વ્યક્ત નથી. પ્રશ્ન ૨૩ : શ્વિર અચેષ્ટ રહીને જીવની રસનામાં નિમિત્ત માનવામાં આવે તે શું વાંધા ? ઉત્તર : અગ્રેષ્ઠ રહીને જો ઈશ્વર તે આપણા (જીવોના) અચેષ્ટ બનવા માટે, પહેલાના તદ્દનુકુળ શુભ વિષેામાં જ નિમિત્ત ભાવામાં નિમિત્ત થઈ શકે નહી. પરંતુ આનું અવશ્ય સમજી લેવું જોઈએ. નિમિત્ત થઈ શકે અચેષ્ટ મનવા થઈ શકે બધા યથાર્થ સ્વરૂપ પ્રશ્ન ૨૪ : શુ જીવ કર્યાં જ છે ? ઉત્તર : પર્યાય દ્રષ્ટિમાં જીવ કર્યાં છે, કાણુ કે પર્યાયો પરિણતિ વિના હાતી નથી અને પરિણતિક્રિયા જીવની પેાતાની જ હાય છે. હા, પરંતુ પરમશુદ્ધનિશ્ચયનયથી અથવા શુદ્રવ્ય દ્રષ્ટિથી જીવ અકર્તા છે કારણ કે આ નય અનાદિ અનંત સામાન્ય સ્વભાવનું જ ગ્રહણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy