SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અસખ્યાત અને વળી અનંત પણ છે. અસ'નીપ'ચેન્દ્રિય જાતિ અને સંજ્ઞીપંચેન્દ્રિયજાતિ આ બન્ને પંચેન્દ્રિયજાતિ નામકર્મના (ઉત્તર)ભેદ જાણુવા. પ્રશ્ન ૩૯ : તેવીસમેા બધાપસર કોને અને કયારે થાય છે? २८० ઉત્તર : બાવીસમા અધાપસરણથી થવાવાળા સ્થિતિમધથી આ થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એછે. સ્થિતિખંધ થઈ જાય છે ત્યારે તિર્યંચગતિ, તિર્યં ગત્યાનુપૂ અને ઉદ્યોત આ ત્રણ પ્રકૃતિને એક સાથે 'ધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૦ ચાવીસમા અધાપસરણુકાના અને કયારે થાય છે? ઉત્તર ; તેવીસમા અધાપસરણમાં થવાવાળા સ્થિતિમ ધથી ઓછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગર પ્રમાણુ બધુ આછે. થઈ જાય છે ત્યારે નીચગેાત્ર કમના બંધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૧ : પચીસમેા બધાપસરણ કાના અને કયારે થાય છે? ઉત્તર : ચાવીસમા બધાપસરણમાં સ્થિતિમ ધથી એ થતા થતા જ્યારે શતપૃથકત્વસાગર પ્રમાણુ એ સ્થિતિમ ધ રહી જાય છે. ત્યારે અપ્રશસ્તવિહાયેાગતિ, દુર્જીંગ, દુઃસ્વર અને અનાદેય આ ચાર પ્રકૃતિના એક સાથે ખંધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૨ : છવ્વીસમેા અધપસરણુ કોના અને કયારે થાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy