SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३४ २८१ ઉત્તર : પચીસમા બંધાપસરણમાં થવાવાળા સ્થિતિઅધથી આછે થતા થતા જ્યારે શતપૃથકત્વસાગર પ્રમાણ આ સ્થિતિખંધ થઈ જાય ત્યારે હુડકસંસ્થાન અને અસંપ્રાપ્તપાટિકાસહનન આ એ પ્રકૃતિને એકસાથે અ ધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૩ : સત્તાવીસમે અંધાપસરણુ કાના અને કયારે થાય છે? ઉત્તર : છવ્વીસમા બંધાપસરણમાં થવાવાળા સ્થિતિ'ધથી આછે થતા થતા જ્યારે શતપૃથકત્વસાગપ્રમાણુ એછે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે નપુ ંસકવેદના અંધજ્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૪ : અઠ્ઠાવીસમે બધાપસરણમાં કોને અને કયારે થાય છે ? ઉત્તર : સત્તાવીસમા બંધાપસરણમાં થવાવાળા સ્થિતિઅધથી ઓછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ આછા સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે વામનસ સ્થાન અને કીલિતસ'હુનન આ બે પ્રકૃતિને એક સાથે મધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૫ : એગણત્રીસમે! અંધાપસરણ કેના અને ક્યારે થાય છે? ઉત્તર : અઠ્ઠાવીસમા અધાંપસરણમાં થવાવાળા સ્થિતિઅધથી આછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એછે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે કુબ્જેકસ’સ્થાન અને અનારાચસહનન આ બે પ્રકૃતિએના એક સાથે બંધન્યુચ્છેદ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy