SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १ ઉત્તર : તીર્થંકર પરમદેવના લક્ષના નિમિત્તથી જે પ્રદ અને ભક્તિભાવ થયે તે ભાવનું પિલા ભાવમાં (તીર્થકર પરમદેવના ભાવમાં પરિણમન થવા રૂપ વંદન થયું. પ્રશ્ન ૧૪ : એકદેશ શુદ્ધનિશ્ચયથી કેને વન્દન થયું? ઉત્તર ઃ આ નયથી, આત્મામાં જ જે શુદ્ધોપયેગને અંશ પ્રગટ થયે તે ઉપગરૂપ વન્દન થયું ? - પ્રશ્ન ૧૫ : સર્વશુદ્ધ નિશ્ચયનયથી કોને વન્દન થયું? ઉત્તર : આ નયથી પૂર્ણશુદ્ધપર્યાયનું ગ્રહણ થાય છે તે વન્દન કરનારને પ્રગટ થઈ નથી. જ્યારે થશે ત્યારે કેવળ શુદ્ધ પરિણમનરૂપ હોય છે. ત્યાં માત્ર જ્ઞાતાદ્રષ્ટા રૂપે રહે છે. પ્રશ્ન ૧૬: પરમશુદ્ધ નિશ્ચયનયથી કોને નમસ્કાર થયા? ઉત્તર : આ નય વિકલ્પાતીત, અનાદિનિધન, સ્વતઃસિદ્ધ ચતન્યમાત્રને દેખે છે તેથી ત્યાં) વંઘ વંદક ભાવ નથી. પ્રશ્ન ૧૭ : આ ગાથામાં ક્યા નયથી વન્દન કરવામાં આવ્યું છે? ઉત્તર : શબ્દ પ્રણાલીથી (શબ્દાર્થ લક્ષમાં લેતાં તે વ્યવહારનય વડે વંદન થયું. પરમશુદ્ધ નિશ્ચયનય અને સર્વશુદ્ધ નિશ્ચયનયને છોડીને, બાકી રહેલા અશુદ્ધ નિશ્ચયનયથી અને એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી પણ ગર્ભિતપણે આ (ગાથા) માં વંદન આવી જાય છે. પ્રશ્ન ૧૮: અહીં જે સર્વદા વંદન કરવાનું લખ્યું તે તે સિદ્ધાંતવિરુદ્ધ ભાવ છે. કારણ કે સમ્યગદ્રષ્ટિ જે કાંઈ સર્વદા ઈચ્છે છે તે તે જ્ઞાનમાત્ર પરિણમન જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy