SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રઢ ૧૨૧ : વૈક્રિયક શરીર અંગે પાગનામકર્મ કોને ઉત્તર ઃ જે નામકર્મના ઉદયથી વૈકિયક શરીરના અંગ અને ઉપગની રચના થાય તેને વૈકિયકશરીર અંગે પાંગનામ કર્મ કહે છે. પ્રશ્ન ૧૨૨ : આહારકશરીર અંગોપાંગનામકર્મ કેને ઉત્તર ઃ જે કર્મના ઉદયથી આહારક શરીરના અંગ અને ઉપગેની રચના થાય તેને આહારકશરીર અંગે પાંગનામ કર્મ છે. પ્રશ્ન ૧૨૩ : નિર્માણનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી અંગ-ઉપાંગોની યથાયેગ્ય, ઠીક ઠીક પ્રમાણમાં અને ઠીક ઠીક સ્થાન ઉપર રચના થાય તેને નિર્માણનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૨૪ : બંધનનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી, જીવસંબંધી વર્તમાન પુદ્ગલસ્ક ધ સાથે, શરીરરૂપે પરિણમશે તેવા પુદ્ગલ પરસ્પર બંધન થાય તેને બંધનનામકર્મ કહે છે. પ્રશ્ન ૧૨૫ ઔદારિકશરીર બંધનનામકર્મ કોને કહે છે? ઉત્તર : જે નામકર્મના ઉદયથી જીવસંબંધી વર્તમાન પુદ્ગલધેની સાથે ઔદારિક શરીરરૂપે પરિણત થયેલાં પુદ્ગલસ્કનું પરસ્પર બંધન થાય તેને ઔદારિકશરીર બંધનનામ કર્મ કહે છે. Jain Education International la For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy