SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૦ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૭) સૂત્રસમ્યકત્વ (૮) વિસ્તારસમ્યકત્વ (૯) અવગાઢસમ્યકત્વ (૧૦) પરમઅવગાઢ સમ્યકત્વ. પ્રશ્ન ૨ : પથમિક સમ્યકત્વ કેને કહે છે? ઉત્તર : અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ અને મિથ્યાત્વ, સમ્યગમિથ્યાત્વ, સમ્યગ્રપ્રકૃતિ આ સાત પ્રકૃતિઓને ઉપશમ થવાથી જે સમ્યકત્વ થાય તેને પથમિક સમ્યકત્વ કહે છે. વિશેષ એમ છે કે જે છ સભ્યપ્રકૃતિ અને સમ્યગમિથ્યાત્વ પ્રકૃતિને ઓળંગી ગયા છે તે જીવને અને અનાદિમિથ્યાદ્રષ્ટિ જીવોને સમ્યગમિથ્યાત્વ અને સમ્યગપ્રકૃતિ ઔપથમિક સમ્યકત્વ થાય છે કારણ કે તે જીને આ બે પ્રકૃતિઓની સત્તા હતી જ નથી. પ્રશ્ન ૩ : ક્ષાપશમિક સમ્યકત્વ કેને કહે છે? ઉત્તરઃ અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ અને સમ્યગ મિથ્યાત્વ આ છ પ્રકૃતિઓને ઉદયાભાવી ક્ષય અને સદવસ્થારૂપ ઉપશમ તથા સભ્યત્વપ્રકૃતિને ઉદય થવાથી જે સમ્યકત્વ પ્રગટ થાય છે તેને લાપશમિક સમ્યકત્વ કહે છે. આનું બીજું નામ વેદક સમ્યકત્વ પણ છે. દ્વિતીય-ઉપશમ અથવા ક્ષાયિક સત્યકત્વ થતાં પહેલાની અતિનિટક અવસ્થામાં ક્ષાપશમિક સમ્યકત્વવની આ પ્રવૃતિઓની ખાસ વિશિષ્ટ અવસ્થા થાય છે. પ્રશ્ન ૪ : ક્ષાયિક સમ્યકત્વ કેને કહે છે? ઉત્તરઃ અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ, સમ્યગમિથ્યાત્વ અને સભ્યપ્રકૃતિ સાત પ્રકૃતિએને ક્ષય થવાથી જે સમ્યકતવ પ્રગટ થાય છે તેને ક્ષાયિક સમ્યકત્વ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy