________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : જો આ (ચાર) અ પર્યાય હત તેા પરમાણુ અવસ્થામાં પણ તે રહેવી જોઈતી હતી. પરંતુ પરમાણુંમાં આ ચાર સ્પર્શી હાતા નથી, તેથી, સ્કન્ધપર્યાયની સાથે તેમના સંબધ હાવાથી, આ (ચાર) દ્રવ્યપર્યાય જ છે.
१४८
પ્રશ્ન ૬ : અપર્યાયના કેટલાં ભેદ છે ?
ઉત્તર : અ પર્યાયના બે ભેદ છે : (૧) સ્વભાવઅ પર્યાય અને (૨ વિભાવઅથ પર્યાય
પ્રશ્ન ૭ : સ્વભાવઅ પર્યાય કોને કહે છે?
ઉત્તરૢ : પરનિમિત્તના સંચાગ વગરના ગુÌાના શુદ્ધ પરિણમનને સ્વભાવ અ પર્યાય કહે છે. શુદ્ધ પરિણમન એકસરખું એટલે એક સ્વભાવભાવવાળું હાય છે.
પ્રશ્ન ૮ : વિભાવઅ પર્યાય કોને કહે છે?
ઉત્તર : પર સયેાગ અને નિમિત્તોને પામીને થવાવાળા ગુણાના વિકૃત પરિણમનને વિભાવઅ પર્યાય કહે છે. વિભાવ પરિણમન જુદું જુદું. એટલે વિવિધ પ્રકારનું હાય છે.
પ્રશ્ન ૯ : વ્યંજનપર્યાય કોને કહે છે ?
ઉત્તર : પ્રદેશગુણુના પરિણમનને તેમજ અનેક દ્રવ્યેાના સચૈાગથી થવાવાળા પરિણમનને વ્યંજનપર્યાચ કહે છે. પ્રશ્ન ૧૦ : વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે? ઉત્તર : વ્યંજનપર્યાયના બે ભેદ છે : (૧) સ્વભાવવ્ય જનપર્યાંય (૨) વિભાવષ્ય જનપર્યાય. પ્રશ્ન ૧૧ : સ્વભાવવ્ય જનપર્યાય કોને કહે છે? ઉત્તર ઃ પરદૂષ્યના સંબંધથી રહિત કેવળ એક જ દ્રવ્યના પ્રદેશપરિણમનને સ્વભાવવ્યંજનપર્યાય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org