SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧ : ગુણસ્થાન કાને કહે છે ? ઉત્તર : માહ અને યાગના નિમિત્તથી સમ્યકત્વ અને ચારિત્ર ગુણાની જે અવસ્થાએ થાય છે તેમને ગુણ સ્થાન કહે છે. પ્રશ્ન ૨ : ગુણુસ્થાન કેટલા છે? ઉત્તર ઃ ગુણસ્થાન તેા અસંખ્યાત છે કારણ કે આત્મગુણાના પરિણમન અસંખ્યાત પ્રકારના છે, પરંતુ તેમને પ્રયેાજન અનુસાર ચૌદ કહ્યાં છે, તે આ પ્રમાણે (૧) મિથ્યાત્વ (૨) સાસાદન-સમ્યકત્વ (૩) સમ્યગ્મિથ્યાત્વ (૪) અવિરતસમ્યકત્ત્વ (૫) દેશવિરત (૬) પ્રમત્તવિરત (૭) અપ્રમત્તવિરત (૮) અપૂર્વીકરણ (૯) અનિવૃત્તકરણ (૧૦) સૂક્ષ્મસાંપરાય (૧૧) ઉપશાંતમેહ (૧૨) ક્ષીણમેહ (૧૩) સયેાગદેવળી (૧૪) અયેાગકેવળી પ્રશ્ન ૩ : મિથ્યાત્વ કાને કહે છે? ઉત્તર : મોક્ષમાર્ગના પ્રચાજનભૂત સાત તત્ત્વોનું સાચું શ્રદ્ધાન ન હોવાને મિથ્યાત્વ કહે છે. પ્રશ્ન ૪ : સાસાદન સમ્યકવ કોને કહે છે ? ઉત્તર : અનંતાનુબંધી ક્રોધ-માન માયા લેભમાંના કોઈ એક કષાયના ઉત્ક્રય હાતાં, પ્રથમ, ઉપશમસમ્યકત્ત્વથી તેા શ્રૃત થાય અને મિથ્યાત્વના ઉદ્દય ન હોતાં જે અંતરાલવતી અયથા ભાવ, તેને સાસાદન-સમ્યકત્ત્વ કહે છે. પ્રશ્ન ૫ : સભ્યમિથ્યાત્વ કોને કહે છે ? ઉત્તર : દહી અને ગેાળના મળવાથી ઉપજેલા સ્વાદની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy