SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - ઉત્તર દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક, ઐયપથિક અને રમાર્થિક આ સાત પ્રકારના પ્રતિક્રમણને કાળ અને શક્તિ અનુસાર કરવાની વિધિનું વર્ણન છે. પ્રશ્ન ૯૭ : વૈયિક નામના અંગબાહ્ય શ્રુતજ્ઞાનમાં શેનું વર્ણન છે? - ઉત્તર : આ શ્રુતાંગમાં જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્ર વિનય અને ઉપચાર વિનય એમ ચાર પ્રકારના વિનાનું વર્ણન છે. પ્રશ્ન ૯૮ કૃતિકર્મ નામના કૃતાંગમાં શેનું વર્ણન છે? ઉત્તર : અરિહંત, સિધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠિની પૂજાવિધિનું વર્ણન કૃતિકર્મ નામના અંગબાહ્ય શ્રુતજ્ઞાનમાં કરેલું છે. પ્રશ્ન : દશવૈકાલિક શ્રુતાગમાં શેનું વર્ણન છે? ઉત્તર : દસ વિશિષ્ટ કાળમાં થવાવાળી વિશેષતા તથા મુનિજનેનાં આચરણની વિધિનું વર્ણન દશવૈકાલિક કૃતમાં છે. પ્રશ્ન ૧૦૦ : ઉત્તરાધ્યયન કૃતાંગમાં શેનું વર્ણન છે? - ઉત્તર : કેવી રીતે ઉપસર્ગ સહન કરવા કેવી રીતે પરિષહ સહન કરવા વગેરે અનેક પ્રશ્નના ઉત્તર તેમાં આપવામાં આવ્યા છે. પ્રશ્ન ૧૦૧ : કલ્પવ્યવહાર નામના શ્રુતાંગમાં કેનું વર્ણન છે? ઉત્તર : સાધુઓના કપ્ય એટલે ગ્ય આચરણમાં વ્યવહારનું એટલે કે સાધુ-આચરણનું મ્યવ્યવહારમાં વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy