________________
गाथा १२
१०९
પ્રશ્ન ૧૧ : ઇન્દ્રિયપર્યાપ્તિ ને કહે છે?
ઉત્તર : ગ્રહણ કરેલાં કર્મવર્ગણાઓના સ્કોમાંથી અમુક વર્ગણાઓને સ્થાન ઉપર દબૅન્દ્રિયેના આકારરૂપે પરિણુમાવવાની શક્તિની પૂર્ણતાને ઈન્દ્રિયપર્યાપ્તિ કહે છે.
પ્રશ્ન ૧૨ : શ્વાસોશ્વાસ-પર્યાપ્તિ કેને કહે છે?
ઉત્તર : તે કર્મવર્ગણુઓના અમુક સ્કને શ્વાસશ્વાસ રૂપે પરિમાવવાની શક્તિની પૂર્ણતાને શ્વાસેપ્શવાસપર્યાપ્તિ કહે છે.
પ્રશ્ન ૧૩ : ભાષાપર્યાપ્તિ કોને કહે છે?
ઉત્તર : વચનરૂપ થવા ગ્ય ભાષાવર્ગણાઓને વચનરૂપે પરિણુમાવવાની શક્તિની પૂર્ણતાને ભાષાપર્યાપ્તિ કહે છે.
પ્રશ્ન ૧૪ : મન:પર્યાપ્તિ કેને કહે છે?
ઉત્તર : દ્રવ્યમનરૂપ થવા મને વર્ગણાઓને દ્રવ્યમનના આકારરૂપે પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને મન:પર્યાપ્તિ
પ્રશ્ન ૧૫ : સંજ્ઞી અને કેટલી પર્યાપ્તિ હોય છે? ઉત્તર : સંજ્ઞી જીવેને છ પર્યાપ્તિઓ હોય છે.
પ્રશ્ન ૧૬ઃ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવેને કેટલી પર્યાપ્તિ હોય છે?
ઉત્તર : અસંજ્ઞી પંચેન્દ્રિય જીને મન:પર્યાપ્તિ છેડીને બાકીની પાંચ પર્યાપ્તિઓ હોય છે.
પ્રશ્ન ૧૭ઃ ચાર-ઈન્દ્રિવાળા જેને કેટલી પર્યાપ્તિ હોય છે?
ઉત્તર ઃ ચાર-ઇન્દ્રિયવાળા અને આહાર, શરીર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org