SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૬ : નિવૃત્તિપર્યાપ્ત કોને કહે છે? ઉત્તર : જે જીવાને, પેાતાપેાતાને યેાગ્ય પર્યાપ્તિ તો જરૂરથી પુરી થશે, અને પુરી થયા પહેલાં જેમનું મરણ નહીં જ થાય, તેઓ, શરીરપર્યાપ્તિ જ્યાં સુધી પુરી ના થાય ત્યાં સુધી નિવૃત્તિપર્યાપ્ત કહેવાય છે. १०८ પ્રશ્ન ૭ : અપર્યાપ્ત શબ્દથી અહીં કઈ કઈ અપર્યાંપ્તિએ ગ્રહણ કરવી જોઈએ ? ઉત્તર : અહીં', જેએને છે તે (બધા) અપર્યાપ્તે કે જેમના અને નિવૃત્તિપર્યાપ્ત છે–તે અને અપર્યાપ્તાનુ ગ્રહણ કરવું જોઈએ. પ્રશ્ન ૮ : પર્યાતિ કેટલી છે? અપર્યાપ્તિનામક ના ઉદય બીજા નામ લબ્ધપર્યાપ્ત ઉત્તર : પર્યાપ્તિ છ છે : (૧) આહારપર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (૩) ઇન્દ્રિયપર્યામિ (૪) શ્વાસેાાસ–પર્યાતિ (૫) ભાષાપર્યાપ્તિ (૬) મન:પર્યાપ્તિ. પ્રશ્ન ૯ : આહારપર્યાપ્તિ કોને કહે છે ? ઉત્તર : એક શરીરને છેડીને નવા શરીરના કારણભૂત જે નાક વ ણુાઓને જીવ ગ્રહણ કરે છે તેમને ખલ અને રસભાગ રૂપે પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને આહારપર્યાપ્તિ કહે છે. પ્રશ્ન ૧૦ : શરીરપર્યાપ્તિ કાને કહે છે ? ઉત્તર : ગ્રહણ કરેલાં નાક વગ ણાએના સ્કામાંથી ખલ ભાગને હાડકાદિ કઠણ અવયવરૂપે તથા રસભાગને લેાહી વગેરે પ્રવાહી-અવયવરૂપે પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને શરીરપર્યાપ્તિ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy