SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૪ ઃ તે સંસારી– અવસ્થામાં જીવને મૂર્ત જ માનવે જોઈએ. અમૂર્ત ન માનવો જોઈએ? ઉત્તર : સંસાર અવસ્થામાં આ જીવ કથંચિત મૂર્ત છે અને કથંચિત્ અમૂર્ત છે. બંધની સાથે એકત્વપણે (વર્તતે) હેવાથી મૂર્ત છે, પરંતુ પિતાના સ્વરૂપથી અમૂર્ત છે. નિશ્ચયથી આત્મા તન્યમાત્ર છે. તેમાં વર્ણ રસ, ગંધ, કે સ્પર્શ થી તેથી અમૂર્ત છે. પ્રશ્ન ૨૫ : આત્મા કથંચિત્ મૂર્ત કે અમૂર્ત છે એમ જાણીને આપણે શું કરવું જોઈએ ? ઉત્તર : આ અમૂર્ત સ્વરૂપ આત્માની દ્રષ્ટિ અને પ્રાપ્તિ ન હોવાથી આ આત્મા મૂર્ત બનીને ચતુર્ગતિના દુઃખને ભોગવે છે. તેથી મૂર્ત વિષને ત્યાગ કરીને, પર્યાયબુદ્ધિને છોડીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાત્ર અમૂર્ત આત્માનું ધ્યાન કરવું જોઈએ. આ પ્રકારે જીવ અમૂર્ત છે” એ અર્થના વ્યાખ્યાનને અધિકાર પુરે કરીને “જીવ કર્તા છે તેનું વર્ણન કહે છે पुग्गलकम्मादीणं कत्ता ववहारदा दु णिच्छयदा । चेदणकम्माणादा सुद्धणया सुद्धभावाणं ॥८॥ અન્વય : ૩ વા વવહાર પુત્રી , ટુ ઈચ્છ चेदणकम्माणं कत्ता। सुद्धणया सुद्धभावाण कत्ता । અર્થ : આત્મા વ્યવહારનયથી પુદ્ગલકર્માદિને ર્તા છે, પરંતુ નિશ્ચયનયથી ચેતનકર્મને કર્તા છે, અને શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાથી શુદ્ધ ભાવેને કર્તા છે. પ્રશ્ન : પુદ્ગલકર્મ આદિમાં, આદિ શબ્દથી કઈ કઈ વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy