________________
७५
ઉત્તર : અનાદિ પર પરાથી ચાલતા આવેલાં કર્મોના અંધનના કારણે આત્મા ભૂત છે.
પ્રશ્ન ૨૦ : જે આત્મા વ્યવહારનયથી મૂત છે તે કર્મબંધ પણ વ્યવહારથી હાવા જોઈએ, નિશ્ચયથી ન થાય ? ઉત્તર ઃ ખરાખર છે. ક બંધ પણ વ્યવહારથી છે નિશ્ચયથી નથી. નિશ્ચયનય તે માત્ર એક દ્રવ્યને અથવા એક શુદ્ધ સ્વભાવને જુએ છે.
પ્રશ્ન ૨૧ : જો ક 'ધ વ્યવહારથી છે, તે તેનુ ફળ દુઃખ પણ વ્યવહારથી હાવુ' જોઈએ ?
गाथा ७
ઉત્તર : એ પણ ઠીક છે. આત્માના દુઃખ પણ વ્યવહારથી છે. નિશ્ચયનયથી તે આત્મા સુખદુ:ખના વિકલ્પથી રહિત શુદ્ધ નાયકભાવરૂપ જાણવામાં આવે છે.
પ્રશ્ન ૨૨ : જે દુઃખ પણ વ્યવહારથી છે, તા કડૂબ ધને દૂર કરવાના ઉદ્યમ શા માટે કરવા જોઈ એ ?
ઉત્તર : જેને વ્યવહારનું દુઃખ ના જોઈ તું હાય, તેણે વ્યવહારના કર્મ બંધનને ટાળવાનો ઉદ્યમ કરવા જ જોઈએ. હા, જેને વ્યવહારનુ દુ:ખ ગમતુ હોય, તે કર્મબંધને ન હટાવે આવા જીવા તે હાલમાં પણ, સંસારમાં, અનંતાનંત છે.
પ્રશ્ન ૨૩ : કયા વ્યવહારનયથી આત્મા ભૂતિક છે ? ઉત્તર : અનુપતિ અસદ્ભૂત વ્યવહારનયથી આત્મા સૂતિક છે. આવી મૂર્તિકતા અનાદિ પર પરાથી છે, તેથી અનુપચરિત છે, મૂર્તિ કતા સ્વસ્વરૂપમાં નથી તેથી અસદ્ભુત છે અને તેમાં કમ યાગની અપેક્ષા છે તેથી વ્યવહાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org