SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ३३४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ધારણ કરતાં કરતાં મહામત્સત્યની ઉત્કૃષ્ટ (૧૦૦૦ એજન લાંબો પ૦૦ એજન પહોળો અને ૨૫૦ એજન ઉંચે) અવગાહના સુધીની બધી અવગાહનાએ ધારણ કરે તેને સ્વક્ષેત્ર-પરિવર્તન કહે છે. આમાં જેટલે કાળ વ્યતીત થાય તેને સ્વક્ષેત્ર પરિવર્તનકાળ કહે છે. આ દરમ્યાન, વચ્ચે, ક્રમવિરુદ્ધ જે જે અવગાહનાઓ પ્રાપ્ત થાય છે તે અહીં ગણવી નહીં. આવાં આવાં અનંત ક્ષેત્રપરિવર્તન આ જીવે કર્યા. પ્રશ્ન ૧૯૧ : જે જીએ, નિગોદના શરીરને છોડીને બીજું શરીર ગ્રહણ નથી કર્યું તેમનું ક્ષેત્રપરિવર્તન કેવી રીતે થઈ શકે છે ? ઉત્તર : જે જીવેએ હજી સુધી નિગેદપર્યાયને કદાપિ છેડી નથી તે જીવને જે તે ક્ષેત્રપરિવર્તન હેતું નથી, તે પણ બીજા છેને, અનંતસ્વક્ષેત્ર પરિવર્તનમાં એટલે કાળ વ્યતીત થે, તેટલે, એટલે કે અનંતકાળ, નિગદના જીને પણ સંસાર પરિભ્રમણમાં વ્યતીત થયેલ છે. પ્રશ્ન ૧૦૨ : પરકોત્રપરિવર્તનનું સ્વરૂપ શું છે ? ઉત્તર : પરક્ષેત્રને અર્થ આકાશક્ષેત્ર થાય છે. કેઈ જીવ જઘન્ય અવગાહન ધારણ કરીને લેક અર્થાત્ કાકાશના આઠ મધ્યપ્રદેશોને પોતાના શરીરના મધ્યના આઠ પ્રદેશરૂપે વ્યાપ્ત કરીને ઉપજો. ત્યાર પછી, આ અવગાહનામાં જેટલાં પ્રદેશ છે તેટલી વાર, તેટલી જ અવગાહના લઈને, તે જ સ્થાન પર, તે જ રીતથી તે જીવે જન્મ ધારણ કર્યા પછી લેકના એક-એક પ્રદેશને વધારતાં વધારતાં કમથી, આખા લેકમાં જન્મ ધારણ કરે તે પરિવર્તનને પરક્ષેત્રપરિવર્તન કહે છે. આમાં જેટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy