SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १४ १३१ ઉત્તર : કર્મોદયનું નિમિત્ત પામીને, જીવને મલિન સંસ્કારના કારણથી વિભાવપરિણામ થાય છે. આ વિભાવપરિણામે દુખરૂપ છે. પ્રશ્ન ૪ : કર્મો કેટલા પ્રકારના હોય છે? ઉત્તર : કર્મો તે અસંખ્યાત પ્રકારના છે, પરંતુ તેમાં ફળ આપવાના સ્વભાવની જાતિની અપેક્ષાથી મુખ્ય આઠ ભેદ પડે છેઃ (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય. પ્રશ્ન ૫ : જ્ઞાનાવરણીય કર્મ કોને કહે છે? ઉત્તર : જેનામાં જ્ઞાન પ્રગટ ન થવા દેવાનું નિમિત્ત થવાને સ્વભાવ હેય તે કર્મવર્ગણાઓને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. પ્રશ્ન ૬ ઃ દર્શનાવરણય કર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મવર્ગણુઓમાં અંતર્મુખ ચૈતન્યપ્રકાશને પ્રગટ ન થવા દેવાનું નિમિત્ત બનાવાને સ્વભાવ હોય તેમને દર્શનાવરણયકર્મ કહે છે. પ્રશ્ન ૭ : વેદનીયકર્મ કોને છે? ઉત્તર ઃ જે કર્મવર્ગણાઓમાં જીવન સુખદુઃખ થવાનું નિમિત્ત બનવાને સ્વભાઘ હેય તેમને વેદનીયકર્મ કહે છે. પ્રશ્ન ૮ : મેહનીયકર્મ કેને કહે છે? ઉત્તર ઃ જે કર્મવર્ગણુઓમાં જીવન સમ્યકત્વ અને ચારિત્ર ગુણેને વિકૃત કરવાનું નિમિત્ત થવાને સ્વભાવ હાય તેમને મેહનીયકર્મ કહે છે. પ્રશ્ન ૯ : આયુકર્મ કોને કહે છે ? ઉત્તર : જે કર્મવર્ગણાઓમાં જીવને નવા ભવમાં લઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy