SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका નીચે એક એક અક્ષર વધવાથી જેટલા ભેદ થાય તે બધાને વસ્તુમાસ શ્રુતજ્ઞાન કહે છે. પ્રશ્ન ૮૬ : પૂર્વશ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : ઉત્કૃષ્ટ વસ્તુમાસમાં એક અક્ષર વધવાથી પૂર્વશ્રુતજ્ઞાન થાય છે પ્રશ્ન ૮૭ : પૂર્વ સમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : પૂર્વશ્રતજ્ઞાનથી ઉપર જ્યાં સુધી લેક બિન્દુસાર નામનું ચૌદમું પૂર્વ પુરૂં થઈ જાય ત્યાં સુધી એક એક અક્ષર વધારવાથી જેટલાં ભેદ થાય તે સર્વ પૂર્વ સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૮૮ : ઉત્કૃષ્ટ પૂર્વ સમાસથી ઉપર કઈ શ્રુતજ્ઞાન હોય છે? ઉત્તર : ઉત્કૃષ્ટ પૂર્વ સમાસથી ઉપર (વધારે) પણ શ્રુતજ્ઞાન હોય છે. પ્રશ્ન ૮૯ : તે ઉત્કૃષ્ટ પૂર્વસમાસથી ઉપરના શ્રુતજ્ઞાનને શ્રુતજ્ઞાનના ઉપર્યુક્ત ભેદોમાં જુદા નામથી કેમ ન બતાવ્યું? ઉત્તર : ઉત્કૃષ્ટ પૂર્વસમાસથી ઉપર જેટલું શ્રુતજ્ઞાન રહી જાય છે એ બધું એક દ્રવ્ય શ્રુતપદ જેટલું પણ નથી. તેથી આ પ્રક્રિયામાં તેને અલગ ભેદ કરીને બતાવ્યું નથી. પ્રશ્ન ૯૦ : આ બાકી રહેલા શ્રુતજ્ઞાનને કયા નામથી ઓળખવામાં આવે છે? 1 ઉત્તર ઃ બાકી રહેલા શ્રુતજ્ઞાનનું નામ અંગબાહ્ય છે તેમાં સામાયિક આદિ ચૌદ વિષયેનું વર્ણન છે. પ્રશ્ન ૧ : વિષયવારની અપેક્ષાથી અક્ષરાત્મક શ્રુતજ્ઞાનના કેટલા ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy