SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જાથા પ્રશ્ન : ૭૮ : પ્રાભૃતપ્રાભૃત શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : ઉત્કૃષ્ટ અનુયોગસમાસ શ્રુતજ્ઞાનમાં એક અક્ષર વધવાથી પ્રાભૃત-પ્રાભૃત શ્રુતજ્ઞાન થાય છે. પ્રશ્ન ૭૯ : પ્રાભૃતપ્રાલત શ્રુતજ્ઞાનજ્ઞાનમાં કેટલા અનુગ છે? ઉત્તર : પ્રાભૃતપ્રાભત શ્રુતજ્ઞાનમાં સંખ્યાત અનુયાગ છે. પ્રશ્ન ૮૦ : પ્રાભૃતપ્રાભત સમાસ કોને કહે છે? ઉત્તર : પ્રાભૂત-પ્રાભૂતથી ઉપર અને પ્રાભૂતથી નીચે એક એક અક્ષર વધારવાથી જેટલાં ભેદ થાય તે બધાને પ્રાભૃતપ્રાભૃત સમાસ કહે છે. પ્રશ્ન ૮૧ : પ્રાભૂત-શ્રુતજ્ઞાન કોને કહે છે ? ઉત્તર : ઉત્કૃષ્ટ પ્રાભૃતપ્રાભત સમાસથી ઉપર એક અક્ષર વધવાથી પ્રાભૂત-શ્રુતજ્ઞાન થાય છે. પ્રશ્ન ૮૨ : પ્રાભૃત સમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : પ્રાભૃત શ્રુતજ્ઞાનથી ઉપર અને વસ્તુશ્રુતજ્ઞાનથી નીચે એક અક્ષર વધવાથી જેટલાં ભેદ થાય તેટલા બધા પ્રાભૃત સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૮૩ : વસ્તુ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : ઉત્કૃષ્ટ પ્રાભત સમાસથી ઉપર એક – એક અક્ષર વધારવાથી વસ્તુશ્રુતજ્ઞાન થાય છે. પ્રશ્ન ૮૪ : વસ્તુ-શ્રુતજ્ઞાનમાં કેટલા પ્રાભૃત હોય છે? ઉત્તર : વસ્તુ-શ્રુતજ્ઞાનમાં વીસ પ્રાભૃત હોય છે. પ્રશ્ન ૮૫ ઃ વસ્તુમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : વસ્તુશ્રુતજ્ઞાનથી ઉપર અને પૂર્વશ્રુતજ્ઞાનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy