SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ' પ્રશ્ન ૨૩: કારણ તે પ્રેરક જ હોય છે, તે ધર્મદ્રવ્યને ઉદાસીન નિમિત્ત કારણ કેમ કહ્યું? ઉત્તર : કઈ પણ કાર્ય કેઈ અન્યની પ્રેરણાથી નથી થતું, પરંતુ પરિણમવાવાળું ઉપાદાન કારણ પિતાની યેગ્યતાને કારણે, અનુકુળ નિમિત્તનું સંનિધાન પામને સ્વયં પરિણમે છે. પ્રશ્ન ૨૪ : આ વિષયનું કોઈ દ્રષ્ટાંત છે કે કેમ? ઉત્તર : જે રીતે, ભવ્ય જીવ, નિજ શુદ્ધાત્માની અનુભૂતિરૂપ નિશ્ચયધર્મના કારણથી, ઉત્તમસંહનન, વિશિષ્ટ તથા પુણ્યરૂપધર્મના સંનિધાનરૂપ નિમિત્તકરણને પામી સિદ્ધગતિ રૂપે પરિણમે છે. જેમ માછલીના ચાલવામાં પાછું ઉદાસીન નિમિત્તકારણ છે તેમ જીવપુદ્ગલના ચાલવામાં ધર્મદ્રવ્ય ઉદાસીન નિમિત્તકારણ છે. આ પ્રમાણે ધર્મદ્રવ્યનું વર્ણન કરીને હવે આ ગાથામાં અધર્મદ્રવ્યનું વર્ણન કરે છે - ठाणजुदाण अधम्मा पुग्गलजीवाण ठाणसहयारी छाया जह पहियाणं गच्छंता व सो घरई ॥१८॥ અન્વય : ટાળજુવાન પુલીવાન ટાયરો મધમે છે ન વહિયા છીયા . સો વાજીંતા વ ઘ અર્થ : સ્થિતિ કરતાં પુદ્ગલ અને જેને સ્થિતિ કરવામાં સહાકારી કારણ અધર્મદ્રવ્ય છે. જેમ મુસાફરોને સ્થિતિ કરવામાં સહકારી કારણ છાયા છે. તે અધર્મદ્રવ્ય ગમન કરતાં જીવ-પુદ્ગલેને સ્થિતિ કરાવતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy