SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २१ १७३ પ્રદેશેથી ખીજા પ્રદેશે પહોંચે તેમાં જેટલા કાળ લાગે તેને એક સમય કહે છે. અથવા આંખના પલકારામાં જેટલા કાળ થાય તે અસંખ્યાત આવલીપ્રમાણ છે અને એક આવલીમાં અસંખ્યાત સમય હોય છે, તેથી આવલીના અસંખ્યાત ભાગમાંથી એક સમય કહેવામાં આવે છે. પ્રશ્ન ઇંર્ : પદાર્થાંનું પરિણમન જે કાળને આધીન છે, તે પરિણમન પદાર્થાના સ્વભાવ થઈ જશે ? ઉત્તર : પદાર્થનું પરિણમન તે પદાર્થોના પોતાના સ્વભાવ જ છે. તેને દ્રવ્યત્વ-સ્વભાવ કહે છે. કાળદ્રવ્ય તે પરિણમતા પદાર્થોના પરિણમનમાં માત્ર નિમિત્ત કારણ છે. પ્રશ્ન ૧૩ : એક પ્રદેશથી ખીજા પ્રદેશ સુધી જવામાં જો પરમાણુને એક સમય લાગે તે પરમાણુને ચૌદ રાજુ પ્રમાણ અસંખ્યાત પ્રદેશાનું ઉલ્લંઘન કરતા અસંખ્યાત સમય લાગે ? ઉત્તર ઃ શીઘ્ર ગતિથી ગમન કરવાવાળા પરમાણુ એક સમયમાં ચૌદ રાજુપ્રમાણુ ગમન કરે છે. મંદ ગતિથી ચાલવામાં એક પ્રદેશથી ખીજા પ્રદેશે જવામાં એક સમય લાગે છે. જેમ કોઈ પુરૂષ ધીમી ચાલથી ૨૦૦ માઈલ ૨૦ દિવસમાં ચાલે છે, તે જ વિદ્યા સિદ્ધ થતાં શીઘ્ર ગતિથી ૨૦૦ માઈલ એક દિવસમાં પણ ચાલી શકે છે. તે તે સમય કાંઈ વીસ દિવસના ન કહેવાય. તે જ પ્રકારે, પરમાણુ મંદગતિથી એક પ્રદેશ સુધી એક સમયમાં ચાલે છે અને શીઘ્ર ગતિથી અસંખ્યાત પ્રદેશ સીધા (ચૌદ રાજી પ્રમાણ એક સમયમાં ચાલે છે. પ્રશ્ન ૧૪ : સમય તા ઠીક, પણ નિશ્ચયકાળદ્રવ્ય જાણે કે કાંઈ પ્રતીતમાં આવી શકતું નથી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy