________________
१४४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका વર્ગણું (૧૫ સાન્તર નિરંતર વર્ગણ (૧૬સાન્તર નિરંતર શૂન્ય વર્ગણ (૧૭ પ્રત્યેક શરીર વગણ (૧૮) પ્રવશૂન્ય વર્ગણું (૧૯) બાદર નિગોદ વર્ગણુ (૨૦) બાદર નિગોદ શૂન્ય વર્ગણું (૨૧) સૂક્ષ્મ નિગોદ વગણ (૨૨ નભે વર્ગણું ૨૩ માસ્કન્ધ વર્ગણુ.
તે પ્રશ્ન ૧૬ : આ ત્રેવીસ પ્રકારના પુદ્ગલેનું સંક્ષપ્તિ વિભાગીકરણ કેવી રીતે છે?
ઉત્તર : આમાં, આણું તે શુદ્ધ પગલદ્રવ્ય છે બાકીના બાવીસ પ્રકાર સ્કલ્પના છે. એ બાવીસ સ્કમાં સંખ્યાતાણું વર્ગણા, અસંખ્યાતાણુવર્ગ અને અનંતાણુવર્માણ ત્રણ સામાન્ય છે, સંખ્યાની અપેક્ષાએ. ગ્રાહ્ય આહાર–વર્ગણ, ગ્રાહ્યભાષાવર્ગણા, ગ્રાહ્યમવર્ગણુ, ગ્રાહ્યતૈજસવગણ અને કામણવર્ગનું એ પાંચ જીવ દ્વારા ગ્રાહ્ય છે. બાકીના ચૌદ પ્રકારનું પ્રયોજન તેમના નામ-અનુસાર જાણી લેવું જોઈએ.
પ્રશ્ન ૧૭ : ધર્મદ્રવ્યનું શું સ્વરૂપ છે?
ઉત્તર : ધર્મદ્રવ્ય વગેરે બાકીના ચાર અછવદ્રવ્યોનું સ્વરૂપ આગળ ઉપર અલગ ગાથાઓમાં કહેવામાં આવશે, તેથી તેનું વિવરણ પણ ત્યાં જ થશે.
પ્રશ્ન ૧૮: આ બધા દ્રવ્યને આકાર શું છે?
ઉત્તર : આ દ્રવ્યોને આકાર પિતપતાના પ્રદેશરૂપે છે. મૂર્ત આકાર માત્ર પુદ્ગલ દ્રવ્યને જ છે.
પ્રશ્ન ૧૯ : પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ કેવી રીતે છે?
ઉત્તર : પુગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર ગુણે અને તેમનું (ગુણનું) પરિણમન જોવામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org