SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३५ ३५१ સમુદ્રમાં બહુ જ મેાટી અવગાહનાવાળા ભમરા, વીંછીએ અને મસ્યા જોવામાં આવે છે. મધ્યલોકનું વષઁન ઘણું માટુ છે તે વિશેષપણે ધર્મગ્રંથાથી જાણવું, વિસ્તારલયથી અત્રે તે લખ્યું નથી. પ્રશ્ન ૨૪૧ : મધ્યલોકના વર્ણનથી આપણને શુ પ્રેરણા મળે છે? ઉત્તર : વિદેહની રચનાથી આ એધ મળે છે કે સાક્ષાત્ માક્ષમાગ શાશ્વતા ખુલ્લો જ છે. મધ્યલોકમાં અટ્ટી દ્વીપમાં, નંદીશ્વરદ્વીપમાં, તેરમા દ્વીપમાં અને અન્યત્ર અકૃતિમ ચૈત્યાલયાનું પરિજ્ઞાન થતાં ભક્તિ ઉભરાય છે. સૌથી સારભૂત વાત આ છે કે નિજ શુદ્ધાત્મતત્ત્વના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણુરૂપ સમાધિ ભાવ પ્રગટે તેા સંસારના દુઃખાથી મુક્ત થઈ શકાય છે, નહિ તે મધ્યલોકમાં આવીને પણ અનેક પ્રકારના કુમનુષ્ય અને તિય ચાના ભવ ધારણ કરીને સંસારવૃદ્ધિ થાય છે. આ મનુષ્ય જન્મ અનુપમ છે તેને પામીને ભેદરત્નત્રય અને યથાયાગ્ય અભેદરત્નત્રયની ભાવનાથી પેાતાના નિજ નિશ્ચયલોક સફળ કરો. પ્રશ્ન ૨૪૨ : ઊર્ધ્વલોકમાં શું શું રચના છે? ઉત્તર : સુદન મેરૂપર્યંતની તળેટીથી માંડીને ઉપર લોકના અંત સુધી ઊર્ધ્વલોક કહેવાય છે, જેમાંની સાત રા પ્રમાણ ત્રસનાડીમાં દેવોને આવાસ છે અને સૌથી ઉપર સિદ્ધલોક છે. ઊર્ધ્વ લોકની ત્રસનાડીમાં પહેલા, એકબીજાથી ઉપર ઉપર આઠ કલ્પામાં સેાળ સ્વર્ગ છે. તેની ઉપર ગ્રોવેયકવિમાન છે. તેની ઉપર અનુદ્દેિશ વિમાન, તેની ઉપર અનુત્તર વિમાન, તેની ઉપર સિદ્ધશિલા અને તેની ઉપર સિદ્ધલોક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy