SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ३६६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૮૮ : અદર્શનપરીષહજય કોને કહે છે? ઉત્તર : ઉપવાસ વગેરે અનેક પ્રકારની મહાન તપસ્યા કરવા છતાં હજુ સુધી કોઈ અતિશય, પ્રાતિહાર્ય વગેરે પ્રગટ થયા નહીં, એમ લાગે છે કે આ શાસ્ત્રોમાં વર્ણવેલા મહાન ઉપવાસ વગેરે તપના માહાસ્યથી પ્રતિહાર્ય કે જ્ઞાનાતિશય પ્રગટે છે તે અસત્ય છે, તપ કરવું નિષ્ફળ છે, એવા ભાવ ન થવા દેવા અને સત્યશ્રદ્ધાનથી ચલિત ન થવું તથા આત્મશ્રદ્ધાનમાં ઉપયુક્ત રહેવું તે અદશનપરીષહજ્ય છે. પ્રશ્ન ૨૮૯ : સાધુને એક સમયમાં વધારેમાં વધારે કેટલાં પરીષહેને જ્ય થઈ શકે ? ઉત્તર : સાધુને વધારેમાં વધારે એક સમયે ઓગણસ પરીષહાને ય થાય. ત્રણ પરીષહે એટલા માટે ઓછા થઈ જાય છે કે એક સમયે શીત–ઉણમાંથી એક જ પરીષહ હોય અને નિષદ્યા, ચર્યા અને શય્યામાંથી એક જ પરીષહ હેય. પ્રશ્ન ૨૯૦ : પરીષહજ્યથી શું શું લાભ છે? ઉત્તર : પરીષહજયના લાભે આ પ્રકારે છેઃ (૧) દુઃખના અભ્યાસ વિના થયેલું જ્ઞાન દુઃખ ઉપસ્થિત થતાં નાશ પામે છે પરંતુ દુઃખમાં પણ ધૈર્ય ધારણ કરીને પરીષહજ્યના અભ્યાસીનું જ્ઞાન ભ્રષ્ટ થઈ શકતું નથી માટે પરીષહજ્યથી જ્ઞાનની દ્રઢતાને લાભ છે. (૨) કમેને ઉદય થઈ (નવીન કર્મબંધ થયા વિના) ટળી જાય છે. (૩) પૂર્વકૃત કર્મોની નિર્જરા થઈ જાય છે. (૪) નવીન અશુભ કર્મોને અને ચચિત શુભકર્મોને સંબર થાય છે. (૫) સદા નિઃશંક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy